સૈનિકે માંગી તો જમીન ન આપી, શ્રીમંતે માંગીતો આપીને કરોડોનું કૌભાંડ કર્...
કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળા અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેર રાજકોટ નજીક લોઠકામાં રૂ. 100 કરોડનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ તેમાં કોઈ પગલાં લેવાયા નથી. ગુજરાતના મહેસૂલ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે તેમ છતાં આટલા મોટા જમીન કૌભાંડ સામે કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. ત્યારે આ જમીન કૌભાંડમાં ભાજપના નેતાના કુટુંબીજનો સંડોવાયેલાં હોવાનુ...
ભોજનમાં ભાજપનો ભ્રષ્ટાચાર
ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શાળાના ૩૦૦ જેટલા બાળકોને આપવામાં આવતા ભોજનમાં કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં મહેસાણાની ભવાની ટ્રેડિંગ કંપનીને ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભોજનમાં ગોલમાલ ચાલતી હોવાની ફરિયાદ પણ આરોપીઓને ભાજપના હોદ્દેદારોએ કરી ...
કચ્છના રણમાં ભાજપનું મૃગજળ, રૂપણીનું સાત દિવસે પાણી
ભુજ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અહીં પિવાના પાણી માટે રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે યોજના બનાવી હતી. પરંતુ આ નાણા યોજના પાછળ વપરાયા છે કે કેમ એ મોટો સવાલ ઉભો થયો છે. કારણકે ભુજના લોકોને સાત દિવસે પિવાનું પાણી મળી રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ પાણી આપવા માટે કરવામાં આવે છે. પરંતુ પીવાનું પાણી તો પૂરતા પ્રમાણમાં લ...
ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાથી અધિકારીને રજા પર ઉતારી દીધા
વાવ તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં તેમણે કરોડો રૂપિયાનાં કૌભાંડો ચાલતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ જીવનું જોખમ હોવાનું જણાવીને ટીડીઓ બી.ડી.સોલંકી અચાનક રજા ઉપર ઉતરી ગયા છે હતા. જે અંગે khabarchhe.com દ્વારા પર્દાફાશ કરાયો હતો. હવે તેમાં એવી વિગતો બહાર આવી છે કે, ટીડીઓએ રજા મૂકતી વખતે એવું કારણ આપ્યું છે કે તેના જીવનું જોખમ છે, ...
સ્વાન કંપની હઠાવો આંદોલન તોડી પાડવા ખાનગી સૂચના
જાફરાબાદનાં ભાકોદર ગામની સ્વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યસરકાર જાગી છે અને ગાંધીનગરથી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા છે. પણ ગામ લોકો લડી લેવા માટે સજ્જ થયા છે. જમીન હડપ કરી...
પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી
રાજ્ય સરકારે તંબાકુ મિશ્રિત પાન મસાલાની વડીકી પર ફરી એક વખત પ્રતિબંધ લંબાવ્યો છે. પણ કાથો વાપરતા પાન અને પડીકી પર કોઈ પ્રતિબંધ ન હોવાથી કાથો જેમાંથી બને છે તે ખેરના જંગલો સાફ કરવામાં પાનના ગલ્લા અને પાન મસાલાની પડીકી બનાવતો ઉગ્યોગ જવાબદાર બન્યો છે. પંચમહાલમાં જૂન 2016માં એક કરોડ રૂપિયાની કિંમતનો 10 ટ્રક ભરેલો ખેરના લાકડાનો જથ્થો સીલ કરી દેવાયો હ...
ભાજપને ભ્રષ્ટાચારના ભોરીંગનો ભરડો
પાકિસ્તાન સરહદ નજીકના વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ખૂલ્લીને બહાર આવ્યા છે, ત્યારે ભાજપમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ચોંકાવી દે તેવી બાબતો સામે આવી છે. લાંચના લેવામાં રાજકીય મહિલાઓ પુરુષો કરતાં આગળ નિકળી ગયા છે. સુરતમાં ત્રણ મહિલા કોર્પોરે...
ભાજપ સરકારનું જમીન રી-રસવે કૌભાંડના પુરાવા મળ્યા
રાજ્ય સરકારે વર્ષ 2009 - 10 થી ગુજરાતના 1 કરોડ 25 લાખ જેટલા સરવે નંબરોને ફરીથી માપી રેકર્ડ આધુનિક અને ઉપગ્રહ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીઝીટલાઈઝ કરવા જમીન માપણી ચાલુ કરી હતી. ઉપગ્રહની મદદથી થયેલી જમીન માપણી એ ગુજરાતની ભાજપ સરકારનું સૌથી મોટું જમીન કૌભાંડ છે. જેમાં ચાર પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે. ભાજપના એક નેતાની હૈદરાબાદની આઈ આઈ સી ટે...
સરકારી નોકરીની પરીક્ષામાં વધું એક ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ, વર્ગ-૧/૨, રાજ્ય પરીક્ષા બોર્ડ અને વિવિધ વિભાગોની તલાટી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લોક રક્ષક, ટાટ, ચીટનીસ, ચીફ ઓફિસર સહિતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ભ્રષ્ટાચાર-ગેરરીતીઓ મોટા પ્રમાણમાં બહાર આવી છે. તેના લીધે મહેનત કરીને સરકારી નોકરી મેળવવા ગુજરાતના લાખો યુવાન-યુવતીઓના ભવિષ્ય...
ભાજપની ત્રણ મહિલા કોર્પોરેટરો લાંચ લેતા પકડાઈ, છેલ્લે નેન્સી
સુરત મહાનગર પાલિકાની ભાજપની કોર્પોરેટર નેન્સી સુમરાની લાંચ કેસમાં એસીબીએ 7 સપ્ટેમ્બર 2018ના રોજ ધરપકડ કરી હતી. આ અગાઉ નેન્સીના ભાઇ અને પિતાની ધરપકડ થઇ ચુકી છે.લાંચ કેસની એક ઇન્ટરેસ્ટીંગ વાત એ જાણવા મળી છે કે પાલિકામાં અત્યાર સુધીમાં 3 કોર્પોરેટર લાંચ કેસમાં પકડાયા છે અને આ ત્રણેય મહિલા કોર્પોરેટર જ હતી. સુરત મહાનગર પાલિકાના વોર્ડ ન.11ની કોર્પોરે...
પાકિસ્તાન સરહદનો વાવ તાલુકો ભાજપનાો ભ્રષ્ટાચારનો કૂવો
વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ઉપર ઉતરી ગયા હતા. તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમનો આરોપ હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખએ આ રજૂઆત પોતાના જ પ્રમુખ સામે કરી હતી. તેમ છતાં બે મહિનાથી કોઇ તપાસ ન થતાં તેમણે ઉપવાસ પર ઉપર જવાની ચી...
15 લાખ કાચા મકાનોની તસવીરો પાડી પછી શું થયું ?
ગુજરાતના 18 હજાર ગામોમાંથી 14,77,987 કાચા મકાનો અને ઝૂંપડાઓના માર્ચ 2013માં પુરાવા સાથે રાજ્ય સરકારે શોધી કાઢ્યા હતા. દરેક ગામમાંથી કાચા મકાનો કેટલાં છે તેની તસવીર પાડીને મંગાવવામાં આવી હતી. જેમાં 1.46 લાખ કુટુંબ ઈન્દીરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજના હેઠળ આવરી લેવાનું અને 13.31 લાખ મકાનો એપીએલને પાકું મકાન આપવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવી હત...
શિક્ષકો જ ઠોઠ તો વિદ્યાર્થીઓ હોંશિયાર કેમ બની
પ્રાથમિક શાળામાં શિક્ષક જે ભણાવતાં હોય તે તેમને બધું જ એટલે કે 100% ટકા આવડતું હોવું જોઈએ. તો જ તે સાચા શિક્ષણ ગણી શકાય છે. પરંતુ ગુજરાતમાં જ્યારથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઓછા પગારથી રાખવાનું શરૂ કરતાં અને છેલ્લાં 22 વર્ષથી ભાજપની સરકારોમાં શિક્ષણનું સ્તર નીચે આવતાં 22 વર્ષના સમયમાં તૈયાર થયેલાં 100 ટકા શિક્ષકોને તેને ભણાવવાની વિગતો 100 ટકા આવડ...
પોતાના વિદ્યાર્થીને ભણાવાની પરીક્ષામાં તમામ શિક્ષકો નાપાસ
પ્રાથમિક શાળામાં શિક્ષક જે ભણાવતાં હોય તે તેમને બધું જ એટલે કે 100% ટકા આવડતું હોવું જોઈએ. તો જ તે સાચા શિક્ષણ ગણી શકાય છે. પરંતુ ગુજરાતમાં જ્યારથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઓછા પગારથી રાખવાનું શરૂ કરતાં અને છેલ્લાં 22 વર્ષથી ભાજપની સરકારોમાં શિક્ષણનું સ્તર નીચે આવતાં 22 વર્ષના સમયમાં તૈયાર થયેલાં 100 ટકા શિક્ષકોને તેને ભણાવવાની વિગતો 100 ટકા આવડ...
જમીન છે પણ ભાજપ હાઉસીંગ બોર્ડના મકાનો બનાવતું નથી
ગુજરાતના જિલ્લા મથકોને 24 શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની 542 એકર 21,93,396 જમીન હોવા છતાં ફાળવણી કરી છે. 22 લાખ ચોરસ મીટર પર ગુજરાતના તમામ ઘર વિહોણાં લોકોને સસ્તા મકાનો આપી શકાય તેમ છે. જેની કિંમત રૂ.4 હજાર કરોડથી રૂ.5 હજાર કરોડ થાય છે. સરકારે ખેડૂતો પાસેથી સાવ મફતમાં 40 ટકા જમીન લઈ લીધી હતી. તે આ જમીન છે. તેથી સરકારે જમીનનું ખર્ચ તો કરવા...

English