Friday, August 7, 2026

કનૈયા કુમારનો દેશ વિરોધી કોઈ વિડિયો જ નથી – પોલીસ, ભાજપ ખોટ્ટું ...

પોલીસે હાઈકોર્ટમાં કબૂલાત કરી - કન્હૈયાએ સૂત્રોચ્ચાર કર્યા તેનો કોઈ વીડિયો નથી ઓમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ય 24 ફેબ્રુઆરીએ આત્મસમર્પણ અને ધરપકડ કર્યા બાદ પોલીસ રિમાન્ડ પર છે. દિલ્હી હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન કન્હૈયા કુમારની ધરપકડ વિરુદ્ધ દાખલ જામીન અરજી પર સોમવારે ચુકાદો 2 માર્ચ સુધી સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી...

મોદી સરકારની જાહેરાત – રૂપાણી નિષ્ફળ મુખ્ય પ્રધાન

ભાજપ પોતે ગુજરાતને વિકાસનું એક મોડેલ રાજ્ય માને છે. પરંતુ 18 મોટા રાજ્યોના રેન્કિંગમાં ગુજરાત પ્રથમ પાંચમાં સ્થાન મેળવી શક્યું નથી. તેની સંખ્યા છઠ્ઠા સ્થાને છે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી 2014 માં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્ર...

ઓફિસમાં બળાત્કાર કરી તેની વિડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી

મહિલાઓની કામનાં સ્થળ ઉપર થતી જાતીય સતામણી અને ખોટી રીતે તેમની મજબુરીનાં લાભ લેવાનાં બનાવો વધતાં જાય છે. ગૃહ વિભાગ સદંતન નિષ્ફળ ગયો છે. ઓફીસમાં બોસ અથવા ઊપરી અધિકારીઓ દ્વારા મહિલા કે યુવતીઓને લાલચ આપી અથવા મજબુરીનો લાભ ઊઠાવવાનાં કિસ્સા બહાર આવતાં રહે છે. ખાનગી કંપનીઓમાં આવી સમિતિ બનાવવી કાયદા મૂજબ છે પણ કંપનીઓ મહિલાઓની સમિતિ બનાવતી નથી. છતાં રૂપાણી ...

ફરહાનને તન્વીરે SMS મોકલી દુબઈથી તલાક આપી દીધા

વેજલપુર વિસ્તારમાં શિક્ષિકાને તેના પતિએ ત્રિપલ તલાક આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આઝાદી હાઉસમાં રહેતી ફરહાનાના લગ્ન અગાઉ થયા હતા. ર૦૧રમાં તેના છુટાછેડા પણ થઈ ગયા હતાં. આ લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રીનો જન્મ થયો હતો. છુટાછેડા લીધા બાદ ર૦૧૬ના વર્ષમાં ફરહાનાના લગ્ન તન્વીર મલિક નામના યુવક સાથે થયા હતા અને તન...

સોશિયલ મિડિયા પર પ્રશ્ન પત્ર ફોડવાની નવી પદ્ધતી, ગઢવી – રાજપુત ક...

સચિવાયલ ભરતીની પરીક્ષાના પ્રશ્ન પત્ર ફોડી નાંખવાના કાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે પ્રવિણદાન ગઢવીનું નામ બહાર આવ્યું છે અને તેણે આ પેપર ફરતુ કર્યું છે. સાથે સાથે એક આરોપીનો ફોન પણ તેણે ગુમ કરી દીધો છે જે ફોનમાં મહત્વપૂર્ણ પુરાવાઓ છે. આ ફોનની તપાસ અધિકારીઓ કરી રહયા છે. બીજીબાજુ પ્રવિણ ગઢવીને ઝડપી લેવા માટે પોલીસે રાજયભરમાં તપાસ શરૂ કરી દીધી છે. તેમના પ...

5 લાખ ગેરકાયદે મકાનોને કાયદેસર કરી મોટું ચૂંટણી ફંડ કોણ મેળવશે ?

ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ગેરકાયદેસર ઈમ્પેકટનો અમલ થાય તેવી શકયતા છે. હેરીટેજ મિલ્કતોમાં ચાલી રહેલી હોટેલો સામે કાર્યવાહી ન કરવામાં કાયદો આગળ કરવામાં આવે છે. સુરેન્દ્ર પટેલ, મેયર અને ભાજપના અનેક નેતાઓ ચૂંટણી માટે કરોડોનું ભંડોળ એકઠું કરવા માટે આ કામ કરવા માટે ઉપરથી મંજૂરી માંગવામાં આવી રહી છે. જો કોઈ વિવાદ વગર અમદાવાદમાં તેનો અમલ થ...

કઈ ટીવી ચેનલના પત્રકારોએ સ્ટીંગ કરી રૂ.10 લાખ માંગ્યા ?

દવા ક્ષેત્ર સાથે સંકળાયેલા અમદાવાદના વાસણાના એક વહેપારીને પત્રકારના નામે સ્ટીંગ ઓપરેશન કરી તેની પાસેથી રૂ.૧૦ લાખની રકમ પડાવવાનો પ્રયાસ કરનાર છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી દીધી છે. ટીવી ન્યુઝ ચેનલના નામે તોડ કરતા હોવાની વિગતો બહાર આવી રહી છે. ઘરપકડ થયા બ...

પાસવર્ડ આપીને બ્લેકમેઈલીંગનો ભોગ બનતાં ભારતીઓ

૮૪ ટકા ગુજરાત સહિતના ભારતીય લોકો પોતાના પાર્ટનરની સાથે પોતાના પાસવર્ડને શેયર કરી રહ્યા છે. તેમને પિન નંબર પણ આપી રહ્યા છે. ખાસ કરીને યુવતિ સાથે આ માહિતીનો દુરુપયોગ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચાર ભારતીય લોકો પૈકી ત્રણ અથવા તો ૭૫ ટકા ભારતીય પોતાના સાથીની અટેન્શન મેળવી લેવા માટે તેમના ડિવાઇસની સાથે સ્પર્ધા કરે છે. અડધાથી વધારે...

નિરમા યુનિવર્સીટી રૂપાણીના દબાણમાં, માફી લખાવી

નિરમા યુનિવર્સિટીના લો ઈન્સ્ટીટયુટના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા સુધાર કાયદા અને એનઆરસી સામે વિરોધ દર્શાવ્યો હતો. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસે માફીનામુ લખાવી ભવિષ્યમાં આવી પ્રવૃતિમાં નહી જોડાવા માટે અંડરટેકિંગ લેતા તેના વિદ્યાર્થીઓમાં ઉગ્ર પ્રત્યાઘાત ઉઠયા છે. સીએએ-એનઆરસી સામે ગત ૧૭મીએ ગાંધી આશ્રમ સામે સ્વયંભૂ લોકોએ બેનર દર્શાવીને વિરોધ્ કર્યો ...

તબિબનું અપહણ કરી વિડિયો ઉતારી વાયરલ કર્યો

અમદાવાદની નવકાર હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ નકુમનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતાં તબીબ કલ્પેશ નુકમે તેમને વધુ પડતો એનેસ્થેસિયા આપ્યાની બેદરકારીથી જ મોત થયું હોવાના આક્ષેપ સાથે પાંચથી સાત શખ્સો આ ડોક્ટરનું કારમાં અપહરણ કરી વટવા-નારોલ તરફ લઈ ગયા હતા. શાહપુરમાં રહેતા રૂખસાનાબાનુ પઠાણ ...

પરિક્ષા કૌભાંડી મહંમદ ફારુખ તો ભાજપનો કાર્યકર નિકળ્યો

બિન સચિવાલય ક્લાર્ક-૩ની પરીક્ષાનું પેપરલીક થવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે ગઇકાલે છ આરોપીઓની ધરપકડ કરી તેમાં મહંમદ ફારૂક વહાબ કુરેશી પણ હતો. મહમંદ ફારૂક વહાબ કુરેશીની વિગત તપાસતા ભાજપના અમદાવાદ(પશ્ચિમ)ના સાંસદ ડો.કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે જોડવામાં આવ્યા અને સાંસદ જ તેમને આવકારતા જોવા મળે છે. અને લખવીન્દર સીધુ સહિતના...

પશુઓ ટપોટપ મરી રહ્યાં છે, ડેરીના ખાણદાણના કારણે

પશુદાણની ગુણવત્તામાં સુધારા કરવામાં આવ્યા છે. પશુદાણની ગુણવત્તા વિશે આપણા દેશમાં કોઈ કાયદાકીય નિયંત્રણથી- નિયંત્રણ નથી. તેથી ભેળસેળ વધી છે. ગુજરાતમાં 2.71 કરોડ ગાય છે. 1 કરોડ ભેંસ છે. આમ દુધાળા પશુ 4 કરોડની આસપાસ છે. ગ્રોથ રેટ 5 ટકા છે. રોજનો 5 કરોડ કિલો ખાણદાણની ખપત છે. પશુને ખુલ્લામાં ખાણ આપવાથી 20 ટકાનો વ્યય થાય છે. પશુપાલકોનો આરોપ છે કે હલકી ગુ...

ખેડૂતોનો પ્રશ્ન આવતાં ભાજપે મોરબીમાં નાગરિકતા સમર્થન રેલી રદ કરી ̵...

મોરબીમાં 25મીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓએ રેલી કાઢવાનું નક્કી કરાયું હતું પણ રાવણે તેનો વિરોધ કરીને ખેડૂતોના પાક વીમા આપવા માટે રેલી બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાની વાત કરતાં ભાજપે રેલી રદ કરીને નવેસરથી શનિવારે રેલી રાખી છે. દેશમાં રામમંદિરના ચુકાદા પછી લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ધર્મને આધારે થતી રાજનીતિનો કાયમ અંત આ...

જૉનસન એન્ડ જૉનસન કંપનીને ભારતે 230 કરોડનો દંડ કર્યો

Johnson & Johnsonને ભારતે 230 કરોડનો દંડ ફટકાર્યો ટેક્સ ઘટાડા બાદ પણ ગ્રાહકોને ફાયદો ન આપ્યો હોવાનો આરોપ છે. ૩ મહિનામાં ભાવો ઘટાડવાનું અલ્ટીમેટમ અપાયું છે. ઓથરીટીએ નિવેદન આપ્યું હતું કે Johnson & Johnsonએ ટેક્સ ઘટાડા બાદ મળતા ફાયદાની ગણતરી બનાવટી રીતની અને ગેરમાર્ગે દોરે તેવી હતી. કેવી રીતે આચરી ગેરરીતિ? ઓથરીટીના મતે Johnson & Jo...

વેરો વધતા સોનુ અને મોબાઈલ મોંઘા થશે

અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે આવકમાં વધારો કરવા જીએસટીના દરોમાં ફેરફાર કરવા વિચાર કરી રહી છે. આ માટે સરકારે જીએસટીના દરો પર સમીક્ષા માટે કમિટી ઓફ ઓફિસર્સની રચના કરી હતી હવે આ કમિટીએ પોતાની ભલામણો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર આ ભલામણો પર વિચાર કરી તેને જીએસટી પરિષદ સમક્ષ રાખશે. તે પછી જીએસટી કાઉન્સીલ નિર્ણય લેશે કે આ ભલામણોને ...