પોલીસ અધિકારી મીની જોસેફ સહિત અમદાવાદમાં 40 અધિકારીઓ કોરોનાગ્રસ્ત
અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે.
અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોન...
4500ની ફી નકકી કરી અને હોસ્પિટલે વસૂલી 10 લાખ
કોઈ પણ ટેસ્ટ કરાવવા જાઓ તો કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરી લૂંટફાટ શરૂ, લૂંટ કરવાનો ગુજરાતમાં આ અનોખો વિક્રમ છે
અમદાવાદ, 23 એપ્રિલ 2020
સરકારે નક્કી કરેલી રૂ.4500માં સારવાર આપવાના બદલે ખાનગી હોસ્પિટલો રૂ.10 લાખ વસૂલ કરીને વિજય રૂપાણીની સરકારને નબળી પાડી રહ્યાં છે. તંત્ર પર ભાજપ સરકારનો કોઈ કાબુ ન હોય તેમ હોસ્પિટલ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ને પ...
પાલઘરને ભાજપે કોમી બનાવી દીધું પણ સાધુને મારનારા કોણ નિકળ્યા ?
ગૃહમંત્રીએ ખુદ પાલઘર લિંચિંગ કેસમાં 101 ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી જાહેર કરી હતી. જેમાં હિંદુઓના નામ વધું છે. સુરત આવી રહેલાં સાધુઓને હિંદુઓના ગામના 200 લોકોએ માર માર્યો હતો. જેને કોમી હિંસા તરીકે ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યએ ટ્વીટ કર્યું હતું. ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે પણ દરમિયાનગીરી કરી હતી. ભાજપના ...
કોરોનાએ સરકારી સ્માર્ટ પ્રોજેક્ટ્સને મુર્ખ સાબિત કરી દીધા
દિલીપ પટેલ
અમદાવાદ, 23 એપ્રિલ 2020
ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે.
આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવ...
પાણીની બોટલ કરતાં પેટ્રોલ સસ્તું છે, 24 રૂપિયા લીટર પેટ્રોલ આપો –...
અમદાવાદ, 21 એપ્રિલ 2020
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના પ્રતિ બેરલના ભાવ ગગડીને ૧ ડોલર કરતા નીચે ગયા છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ- ડિઝલના ભાવ ઘટાડી લોકોને રાહત આપવામાં આવે એવી માંગણી ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ગગડતાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં સામાન્ય પ્રજાને રાહત આપવાની માંગણી સાથે ગુજર...
સુરતમાં મજૂરોએ બે વખત સરકાર સામે બળવો કેમ કર્યો ? આ રહ્યું રહસ્ય
27 લાખ મજૂરોની વેદના ગુજરાત વડી અદાલતમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂ કરવામાં આવી
અમદાવાદ, 20 એપ્રિલ 2020
દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠ...
3 કોર્પોરેશન અને જિલ્લામાં 3500 કોરોનાની તપાસના બાકી
અમદાવાદ, 20 એપ્રિલ 2020
બુલેટિનમાં સંખ્યા, રાજ્યમાં કોઈ નમૂનાઓ બાકી નથી. જો કે, ફક્ત ત્રણ મહાનગરપાલિકાઓ અને ત્રણ જિલ્લાના ડેટા દર્શાવે છે કે પરીક્ષણ માટે મોકલેલા કુલ 3500 નમૂનાઓ હજુ પણ પરિણામોની રાહ જોઈ રહ્યા છે.
ઉદાહરણ તરીકે, શુક્રવારે સવારે, COVID-19 બુલેટિનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,812 નમૂનાઓ એકત્રિત થયા છે, જેમાં 20,79...
3000ની ક્ષમતા સામે માત્ર 300 કોરોના ટેસ્ટ રૂપાણી સરકાર કેમ કરી રહી છે ...
અમદાવાદ, 20 એપ્રિલ, 2020
આઇસીએમઆર ડેટા જણાવે છે કે રાજ્યની 10 પ્રયોગશાળાઓમાંથી પ્રત્યેકની 300-200 નમૂનાઓની દૈનિક પરીક્ષણ ક્ષમતા છે. 3000 પરીક્ષણો થવું જોઈએ પરંતુ ફક્ત 300-400 જ થઈ રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર આમ કેમ કરી રહી છે? મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાને છુપાવવા માગે છે?
હકીકતો છૂપાવવા માટેનો ભાજપ સરકારનો આ અનોખો એક વિક્રામ માનવામાં આવ...
Video રૂપાણી જેવા પોપાભાઈનું રાજ, અંગુઠા છાપની પોલ ખોલતો વિડિયો
ભાજપ સરકારની ફરી એક ધોર બેદરકારી... !!
https://youtu.be/gFw2agaDLL4
રાત્રીનાં લગભગ 9:30 કલાકે આ સમયે લગભગ 25 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેમને એડમીટ નથી કરી રહ્યા.. આવા કપરા સમયે ભાજપ સરકારની આવી ઘોર બેદરકારીનું પરિણામ ખૂબ ભયંકર આવશે તો તેની જવાબદારી કોણ લેશે ?
થોડા સમય પહેલા જ સિવિલમાં એક બિલ્ડીંગ બનાવીને રૂમોની સં...
કોરોનાની કોને સહાય આપી તે વડાપ્રધાન ક્યારેય જાહેર નહીં કરે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
આ નવા ફંડમાં રૂ.10,000 કરોડ રકમ જણા થશે એવો અંદાજ છે. બધી સત્તાઓ વડા પ્રધાન પાસે નથી એમ કહેવાય છે પણ તેમની પાસે ફંડના ઉપયોગની મંજૂરીની આખરી સત્તાઓ તો છે જ . આ ફંડને 13 નિષ્ણાતોની સલાહકાર સમિતિ જાહેર આરોગ્યના સંદર્ભમાં હાલ સહાય કરશે...
વડી અદાલતે કહ્યું આ ફંડ ખાનગી છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.
નરેન્દ્ર મોદીની વડા પ્રધાનની ઓફિસ પાસે આ ફંડ વિષે માહિતી માંગવામાં આવી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે ફંડમાં આવેલા દાનની માહિતી જાહેર કરવાનું જાહેર હિતમાં નથી અને તેમાં ‘ દાતાઓની ગુપ્તતાનો ભંગ થાય છે . તેની સામે અપીલ થતાં કેન્દ્ર...
મનમોહન સીંગ અને નરેન્દ્ર મોદીએ વિગતો આપવાનો ઈન્કાર કેમ કર્યો ?
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.
‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ' એક ટ્રસ્ટ છે , તે સરકારી ફંડ છે જ નહિ અને સાથે સાથે તે નોંધાયેલું ટ્રસ્ટ પણ નથી. એટલે તેમાં વડા પ્રધાનને તે ફંડ વાપરવાની અમાપ સત્તા મળે છે અને વડા પ્રધાન આ ફંડ વિષે કોઈને પણ જવાબ આપવા બંધાયેલા છે જ નહ...
વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપનારાની તમામ વિગતો જાહેર કરાતી નથી
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
1985માં આ વડાપ્રધાન રાહત ફંડની સંચાલન સમિતિએ વડા પ્રધાનને તેનું સંપૂર્ણ સંચાલન સોંપી દીધું હતું અને તેમને ફંડના સચિવ નીમવાની પણ સત્તા આપી દેવામાં આવી હતી . જ્યારે આ ફંડની રચના કરવામાં આવી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખને તેની સંચાલન...
દાતાઓની રકમ મનફાવે તેમ વાપરવામાં આવી શકે છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
નવું ફંડ રચીને મોદી કંઈ દૂધે ધોયેલા સાબિત નથી થતા . કારણ કે માહિતી અધિકાર ધારા હેઠળ પણ જેમ જૂના ફંડની માહિતી મળતી નહોતી તેમ નવા ફંડ વિષે પણ માહિતી નહિ જ મળે . મોદીએ જો તેઓ પારદર્શક હોત તે તો વડાપ્રધાનને રાષ્ટ્રીય રાહત ફંડ ' ને પારદ...
10 હજાર કરોડના ફંડ માટે રાષ્ટ્રપતિએ કેમ હુકમ ન કર્યો
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
એનો અર્થ એ જ છે કે પીએમ કેર્સ ફંડ એટલા માટે રચવામાં આવ્યું કે જેથી તેમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિ ના હોય , કોઈ ખાનગી ટ્રસ્ટના પ્રતિનિધિ ના હોય અને કોંગ્રેસના પ્રમુખ પણ તેમાં ના હોય . કોઈ પણ રાજકીય પક્ષના પ્રમુખ પીએમ કેર્સ ફંડમાં ના જ...
ગુજરાતી
English