માર્ગ બનાવવા જેટલું ખર્ચ ફૂટપાથનું, એક કિલોમીટરનું ખર્ચ રૂ.52 લાખ
અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે. અમદાવાદ, 5 માર્ચ 2020 315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ઠેકા આપવામાં આવશે. એક કિલોમીટરનું રૂ. 52,38,095 લાખ ખર્ચ થશે. જે રોડ જેટલું ખર્ચ થવા જાય છે. ચૂંટણી આવતી હોવાથી સ્થાનિક કોર્પોરેટરોને તેમાંથી ઊંચું ચૂંટણી ફંડ મળી રહેતાં તેઓ પોતાના પ્રચારનું અને ઉથલપાથલનુ...
ભરૂચમાં 25 એપાર્ટમેન્ટના 500 જર્જરીત મકાન તોડી પાડવા નોટિસ
ભરૂચ, 5 માર્ચ 2020 નર્મદા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં તેમજ એપાર્ટમેન્ટના સ્લેબના પોપડા પડવાની ઘટના ના પગલે પાલિકાએ નોટિસ આપી હતી. ભરૂચ કોર્ટ સંકુલની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ જેટલા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ઈમારતોને તોડી પાડવા અથવા મરામત કરવા માટે ૫૦૦ થી વધુ ઘર-પરિવારને નોટિસ આપી છે. જર્જરિત ઇમારત...
અમદાવાદમાં 2 હજાર સોનીઓ 20 ટકા રકમ જમા ન કરે તો દુકાન બંધ કરાશે
જ્વેલર ર૦ ટકા જમા ન કરાવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાનું શરૂ કર્યુ અમદાવાદ, 5 માર્ચ 2020 આવકવેરા વિભાગે નોટબંધીના વર્ષની સ્ક્રુટીની કરીને શહેરના ર હજાર જ્વેલર્સને એસેસમેન્ટની નોટીસો આપી સ્ક્રુટીનીની રકમના ર૦ ટકા રકમ ભરી દેવા તાકીદ કરી છે. આ ઉપરાંત આવકવેરા અધિકારીઓ વસુલાત માટે સ્થળ મુલાકાત પણ લઈ રહ્યા છે. પ્રિન્સીપાલ કમિશ્નર ઈન્કમ ટેક્ષે યોગ્...
5 ટકા જંતુનાશક દવાઓમાં ભેળસેળ પકડાઈ
ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો ખેડા,પંચમહાલ, સુરત અને ડાંગ જિલ્લામાં જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરાયા : ૩૭ નમૂના બિન પ્રમાણિત છેલ્લા બે વર્ષદરમિયાન ખેડામાં ૩૬૭, પંચમહાલમાં ૧૧૦, સુરતમાં ૨૨૧ તેમજ ડાંગ જિલ્લામાં ૨૬ એમ જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરવામાં આવ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં ૨૫, પંચમહાલમાં ૦૩, સુરતમાં ૦...
ઇલેક્ટ્રોપેથી, ઇલેક્ટ્રો-હોમિયોપેથી ગેરકાયદે, બાકીની 120 સારવાર ક્યારે...
નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે...
વડાપ્રધાન અને રાજનેતાઓના ભ્રષ્ટાચારની તપાસની વિગતો જાહેર ન કરવા લોકપાલ...
આખી બેંચ પીએમ સામેની ફરિયાદની સુનાવણી કરશે, જો અરજી નામંજૂર કરવામાં આવે તો સરકાર કોઈ સ્પષ્ટતા કરશે નહીં દેશના પ્રથમ લોકપાલની નિમણૂકના 11 મહિના પછી કેન્દ્ર સરકારે લોકપાલ નિયમોની સૂચના આપી છે. લોકપાલ નિયમો જણાવે છે કે જો કોઈ હાજર વડા પ્રધાન અથવા પૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તો આખો બેંચ નિર્ણય લેશે કે કેસ નોંધાયાની સાથે જ આ મામલામાં ...
રંગીલા ભાજપની પ્રસિદ્ધી માટે રૂ.94 કરોડનો ખોટો ખર્ચ, બિજલ પટેલ જવાબદાર...
પાંચ વર્ષ પ્રસિધ્ધીમાં રહેવા માટે મ્યુનિ. શાસકોએ રૂ.૧રપ કરોડનો ખર્ચ કર્યો!! ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો –પબ્લિસીટી વિભાગે ખર્ચ પુરાવા રજુ કરવા જરૂરી અમદાવાદ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં મોટો હિસ્સો ભાજપના નેતાઓના પ્રચારમાં માટે ખર્ચ થઈ રહ્યો છે. જંગી ખર્ચ...
કોલંબીયાની વેપારી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનોના 4100 ડોલર અમદાવાદમાં...
કોલંબીયા દેશમાંથી આવેલી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે.બોગોટા, કોલંબીયા)ના ૪૧૦૦ ડોલરની ચોરી થતાં મહિલાને શહેરનો કડવો અનુભવ થયો છે. આ ઘટના અંગે મહિલાનાં સ્થાનિક મિત્રએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ફરહાનભાઈ મીઠીબોરવાળા શાહઆલમ ખાતે રહે છે. વર્ષાે અગાઉ તે કોલંબીયા ખાતે ગયા હતા. જ્યાં તેમની મિત્રતા ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે...
અનિલ બકેરીની યુનિવર્સિટી પ્લાઝામાં ગેરકાયદે બનાવેલી 43 દુકાનો સીલ કરી...
પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા હતા અમદાવાદ, 4 માર્ચ 2020 શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પાર્ગકિંગના દબાણો હટાવાયા છે. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી સીલ ખોલવામાં આવ્યા હતા. દેવાદિ હોટલ અને શ...
ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી
શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. ગાંધીનગર, 4 માર્ચ 2020
2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...
આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?
ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના બજેટની હોળી કરી હતી. આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર ...
VIDEO કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે રૂપાણીના છોતરા ઉડાવી દીધા
https://youtu.be/WNO4_FmBDho વિરજી ઠુંમરે ભાજપની રૂપાણી સરકારમાં ચાલતી અરાજકતાની વિગતો ગુજરાત વિધાનસભામાં રજૂઆતો કરી હતી તેનો વિડિયો
બંગાળની પ્રખ્યાત અભિનેત્રીનું રાજીનામું – કપિલ મિશ્રા, અનુરાગ જે...
મોદી મૂંઝવણમાં ફસાયા - દિલ્હીના રમખાણો બાદ રાજીનામું આપનારી અભિનેત્રીએ કહ્યું દિલ્હીની હિંસાના વિરોધમાં ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપનારા બંગાળી અભિનેતા સુભદ્રા મુખર્જીએ કહ્યું છે કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર જેવા નેતાઓવાળી પાર્ટીમાં તે રહી શકશે નહીં. સુભદ્રા મુખર્જીએ જણાવ્યું હતું કે તેઓ ઉચ્ચ આશાઓ અને આશાવાદ સાથે 2013 માં ભાજપમાં જોડાયા...
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર સામે ગુનો દાખલ કરાશે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેસ દાખલ કરવા માટે, સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને સુપ્રીમ કોર્ટનો આંચકો મળ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને નિર્દેશ આપ્યો છે કે નાગપુરની અદાલતમાં કેસ 2014ની ચૂંટણીના સોગંદનામામાં ગુનાહિત કેસથી સંબંધિત માહિતી છુપાવવા માટે ચલાવો. કોર્ટે ...
કાળા તેલનો કાળો કારોબાર – વારંવાર ઊકાળવાથી ફ્રી રેડિકલ્સ બનીને એ...
ગાંધીનગર 3 માર્ચ 2020 સૌથી પહેલા તો વારંવાર ઉપયોગમાં લેવામાં આવેલા તેલનો ઉપયોગ ફરી કરવામાં આવે તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે. બચેલાં તેલમાં ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે, જે આગળ જઈને ગંભીર બીમારીઓનું કારણ બને છે. ઉપરાંત વારંવાર તેલ ગરમ કરવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ખતમ થઈ જાય છે. જેના કારણે તેમાં કેન્સર પેદા કરનાર તત...

English