Sunday, February 22, 2026

અમદાવાદના મેયર બિજલ પટેલનું ભોજન બીલ રૂ.10 લાખ, ખાવામાં કૌભાંડ

અમદાવાદ ભાજપના નેતાઓ કેટરીગ કોન્ટ્રાક્ટ કબજે કરી લઈને કમાણી કરી રહ્યાં છે. પહેલા પાયાના કાર્યકરોને કમાણી થાય એનું ધ્યાન રાખવામાં આવતુ હતુ. હવે છેલ્લા બે વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા - મનપાના  ભાજપના નેતાઓ પોતાના ઘરમાં જ કમાણી કરી રહ્યાં છે. એક પ્લોટદીઠ રૂ.૯૦૦ અને હાઈ-ટી માટે રૂ.૩પ૦ લેખે ચુકવવામાં આવી રહ્યા છે. સાત વર્ષ પહેલાં  ‘ગોવર્ધન કેટરર્સ’ન...

એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ કરતી નબળી રૂપાણી સરકાર

ઓક્ટો., 2018થી ડિસે., 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગુજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બ...

વોડાફોન બંધ થવાની તૈયારી, મોદીની જીતમાં ભારતની હાર

વોડાફોન આઈડિયાએ કામ બંધ કરી દીધું છે, બેંકો, રોજગાર સહિતના અર્થતંત્ર પર અનેક સંકટ આવશે, સરકાર આ રીતે જીતીને પણ હારી શકે છે. ભાજપ સરકાર રિલાયંસને પહેલેથી તરફેણ કરતી આવી છે. તેથી વોડાફોન કંપની બંધ થાય એવું નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યાં છે અને તે પ્રમાણે પગલાં પણ ભરીને રિલાયંસને ફાયદો કરાવી રહ્યાં છે જો તેમ થશે તો મોદીની જીતમાં ભારતની હાર હશે. કંપની બ...

લોકો પાસે ખર્ચના પૈસા ન રહેતાં, 40 વર્ષમાં પ્રથમ વખત ગ્રાહક ખર્ચ જાહેર...

છેલ્લા 4 દાયકામાં પ્રથમ વખત દેશમાં ગ્રાહક ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે. લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રીય આંકડા કચેરીના અહેવાલમાં આ વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના તત્કાલીન અધ્યક્ષ બિમલકુમાર રોયે આ અહેવાલ પ્રકાશિત કરવાનું કહ્યું હતું. જો કે હવે સંસ્થાએ રિપોર્ટ જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ જાહેર નહીં કરવાના પ્રશ્ને રોયે કહ્...

ગુજરાતની રાજકીય મહિલાઓ સાથે સોશિયલ મિડિયામાં દુર્વ્યવહાર વધું

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા અધ્યયનમાં, “ટ્રોલ પેટ્રોલ ઈન્ડિયા: એક્સપોઝિંગ ઓનલાઇન એબ્યુઝનો સામનો મહિલાઓનો રાજકારણીઓ દ્વારા કરવામાં આવે છે”, એવું જાણવા મળ્યું છે કે ભારતના મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ દર સાતમાંથી એક અથવા 13.8% ટ્વીટ્સ 'સમસ્યારૂપ' અથવા 'અપમાનજનક' હતો. ભારતની 95 મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ કરતી 1,14,716 થી વધુ ટ્વીટ્સના ડેટાબેઝના આધારે, અભ્યાસ...

કેજરીવાલ સરકાર ધનવાન ગુનાખોરોની ટોળકી, હવે પ્રમાણિકતાનો ઢોલ નહીં પીટી ...

કેજરીવાલ સરકાર ગુનાખોર અને સંપત્તિ વધારનારી સરકાર બની, કેટલી સંપત્તિ વધી દિલ્હી 17 ફેબ્રુઆરી 2020 દેશમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં હોવાની જાહેરાતો કરતાં અરવિંદ કેજરીવાલ પોતાની આસપાસ ગુનાખોર પ્રધાનોની વચ્ચે ઘેરાઈ ગયા છે. તેઓ હવે સ્વચ્છ હોવાનો દાવો નહીં કરી શકે. 2015માં તેઓની સરકારમાં 43 ટકા પ્રધાનો સામે ગુના હતા જે 2020માં 57 ટકા પ્રધાનો ગુનાના આ...

ટ્રમ્પના અમેરીકાને ગુજરાતની ડેરીઓ ખતમ કરવા છૂટ અપાશે

મોદી સરકાર ડેરી અને મરઘા ઉદ્યોગમાં યુ.એસ.ને છૂટ આપી શકે છે, 8 કરોડ લોકોની આજીવિકા માટે જોખમ હોવાના ભયથી પશુપાલકો ભયમાં છે. ગુજરાતની ડેરી ઉદ્યોગને ટ્રેમ્પ ગંભીર ફટકો મારી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવનાર છે. અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત વખતે બંને દેશો વચ્ચેના વેપાર અંગે કેટલાક કરાર થઈ શકે છે. જોકે યુ.એસ.ના...

ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે

કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે. જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...

અમદાવાદમાં પીવાનું પાણી કચરા પેટીમાં ભરી લઈ જવાયું, ટ્રમ્પ જૂએ તો ?

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા કચરા નિકાલ માટે ઉપયોગમાં લેવામાં આવતી ગાડીમાં પાણીની બોટલ લઈ જવામાં આવે છે. મ્યુનિ. ભવનના મુખ્ય કાર્યાલય ખાતે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા અને અગ્રણી કાર્યકર સાહેજાદ યુસુફ સૈયદે આ ગાડી પકડી હતી. તેમને કરેલી પૂછપરછ દરમ્યાન ડ્રાઇવરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ ભવનમાં અધિકારીઓની...

અંગુઠા છાપ ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીનું ઈ મેઈલ આઈડી નથી !

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું કોઈ સત્તાવાર ઇમેઇલ માટે સરનામું નથી અથવા તેમને મળનારા લોકોના રેકોર્ડ રાખવામાં આવ્યા નથી. ઉપરોક્ત માહિતી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થઈ છે. રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને ગુજરાતના મુખ્ય પ્રધાનનું સત્તાવાર ઇમેઇલ સરનામું બનાવવા અને ગુજરાત સરકારની વેબસાઇટ પર પ્રકાશિત કરવા અને મુ...

અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...

ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે. આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ દેવાળું ફૂંકશે ?

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ સહિત ટેલિકોમ ઓપરેટરો દ્વારા એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને દૂરસંચાર વિભાગ (ડોટ)ને ૧.૪૭ લાખ કરોડ ૭મી માર્ચ 2020 સુધીમાંચુકવણી કરવાના તેના આદેશને નહીં પાળવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી કેમ હાથ ધરવી જાઇએ નહીં તે સંદર્ભમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો....

ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો

ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2020 અમેરિકાના પ્રમુખ ગુજરાતની ગરીબી ન જોઈ જાય તે માટે અમદાવાદમાં ટ્રમ્પના માર્ગ પર જ્યાં ઝૂંપડા છે ત્યાં 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. ભાજપ ગરીબી તો દૂર ન કરી શક્યો પણ ગરીબી ન દેખાય તે માટે દિવાલ બનાવી રહ્યો છે. અમદાવાદ હવાઈ મથક પાસે ઈન્દિરાબ્રિજની સરણ...

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...

10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ

રૂપાણી, પટેલ, મોદીની સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં 10,000 જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆતો છતાં આ કૌભાંડમાં અમિત શાહે કોઈ તપાસ ...