Saturday, February 21, 2026

અમદાવાદ APMCના લાંભા બજારના કરોડોના જમીન કૌભાંડ પર, કોરોના બિલીંગ કૌભા...

ગાંધીનગર, 14 જૂન 2020 કોરોનામાં જમાલપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓના કારણે આખા અમદાવાદને ઝપેટામાં લીધું હોવાથી શાકભાજીને લાંભામાં શરૂ કરવા માટે નક્કી કરાયું હતું. તે અંગે જાહેરાતો આપીને ત્યાં મંડપ બાંધવામાં આવ્યા હતા. પણ ત્યાં 200માંથી એક પણ વેપારીને સમીયાણાની દુકાન આપવામાં આવી ન હતી. તેમ છતાં તેનું રૂ.36 લાખનું બિલ મંજૂર કરીને અધિકારીઓ દ્વારા ક...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂંટણી હારી ગયા, તેના શિક્ષકો અને વિદ્...

અમદાવાદ, 10 જૂન, 2020 ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વડી અદાલતમાં ચૂંટણી હારી ગયા પછી તેની સીધી અસર તેમના વિભાગને પણ થઈ છે. વિભાગનું શિક્ષણ સદંતર કથળી ગયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે જેમાં 40% વિધ્યાર્થી નાપાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% વધી છે. ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જ...

લારી પાસેથી પોલીસના હપ્તા બંધ કરીને રૂ.21 હજારની સહાય આપો – હાર્...

અમદાવાદ, 10 જૂન ગરીબ લોકોને આર્થિક રાહત મળી રહે તે માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રિક્ષાવાળા, પાથરણા અને લારીવાળાઓને રાહત આપવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. પોલીસ તરફથી રિક્ષાચાલકો, પાથરણાવાળાઓ અને લારીવાળાઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે ના લેવામાં આવે. રિક્ષા ચલાવીને...

અમદાવાદની બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલોને રૂ.10 લાખનો દંડ

અમદાવાદ, 10 જૂન 2020 અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. ગુજરાતના અમદાવાદના પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા રિફર કરવામાં આવેલા દર્દી પાસેથી કોરોના ટેસ્ટના 4500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેથી તેને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  નોટ...

લોકોએ આપેલી દાનની રકમ સરકારી ખર્ચમાં વાપરી નંખાશે, 200 કરોડ શહેરોને આપ...

કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા રૂ.14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ બનાવ્યું છે જેમાં પ્રજાએ મુખ્ય પ્રધાનના ખાનગી રાહત ફંડમાં આપેલા દાનને પણ વાપરી નાંખવામાં આવશે. કોરોનાની દવાઓ, કિટ સહિતના સાધનો ખરીદવા અને સહાય થવા લોકોએ દાન આપ્યું હતું. મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ.200 કરોડ આરોગ્ય વિભાગન...

આઈ.એ.એસ. કૈલાસનાથન ધારાસભ્યોને કરોડોમાં ખરીદ કરી રહ્યાં છે – કોંગ્રેસ

ગાંધીનગર, 4 જૂન 2020 કોરોના રોગમાં ભાજપે ભ્રષ્ટચારના રૂપિયા એકઠા કર્યા છે. તેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં આઈએએસ કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લ...

આ દેશના વડા પ્રધાનને $ 600 નો દંડ ચૂકવવો પડ્યો, જાણો શું કારણ છે

રોમાનિયાના વડા પ્રધાને $ 600 નો દંડ ભરવો પડશે. હકીકતમાં, તે એક સરકારી બિલ્ડિંગમાં મીટિંગ દરમિયાન ધૂમ્રપાન કરી રહ્યા હતા. જેમાં કેબિનેટ મંત્રીઓ હાજર હતા. સામાજિક અંતરનું પાલન કરવામાં આવતું ન હતું. રોમાનિયાના મીડિયામાં પ્રકાશિત ફોટામાં વડા પ્રધાન લુડોવિચ દારૂની બોટલો સાથે હતા. દારૂ સાથે ખાતા અને પીતા જોવા મળ્યા હતા. સુશોભિત ટેબલની સામે બેઠા જોઇ શકાય ...

સંબંધો બગાડતા ચીનનું મિત્ર બનેલું નેપાળ પહેલીવાર ભારતીય સરહદ પર સૈન્ય ...

31 મે, 2020 ભારતના પાડોશી એલાઇડ નેપાળ સાથેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. નેપાળે તેના નકશામાં ભારતના ત્રણ પ્રદેશો બતાવવા સંસદમાં બંધારણ સુધારણા બિલ રજૂ કર્યું છે. વડા પ્રધાન કેપી ઓલીએ ખુલ્લી સરહદો બંધ કરી દીધી છે, હવે માત્ર થોડી સરહદો જ ભારતીયો નેપાળમાં પ્રવેશ કરશે. નેપાળ અને ભારત વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં નેપાળ દ્વારા બીજો વિવાદિત નિર્ણ...

42 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીને દાખલ કરવા પડશે, ન માને તો આ અધિકા...

અમદાવાદ, 1 જૂન 2020 હાઈકોર્ટના હુકમઅનુસાર અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેડ ૪૨ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા માટેની પ્રક્રિયા મ્યુનિ . કોર્પોરશન વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરને દર્દીને દાખલ કરવાની સત્તા આપી છે. તેમ કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેકે જણાવ્યું હતું. દાખલ થવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હોય તો જે...

રૂપાણી ખેડૂત લક્ષી છે કે ખેડૂત ભક્ષી, જાણવા આ ખેડૂતનો વિડિયો જૂઓ

  https://youtu.be/YnXdxU3LCw0 ટેકાના ભાવે ચણાની ખરીદીમાં બદલાયેલા નિયમો પર ગુજરાતના ખેડૂત આગેવાન  કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયાએ ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકારને ખેડુત રક્ષક નહીં પણ ખેડૂત ભક્ષક છે એવો ગંભીર આરોપ આ વિડિયોમાં મૂકયો છે. ટેકાના ભાવે ચણા ખરીદીમાં નવો પરિપત્ર કરવાની શું જરૂર પડી....??? ખેડૂતોએ ત્રણ ...

મોદીના ગુજરાતમાં દેશ કરતા 20 ગણું વધુ વિદેશી રોકાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતે નાણાકીય વર્ષ 2019- 20 દરમિયાન રૂ. 4,2976 કરોડનું સીધું વિદેશી રોકાણ (FDI) મેળવ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન રૂ. 1918 કરોડના રોકાણ કરતા સાડા ત્રણ ગણા વધારે છે. અને ગુજરાતમાં FDI દેશના સરેરાશ FDI વૃદ્ધિ કરતા 20 ગણા વધારે છે. રાજ્યો દ્વારા પ્રાપ્ત FDI અંગે ભારત સરકારના ઉદ્યોગ અને આંતરરાષ્ટ્ર...

અમદાવાદ મ્યુ.કો.ના સફાઈ કર્મચારીઓને એપ્રિલ માસનો પૂરો પગાર મળ્યો નથી

https://www.youtube.com/watch?v=R4Fm7K6fGZY પ્રો. હેમંતકુમાર શાહ અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પૂરો પગાર ના મળ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ખમાસા ચાર રસ્તા પાસે રહેતા અને ચંડોળા તળાવની આસપાસના રસ્તાની સફાઈ કરતા એક સફાઈ કર્મચારી કેતન જાદવ જણાવે છે કે તેમના નરેશભાઈ નામના કોન્ટ્રેક્ટરે તેમને એપ્રિલ મહિનાનો પગાર ₹ ૫,૦...

ઉઘાડી લૂંટ રોકવા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટની કિંમત નક્કી કરવા ફરમાન

નવી દિલ્હી, 26 મે 2020 દેશ હાલમાં કોરોના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દરરોજ કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં, સરકાર વધુને વધુ લોકોની કોરોના પરીક્ષણ કરવા માંગે છે, જેથી આ રોગચાળાને સંપૂર્ણપણે પરાજિત કરી શકાય. કોરોનાની તપાસ માટે દેશમાં આરટી-પીસીઆરની કિંમત 4,500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જે હવે ઘટાડવામાં આવી રહી હ...

ગોલમાલ રૂપાણી : કોરોનાના મોત સરખા તો દિલ્હીમાં દર્દીઓ કેમ વધું ને ગુજર...

ગાંધીનગર, 26 મે 2020 ગુજરાતમાં કોરોના દર્દીઓના 14,056 માંથી 858 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે દિલ્હીમાં 14,053 દર્દીઓમાંથી 271 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. એટલે કે ગુજરાતમાં કોરોનાને કારણે સરેરાશ મૃત્યુ 6.10% છે, જ્યારે દિલ્હીમાં તે માત્ર 1.92% છે. ડtorsક્ટરો કહે છે કે ચેપ બંને રાજ્યોમાં સમાન હોવા છતાં, જાગરૂકતા, સારી આરોગ્ય સેવાઓ અને ઓક્સિજનની ઉપ...

હીજરતી મજૂરની કોરોના ટ્રેન ભાજપનું મહા કૌભાંડ

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે મજૂરોની રેલ્વે ટિકિટના કાળા બજાર કરતાં પકડીને તેમની સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાજપના એક કાર્યકર પણ છે. કોરોના ટ્રેન આ ભાજપના કાર્યકરો માટેનું મહા કૌભાંડ છે. જેમાં રાજકારણનો અને મતનો ઉપયોગ કરીને કુપનના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટ્રેનની ટિકિટોના કાળાબજાર કઈ રીતે થઈ રહ્યાં છે તે જાણો...