Friday, August 7, 2026

નિર્ભયા ગેંગરેપ કરનાર પર જેલમાં સૃષ્ટિ વિરુદ્ધનો બળાત્કાર

નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશે સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી દરમિયાન જેલ માટે શરમજનક વાત જાહેર કરી હતી.  તિહાડ જેલમાં તેને પરાણે સેક્સ કરાવવામાં આવ્યું હતું. તે પણ કહ્યું કે, આ કેસના અન્ય દોષિત સાથે જ મુકેશે તેના ભાઈ રામસિંહે જેલમાં આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આમ જેલમાં પણ પરૂષ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તરીકે બળાત્કાર કરવા...

મોંઘવારીનો માર રેલવેને પડ્યો, 400 કરોડની આવક ઘટી

ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં વધુ રૂ.400 કરોડનો ઘટાડો નોંધાયો હતો. મોદી સરકારે ઊભી કરેલી મોંઘવારી અને મોંઘી મુસાફરીના કારણે લોકોએ પ્રવાસ કરવાનું ટાળ્યું છે. ખરેખર તો રેલની આવક રૂ.1000 કરોડ વધવી જોઈતી હતી. તે વધવાના બદલે ઘટી છે. અગાઉ રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં ચાલુ નાણાકીય વર્ષના પ્...

મોદી વડાપ્રધાન બનતા પછી સહકારી બેંકોમાં પણ 972 કૌભાંડો થયા

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા જાહેર કરાયું છે કે, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને 5 વર્ષોમાં 2014-15થી 2-18-19માં છેતરપિંડી દ્વારા રૂ.220 કરોડ નુક્સાન થયું છે. ઠગાઈના 972 બનાવો બન્યા છે. દેશભરમાં 1544 સહકારી બેંકોમાં 31 માર્ચ 2019 સુધી કુલ રૂ.4.84 લાખ કરોડ જમા હતા. જેમાં સૌથી વધુ 3 લાખ કરોડ રુપિયા મહારાષ્ટ્રની 496 બેંકોમાં જ જમા છે. ગુજરાતની 219...

ગરીબોના અનાજમાં ખતરનાર જીપ્સમ ભેળી રહ્યું છે

ભરૂચના રેલવે ગોદી ઉપર જીપ્સમ પાવડર અનાજમાં ભળી ગયો છે. જીપ્સમ પાવડર ઉડતો હોવાના કારણે લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જીપીસીબી એ માત્ર સ્થળ નિરીક્ષણ કરી નોટિસ ફટકારી સંતોષ માની રહી છે. જીપ્સમ પાવડરની બાજુમાં સરકારી અનાજનો જથ્થો પડેલો છે. જીપ્સમ પાવડર અનાજના જથ્થા સાથે ભેળસેળ થવાના કારણે તે અનાજ ગરીબ લોકોને સસ્તા અનેજની દુકાનેથી આપવામા આવ...

ક્યૂબ અને થ્રેડની શોધથી બટાટાના શાક અને નાસ્તામાં ક્રાંતિ આવી રહી છે

ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 જાન્યુઆરી 2020થી શરૂં થયું છે. જેમાં જે રીતે વેફર બનાવવાની ટેકનિક બાદ બટાટાને સૂકા હાથવગા નાસ્તા કરીને ગુજરાતમાં ગાંઠીયા પછી માન્યતા મળી છે તે રીતે બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરેલી નવી પદ્ધતિ ઘર અને રેસ્ટોરામાં શાક બનાવવામાં ક્રાંતિ લાવી દેશે. બટાટાની ક્યૂબ અને થ્રેડની શોધથી ભોજનમાં નવી ક્રાંતિ આવશે. બટાટા...

ઉર્વશી રાદડિયાનું ફેસબુક હેક કરી ફોટો મૂકી દેવાયા 

અમદાવાદ 27 જાન્યુઆરી 2020 ઉર્વશી રાદડિયાનું ફેસબુક હેક કરી ફોટો મૂકી દેવાયા. સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હેક કોણે કર્યું છે તે હવે શોધી કાઢવામાં આવશે. ઉર્વશી રાદડિયાનો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે.ઉર્વશી રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે. તેમણે 6 વર્ષની ઉંમરે...

સુરતના ફરાર પ્રેમી વેવાણ હાજર થયા, પણ પતિએ ઈન્કાર કર્યો, બીજા કાકીસાસુ...

સુરતનાં દિકરા-દીકરીના સગપણમાં મળેલા વેવાઇ અને વેવાણ ભાગી ગયા બાદ પ્રેમનો ઉભરો શાંત થતાં વેવાણ પરત આવી ગયા છે. ત્યાં બીજો એક આંચકારૂપ કિસ્સો નોંધાયો છે. નવસારીમાં વેવાણ હાજર થઈ ગયાં બાદ પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન પોલીસ સ્ટેશનમાં આપ્યું હતું. પણ હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે, વેવાણનાં પતિએ પોતાની પત્નીનો ત્યગ કરી દીધો છે. તેમનો સ્વિકારવાનો ઇન્કાર ...

પાણીમાં ઝેર પીવો તો પણ સરકારને ચિંતા નથી

1997માં ભાજપના શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે રૂ.4700 કરોડના ખર્ચે 135 શહેરો, 8225 ગામની 3.5 કરોડ પ્રજાને પીવાના પાણી આપવાની પાઈપલાઈન યોજના બનાવી હતી. જેમાં રોજનું 2921 મીલીયન લીટર પાણી આપવાની વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 90 શહેર, 4877 ગામ હતા. કચ્છના 10 શહેર અને 948 ગામ હતા. અમદાવાદ જીલ્લાના 12 શહેર અને 377 ગામો હતા. મહેસાણાના 13 શહે...

ખાનગી બેંકનો નફો 4 હજાર કરોડ, મોદીની બેંકની ખોટ 1500 કરોડ

દેશની સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં નફો ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં રૂ. 4146 કરોડ રહ્યો છે,જે ગત વર્ષના સમાન સમયગાળાના 1605 કરોડ કરતા 158% વધુ છે. ટેક્સમાં ઘટાડાની સાથે અન્ય આવક, રિકવરી અને વ્યાજની આવક વધતા નફો વધ્યો છે. બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત, નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(NII) 24% વધીને 8545 કરોડ થઈ છે. ...

ગુજરાતમાંથી કોઈને પદ્મવિભૂષણ ન અપાયો

પદ્મ એવોર્ડ્સ - દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકી એક, પદ્મવિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ andાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સિવિલ સર્વિસ, વગેરે વિવિધ પ્રવૃત્તિઓ / ક્ષેત્રોમાં એવોર્ડ આપવામાં આવે છે. 'પદ્મવિભૂષણ' અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા મા...

40 ટકા બાળાઓ શાળાએ જતી નથી, 5 હજાર શાળા બંધ થતાં અભણ ગુજરાત બનશે

શિક્ષણ અધિકાર આંદોલનને મજબૂત કરવા અમદાવાદમાં એક દિવસીય કન્સલ્ટેશનનું આયોજન આર ટી ઈ ફોરમ ગુજરાત દ્વારા કરવામાં આવેલું હતું. આરટીઇ એક્ટ હેઠળ શાળામાં ક્લાસ રૂમો સારા નથી. વાપરી શકાય તેવા શૌચાલયો નથી. સુરક્ષિત વાતાવરણ તેમજ વિષય આધારિત પૂરતા પ્રમાણમાં શિક્ષકોની કમી છે. મુજાહિદ નફિસે જણાવ્યું કે ગુજરાત સરકારને શિક્ષણના ક્ષેત્રમાં (SDGs)ના લક્ષ્ય 5મ...

કચ્છમાં કોલસાનો કાળો કારોબાર, કાદવનું કમળ

25 જાન્યુઆરી 2020 કચ્છના આડેસર ખાતેથી ગેરકાયદેસર રીતે કોલસા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. હાઈવે પેટ્રોલિંગમાં એક કોલસાની ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૮૬૭૬ને રોકી પુછતાછ કરતાં ગેરકાયદેસર કોલસો હોવાનું જાણવા મળેલું હતું. સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવ ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવી રહ્યો છે. શું...

ગુજરાતમાં બાળ મજુરીમાં વધારો

કાઉન્ટરવ્યુ અસંગઠિત અને સ્થળાંતર કરનારા કામદારોના હક અને કલ્યાણ માટે કામ કરતી સંસ્થા - સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (સીએલઆરએ) દ્વારા દક્ષિણ ગુજરાતના પરપ્રાંત્ય શેરડી કાપનારાઓના બાળકોની સ્થિતિના નકશા પર એક નોંધ જણાવ્યું છે કે બાળ મજૂર નિષેધ અને નિયમન સુધારો અધિનિયમ, ૨૦૧ of હોવા છતાં, બાળક અને કિશોરો મજૂરની સંખ્યા વધી રહી છે. આના ઘણા કારણો...

ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ

19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ આરોપ બાદ ગુજરાત ભાજપની રૂપાણી સરકાર કે કેન્...

અમદાવાદમાં 34 ટકા ઊંચા ભાવે માર્ગો બનાવવા અપાયા

અમદાવાદમાં માર્ગો તુટી જતા હોવાથી ધોરી માર્ગોનું કામ કરતા તેવા ઠેકેદારોને કામ આપવા અમપાએ નિર્ણય કર્યો છે. બે વર્ષના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે ટેન્ડર મંગાવ્યા હતા. તૈયાર કરેલા અંદાજથી રૂ.૧૩૬ કરોડ વધુ ચુકવવામાં આવી રહયા છે. ઠેકા ૩૪ ટકા ઉંચા ભાવથી મંજુર કરવામાં આવ્યા છે. ઠેકેદારોને રાજય કે કેન્દ્ર સરકારના કામમાં આવો વધારો મળતો નથી. ૬૦ ફૂટ કે તેથ...