ચિરીપાલના વિવાદો વાંચો, નંદન જીન્સ ફેક્ટરીમાં આગમાં 7ના મોતનું કારણે શ...
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ ગયા છે. કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આ...
એર ઈન્ડિયાને દેવાદાર બનાવતાં રાજકારણીઓના રૂ.822 કરોડ બાકી
સરકાર એર ઈન્ડિયાને વેચી રહી છે ત્યારે તેની આર્થિક કટોકટી માટે દેશના રાજનેતાઓ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ.૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકારમાં મેળવાયું છે. કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧...
200 ખાનગી વોલ્લવો બસોમાં 800 કર્મચારી માટે મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ
મજુર કાયદાનો ભંગ કરીને એસ.ટી.નીગમમા ચલાવવામાં આવતી ખાંનગી કંપની કોન્ડુસ્ક લી. અને બીજી 10 કંપની 200 વોલ્વો બસોમાં 500થી 800નો સ્ટાફ હોવાા છતાં મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ કરે છે. એસ.ટી.નીગમની બસોમાં ડ્રાયવરો ખાંનગી વાહન માલીકોના હોઇ તેમને મજાુર કાયદાનો ભંગ કરીને શોષણ કરીને કાયદા મુજબના લાભો આ૫વામાં આવતા નથી. એસ.ટી.નીગમ મુખ્ય માલીક હોવા છતા તેવા ...
મોદીએ ગુજરાતમાં બચાવ્યા તો અદાણીને ઓસ્ટ્રેલિયામાં દંડ
ઓસ્ટ્રેલીયામાં ખોટી વિગતો આપવા બદલ થયેલ દંડ ભરશે અદાણી ગ્રુપ ગુજરાતમાં અદાણીને રૂ.200 કરોડનો દંડ 2013માં થયો તે મોદી મિત્રના કારણે ભર્યો નથી. પણ ઓસ્ટ્રેલિયા થોડું મોદીનું ભારત છે ? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં દંડ ભરરવો પડશે. ક્વીન્સલેન્ડ સરકારને જમીન ક્લિયરિંગ અંગે ખોટી અથવા ભ્રામક જાણકારી આપવા બદલ ભારતીય માઈનિંગ કંપની અદાણી પર 20,000 ડોલરનો દં...
દિલ્હીમાં EVMની હેરાફેરીમાં ગોલમાલ થશે – આપ
'આપ' ના સાંસદે ઇવીએમ સખ્તાઇ અંગે શંકા વ્યક્ત કરી, વીડિયો શેર કર્યો અને ચૂંટણી પંચની નોંધ લેવા વિનંતી કરી
તેમણે વીડિયો બહાર પાડ્યો છે અને લખ્યું છે કે "ચૂંટણી પંચ આ ઘટનાની ક્યાં નોંધ લે છે, જ્યાં ઇવીએમ શરૂ કરવામાં આવી રહ્યું છે, તેની આસપાસ કોઈ કેન્દ્ર નથી". શનિવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. એક્ઝિટ પોલ મુજબ, આમ...
મોદી ગાળ પ્રુફ છે કે ગાળો આપે છે ? વાંચો
શું નરેન્દ્ર મોદી ખરેખર "ગાળ પ્રુફ" છે? તેના શબ્દો પરથી તો નથી લાગતું સંસદની બહાર પણ વડા પ્રધાનના નેતાઓથી પણ ભાષાનું ગૌરવ તૂટી ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 ફેબ્રુઆરી 2020એ લોકસભામાં કહ્યું હતું કે 20 વર્ષ સુધી સાંભળ્યા પછી તેઓ "અપમાનજનક-ગાળ પ્રુફ " થઈ ગયા છે. આ જ ક્રમમાં, તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે ટ્યુબલાઇટ કહ્યું હતું....
ચીટફંડની કંપનીએ સલમાન ખાનની દબંગ ફિલ્મમાં નાણા રોક્યા હોવાનું બહાર આવ્...
તાપી, 4 ફેબ્રુઆરી 2029 ગુજરાતના તાપી જીલ્લામાં ચિટફંડ કૌભાંડમાં અરબાઝ ખાન અને સલમાન ખાન ઊપર કાયદેસર કાર્યવાહી કરવા નક્કી કર્યું છે. તેમની સામે FIR દાખલ કરાશે. ખાન પરિવારના મેનેજરે ચીટ ફંડ સામે આંદોલન કરી રહેલા સામાજીક આગેવાન રોમેલ સુતરિયાને કાયદેસર કાર્યવાહીમાં સહયોગ કરવાની ખાતરી આપી છે. ઘણાં લાંબા સમયથી એક આવાજ-એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુ...
ભાજપની રૂપાણી સરકારનું 7મું ભરતી કૌભાંડ જાહેર કરતાં પત્રકાર હરી દેસાઈ
અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2020 જાણીતા પત્રકાર હરી દેસાઈએ વિજય રૂપાણીની સરકારનું કૌભાડ FACEBOOK પર પુરાવા સાથે જાહેર કર્યું છે. ગુજરાત સરકારની સ્વાયત્ત સંશોધન સંસ્થા "મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ"માં વર્ષ ૨૦૧૫ના અંતમાં અધ્યાપકોની ભરતીમાં વર્તમાન મુખ્યમંત્રી અને એ વેળાના શ્રમ મંત્રી શ્રી વિજય રૂપાણીને અંધારામાં રાખીને આચરવામાં આવેલી ગેરરીતિ હવે દસ્...
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચાર
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. વારંવાર ગાબડાં પડવાથી પંથકના ખેડુતો માટે પડતાં પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે રાછેણાં ડીસ્ટ્રી કેનાલમાં ર૦ ફુટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ. કેનાલ તુટતાં પાણી ખેતરોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડુતોને મોટુ નુકશાન થયુ છે. બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ ...
એસટીની કોન્ડુસ્કર ટ્રાવેલ્સની વોલ્વો બસમાં જોખમી મુસાફરી છતાં કોઈ પગલા...
સામાન્ય એસ ટીની બસમાં મુસાફરી કરવી સલામત નથી. પણ હવે એસટીએ ઊંચા ભાડેથી લીધેલી ખાનગી વોલ્વો બસ પણ સલામત નથી. ડ્રાઈવરનો મેન ફ્રંટ વિન્ડોસ્ક્રીન ગ્લાસ લેમીનેટેડ હોવા જોઈએ, તેના બદલે ટફન ગ્લાસથી જોખમ ભરી મુસાફરી ખાનગી કંપનીઓ બસ ચલાવતી હોવાનું ગંભીર ગેરરિતી તપાસમાં બહાર આવી છે. આવી કોન્ડુસ્કર ટ્રાવેલ્સની 21 બસમાં ખમી જણાઈ આવી હતી. 4 ફેબ્રુઆરી 2020ના ...
ભાજપના ભ્રષ્ટ નેતાઓ ગુજરાતની દૂધની ડેરીઓ ખતમ કરી રહ્યાં છે
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2020
દૂધ ઉત્પાદન કરવાના વાર્ષિક વધારો કરવામાં ગુજરાત 8માં નંબર પર આવીને ઊભું છે. ભારતમાં 15 મહત્વના રાજ્યો છે કે જે દૂધ પેદા કરવામાં આગળ છે. 15માંથી 8મું સ્થાન ગુજરાતનું છે, ગુજરાત પહેલા કર્ણાટક અને તમિલનાડુ આગળ છે. એમ હમણાં જ જાહેર થયેલા પશુ વસતી ગણતરીના અહેવાલ સાથે વિગતો જાહેર કરી છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. કારણ કે...
70 કિલો સોનું પકડાયું, 4 હજાર કિલો સોનાની દાણચોરી ?
કસ્ટમ્સે 70 કિલો સોનું જપ્ત કર્યું છે 4 ફેબ્રુઆરી, 2020 અમદાવાદ, સોનાની દાણચોરીના કેસમાં કિંગપીનને અન્ય 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોફેપોસા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાંથી 70 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જ્યારે મુસાફરોની વધુ સારી તકેદારી માટે...
રશિયાએ અમેરીકાના ઉપગ્રહની જાસૂસી કરી રહ્યું છે
સ્પેસ ટ્રેકર એજન્સીના અહેવાલ પ્રમાણે રશિયાના સેટેલાઇટ દ્વારા પૃથ્વીની ઉપર અવકાશમાં ફરી રહેલા અમેરિકાના સ્પાઇ સેટેલાઇટ (જાસુસી ઉપગ્રહ)નો પીછો કરી જાન્યુઆરી મહીના દરમિયાન રશિયન સેટેલાઇટે અમેરિકન સેટેલાઇટની નજીક જઈને તેની જાસુસી કરવા પ્રયત્ન કર્યો હતો. રશિયન સેટેલાઇટે સંપૂર્ણ જાન્યુઆરી મહીના દરમિયાન આ પ્રકારની ગતિવિિધઓ કરી હતી અને કેમેરા વડે ફોટો લેવ...
પહેલા ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હવે દુકાનો તોડે છે, અમદાવાદમાં
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વકરતા અમપાએ બિલ્ડરો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. શોપીંગ સેન્ટરોમાં ભોંયરાની અંદર બતાવેલા પાર્કિગમાં ગેરકાયદેસર રીતે દુકાનો ચણી લીધા બાદ તેનું વેચાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ભોંયરાની તમામ દુકાનો તોડી નાંખવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. આવુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહી આવે તો સમગ્ર બીલ્ડીંગની બીયુ...
અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા
અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે. અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો ...

English