Friday, August 7, 2026

ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ

જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6 દિલીપ પટેલ  ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે આજ...

ચેકપોસ્ટ હટાવીને દારુ માફિયાઓને મોકળુ મેદાન રૂપાણીએ આપ્યું – ધાર...

ચેકપોસ્ટ દૂર કરવાના નિર્ણયને લઇને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ચેકપોસ્ટ નહીં હટાવવા જણાવ્યું છે. ચેકપોસ્ટ હટાવી લેવામાં આવશે તો તેમને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગેનબેન ઠાકોરે તેમના પત્રના જણાવ્યું છે કે, 'જય ભારત સાથે જણાવવાનું કે, આપની પાસેથી અમારી માંગણી છે કે, અમારો જિલ્લો બન...

લાંચીયા જેએમ ભરડાવને નોકરીથી દૂર કરી દેવાયા

આઠ લાખ રૂપિયાની લાંચ લેવા મમતે જેતપુરના DySP જે. એમ. ભરવાડને રાજ્ય સરકાર દ્વારા ફરજ મોકુફ હેઠળ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસથી ભાગતા ફરતા હતા. ધોરાજી કોર્ટ દ્વારા જે. એમ. ભરવાડને ભાગેડુ જાહેર કરવાના આદેશ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી જે. એમ. ભરવાડ ACB સમક્ષ હાજર થયા હતા. ACBએ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં લખવામ...

દક્ષિણ ભારતમાં વિકાસ મજબૂત, ઉત્તર અને પશ્ચિમ ભારત પાછળ

ભારતમાં તાજેતરના એનઆઈઆઈઆઈ આયોગ અહેવાલમાં આ પ્રકારનું ચિત્ર ફરી એકવાર સામે આવ્યું છે, જેમાં દક્ષિણના કેટલાક રાજ્યોએ એકંદર વિકાસની દ્રષ્ટિએ વધુ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં વિકરાળ પરિસ્થિતિ છે. ઉદાહરણ તરીકે, કેરળ કેન્દ્ર સરકારના ટકાઉ વિકાસના ધોરણો પર પ્રથમ ક્રમે છે, જ્યારે બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ હતું. જ્યાં ...

આનંદીબેન અને રૂપાણી સરકારમાં ગૌચર 1400 કરોડની જમીન પર દબાણ

ગૌચર જમીન કૌભાંડ 5 દિલીપ પટેલ અમદાવાદના આસ્થાના કેન્દ્ર ભગવાન કૃષ્ણના જગન્નાથ મંદિરની ગૌચરની જમીન ગોટાળા બહાર આવ્યા બાદ આખા ગુજરાતમાં કૃષ્ણની પ્રિય એવા ગાયો માટે ચરવાની જમીન પર ભાજપની નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારો વેળાએ તેવા કૌભાંડો થયા છે તેની વિગતો સરકારી કફતર અને પુરાવાઓ દ્વારા સાંપડી છે. 29 માર્ચ 2018માં તાજેતરમ...

કિર્તિદાનની 3 કલાકની ગાવાની ફી રૂ.6.85 લાખ, ગીતા રબારીની કેટલી  ?  

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 વર્ષથી ડીસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કાંકરીયા પરિસરમાં કાર્નીવલના જલસામાં પ્રજાના પૈસે નાગરીકોના નામે મનોરંજન કરવા ઘસાયેલા કલાકારોના કાર્યક્રમો માટે કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે. જેમાં કલાકારો 3 કલાકના કેટલા રૂપિયા લે છે તેની વિગતો બહાર આવી છે. જેમાં કૂલ રૂ.5 કરોડથી વધુ ખર્ચ તો આ રંગીલા કાર્યક્રમ પાછળ થઈ ...

ચૂંટણી પંચ ગુજરાત ભાજપનો પોપટ, સરપંચે ફેંક્યો પડકાર

ચૂંટણીપંચ નેતાઓ ની કટપુટલી બની ગઈ હોય એવું લાગે છે. લવાલ ગામના ગુજરાતના જાણીતા સરપંચને 10 મહિનાથી દૂર કરાયા પણ ત્યાં ચૂંટણી થઈ નથી. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ ભાજપની રખેલ બની ગયું છે. ભાજપ જે કહે તે કરે છે. ગુજરાતમાં લોકશાહી હવે ખતમ થઈ રહી છે. ચાંગા અને માંકવા ગામ માં એકજ   મહિના માં પેટાચૂંટણી અને લવાલ માં 10 મહિના થઈ ગયા હોવા છતાં ચૂંટણી નહીં ...

મહારાષ્ટ્રમાં મરાઠા-હિન્દુવાદ ચલાવી ઠાકરેનો પરિવારવાદ બહાર આવ્યો

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણમાં મહારાષ્ટ્ર કેબિનેટ ફેમિલીઝમ ફ્લિમિઝ ઓફ ફેમિલિઝમ ભારતીય રાજકારણમાં રાજવંશ અંગેની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રમાં સોમવારે કેબિનેટ વિસ્તરણમાં રાજકીય પરિવારોમાંથી આવતા અનેક નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુથ આર્મીના વડા આદિત્ય ઠાકરેએ સોમવારે મહારાષ્ટ્ર વિકાસ આગાડી ગઠબંધન સરકારમાં કેબિ...

ભગવાનની જમીનની સત્તા ટ્રસ્ટના સહાયક ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને આપી દેવામાં ...

જગન્નાથ જમીન ગોટાળો - 4 દિલીપ પટેલ  લાગણીશીલ લોકોનો ગેરફાયદો ઉઠાવાયો અમદાવાદના લોકો કોઈ પર પણ વિશ્વાસ મૂકી દે એવા ભોળા છે. તેઓ મંદિરના બનાવટી લોકો પર પણ એટલો જ આંધળો વિશ્વાસ ધરાવે છે. સાધુઓ પર જ નહીં પણ હાથી પર પણ એટલો જ વિશ્વાસ ધરાવે છે. મંદિરના પ્રિય હાથી સરજુ પ્રસાદની સમાધિ આસ્થાનું કેન્દ્ર બની શકે છે. એક હાથી સરજુ પ્રસાદ હતો. સરજુ ...

1.25 લાખ બોરી બંધ ને હજારો ચેક ડેમ ધોવાઈ ગયા, છતાં તપાસ ન થઈ

ભાજપનાં 22 વર્ષના શાસનમાં જે જળસંચય માટેનું બજેટ ઇમાનદારીથી વાપર્યુ હોત તો આજે જળ સંકટ ન આવત, તરસ લાગી ત્યારે કુવો ખોદવા જવું ન પડે. 2016માં હજારો ચેક ડેમો, 1,25,549 બોરીબંધ, 2,61,988 જેટલી ખેત તલાવડી-સીમ તલાવડીનાં નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા કાગળ ઉપર ખતવાયા અને કમલમમાં ઠલવાણા છે. આ જળ સંચયના અભિયાનના સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકા...

ખેત તલાવડીઓમાં રૂપાણી સરકારમાં ખરેખર કેટલાં કૌભાંડ ?

એક વર્ષ પહેલાં આચરાયેલા ખેત તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ લીમીટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ACB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવિણકુમારે બોગસ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મિલીભગતમાં માત્ર ક...

બેંકના વ્યાજ ઘટવાથી ગુજરાતના પેન્શનરોને 263 કરોડનો ઘાટો

વ્યાજ દર ઘટવાથી પેન્શનરોને 5845 રૂપિયાનુ નુકસાન થયુ. ગુજરાતમાં પેન્શનરો પણ વધતાં જાય છે. સરકારી ખાતાઓમાં પેન્શનરોની સંખ્યા 450509 છે જેમને 14990 કરોડનું પેન્શન ચૂકવવામાં આવશે. વાર્ષિક માથાદીઠ પેન્શન અને અન્ય લાભોનું ખર્ચ 3.33 લાખ થવા જાય છે. આગામી વર્ષ માટે સરકાર વયનિવૃત્તિ અને ભથ્થાં પાછળ 5732 કરોડનો ખર્ચ કરશે. પેન્શનની રૂપાંતરિત કિંમત 1750 કરોડ થ...

ગુજરાતની નદીઓ ઉદ્યોગો કરતાં ગટરોએ વધું પ્રદુષિત કરી, ભ્રષ્ટાચાર કારણ

વડોદરા સ્થિત પર્યાવરણીય એન.જી.ઓ. પર્યાવર સુરક્ષા સમિતિ (પી.એસ.એસ.) એ ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયના સચિવને પત્રમાં જણાવ્યું છે કે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસ.ટી.પી.એસ.) ) ગુજરાતભરમાં રાજ્યની નદીઓનો "પ્રદૂષણનો મુખ્ય સ્રોત" છે અને સત્તાધીશો પરિસ્થિતિને સુધારવામાં ગંભીર નથી. પત્ર સૂચવે છે કે સુપ્રીમ કોર્ટના આદેશ, 22 ફેબ્...

ગુજરાતમાં તો 50 લાખ મકાનો ન બનાવ્યા, દેશમાં 30 લાખ માંડ બન્યા

નરેન્દ્ર મોદીએ 2012માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે તે ગુજરાતમાં 50 લાખ મકાનો બનાવશે. ગુજરાતમાં તો એટલા મદાનો ન બની શક્યા પણ આખા દેશમાં 30 લાખ મકાનો બનાવ્યા છે. શહેરી વિસ્તારોમાં 1.12 કરોડ મકાનોની માન્ય માગની સામે અત્યાર સુધીમાં 1 કરોડ મકાનોને મંજૂરી આપી દેવામાં આવી છે. વધુમાં, 57 લાખ મકાનો બાંધકામના વિવિધ તબક્કે નિર્માણાધિન છે જેમાંથી અં...

ગાયના નામે મત માંગ્યા અને જગન્નાથ મંદિરની જમીન ભાજપે લીધી

ભાગ 2 દિલીપ પટેલ  અમદાવાદમાં રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુઓનો તહેવાર છે, જે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.  વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે. બનાવટી સાધુઓએ લોકોની ભાવનાનો ગેરલાભ લીધો છે. તેના કૌભાંડી ટ્રસ્ટીઓએ જમીનો વેચવાની શુ...