ટીવી અને છાપા સમાચારોના મથાળા હઝુર-એ-હિંદને જે ગમે છે તે રાખે છે
એનઆરસી બે વર્ષમાં આવશે- રામ માધવ, હજી ચર્ચા થઈ નથી - નકવી, એનઆરસી લાવશે- અમિત શાહ - રવીશ કુમાર નવી દિલ્હી: ઈન્ડિયન એક્સપ્રેસનો આજે પ્રથમ સમાચાર ક્લાસિક છે. આ સમાચારને બેનરની હેડલાઇનથી વાંચીને, જ્યારે તમે આંતરિક પૃષ્ઠ પર પહોંચો, ત્યારે સમાચાર પોતે બદલાઇ જાય છે. તેથી જ હું વારંવાર કહું છું કે તમે અખબારો વાંચવાની રીત બદલો અને ચેનલો જોશો. બધા અખબ...
આસામમાં વિદેશીઓ શોધવા માટે રૂ.1600 કરોડનું ખર્ચ ભારતમાં 27,000 કરોડનું...
આસામ NRCની અંતિમ યાદીમાંથી બહાર થઇ ચૂકેલા 19 લાખ લોકોના ભવિષ્યનો નિર્ણય કોણ કરશે તે એક યક્ષ પ્રશ્ન છે. કારણ કે તેમાં અડધાથી વધું તો હિંદુ છે, બાંગલાદેશી નથી. આ સૂચિમાંથી બહાર રહેલા લોકો અસમંજસમાં છે કે તેઓ હવે શું કરે, કેવી રીતે કરે?. રિપોર્ટ અનુસાર આસામમાં 521 ફૉરેન ટ્રિબ્યૂનલમાં આગામી નાગરિક્તા વિવાદનો નિર્ણય લેવાશે. હાલમાં જ ગુવાહાટી હાઇકોર્...
આસામમાં 19 લાખ વિદેશી છે, એનઆરસીમાં 100 મૃત્યુ
આસામમાં એનઆરસીની અંતિમ સૂચિ બહાર પાડવામાં આવી. એક પરિવારમાં માતાનું નામ એનઆરસીમાં આવ્યું હતું. પિતા અને બે પુત્રો આવ્યા ન હતા. પિતાને અટકાયત શિબિરમાં મોકલી દેવાયા હતા. થોડા દિવસો પછી પિતાનું સપ્ટેમ્બરમાં અટકાયત શિબિરમાં અવસાન થયું. દીકરાને પૂછવામાં આવ્યું, હવે તમે શું કરશો? તેમણે કહ્યું, 'સરકાર જે યોગ્ય લાગે તે કરશે.' એ જ રીતે, ઓક્ટોબરમાં, 70 વર...
બોક્સરે સ્ત્રી પત્રકારને જાહેરમાં ચુંબન કર્યું, ગર્લફ્રેન્ડએ કહ્યું કં...
બલ્ગેરિયાના હેવીવેઇટ બોક્સર કુબ્રાત પુલાવ ફરી એક વખત બોક્સીંગ માટે તૈયાર છે. શનિવારે (14 ડિસેમ્બર), તે એન્થોની જોશુઆ સાથે મેચ કરવાના છે. પ્રતિબંધથી પરત આવેલા કુબ્રાતા પુલેવ સામે એન્થની જોશુઆ માટે જીતવું સહેલું નહીં હોય. ગયા શનિવારે, એન્થની જોશુઆએ સાઉદી અરેબિયામાં રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં ડબ્લ્યુબીઓ, આઈબીએફ, ડબ્લ્યુબીએ, આઈબીઓ જેવા ખિતાબ જીતનારા એન...
રાજ્યપાલ ચાલતાં નિકળ્યા, મુખ્ય પ્રધાન ચૂંટણીમાં મતની ભીખ માંગવા સાઈકલ ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટ શહેરની મુલાકાતે 21 ડિસેમ્બર 2019ના રોજ એક કાર્યક્રમમાં ગયા હતા. ત્લાયારે તેઓ ઓખાજીરોડથી રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લેવા ચાલીને ગયા હતા. રાજ્યપાલ લોકોની વચ્ચે રહેવા ચાલતાં જઈ શકે છે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે જ્યારે ચૂંટણી હોય ત્યારે જ ચાલતાં અથવા સાઈકલ લઈને નીકળે છે. આચાર...
ભારતના નાગરિક ન રહેવા માટે ગુજરાતમાં 14 લોકોએ મંજૂરી માંગી
ગીર સોમનાથ જિલ્લાના આકોલાળી ગામના હિન્દુ ધર્મના જ દલિત પરિવારના વર્ષ 2012માં તેમના પુત્રને લાલજી સરવૈયાને કે જેની ઉમર 27 વર્ષ હતી તેને આરોપીઓએ જીવતો સળગાવી દીધો હતો અને તે પરિવારે ઉના તાલૂકાના દેલવાડા ગામે હીજરત કરેલ હતી. આ પછી આ આકોલાલી ગામના દલિત પરિવારનું સંપૂર્ણ પુન:વસન કાયદાની જોગવાઇઓ મુજબ કરવામાં આવેલ નથી અને આ બનાવ વર્ષ 2012માં બન્યો હતો. બન...
રિસોર્ટમાં માથુ અથડાતા માસૂમ વિદ્યાર્થીનું મોત
અમદાવાદના મણિનગરમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ વડોદરાના મહી વોટરગેટ રિસોર્ટનાં પ્રવાસે ગયા હતા, જ્યાં 13 વર્ષીય વિદ્યાર્થી જીમીલ ગોપાલભાઇ કવૈયાનું મોત થઇ ગયું છે, જ્યારે વિદ્યાર્થીઓ ગાડી જેવી બેટરી સંચાલિત રાઇડમાં મજા માણી રહ્યાં હતા, તે સમયે જીમીલે રાઇડમાંથી પોતાનું માથું બહાર કાઢ્યું અને બાજુના થાંભલા સાથે અથડાતા તેનું મોત થઇ ગયું, ...
ખુશ્બૂનો હત્યારો આઇટીઆઇમાં અભ્યાસ કરતો જય વ્યાસ
વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામમાં તળાવમાંથી ખુશ્બૂની લાશ મળી હતી, એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને પિતાની છત્રછાયા વગરની ખુશ્બૂની લાશ તાડપત્રીમાં લપેટીને તલાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, તેના હાથપગ કેબલ વડે બાંધેલા હતા, શરીરના ભાગે ઇજાઓ હતી, એક લાકડા સાથે તાડપત્રી બાંધીને તેની લાશ તળાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, આ કેસમા...
શાહઆલમના તોફાનોમાં કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ આરોપી
શેહજાદખાન પઠાણનો ફોટો અમદાવાદ: શાહઆલમની હિંસા એક આયોજન પૂર્વનું ષડયંત્ર હતુ, તેના માસ્ટર માઇન્ડ છે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ અને વોર્ડ પ્રમુખ સલીમ ખાન, આ શખ્સોએ જ શાહ આલમની શાંતિ છીનવી લીધી, મુનીફ અન્સારી સહિતના કહેવાતા આ ત્રણ નેતાઓએ નાગરિકતા કાયદાના વિરોધમાં રેલીની મંજૂરી માંગી હતી, પરંતુ અજંપાભરી સ્થિતી જોતા પોલીસમાંથી મંજ...
SP નિર્લિપ્ત રોયને ધમકી આપનારી લેડી ડોન સોનુ ડાંગર ઝડપાઇ
રાજકોટની લેડી ડોન તરીકે જાણીતી અને ક્રાઇમની દુનિયામાં જેના માથે અનેક ગુના છે તેવી સોનુ ડાંગર પોલીસ સકંજામાં આવી ગઇ છે, રાજસ્થાનની ઉદેપુરની એક હોટલમાં છુપાઇને બેઠી સોનુને ગુજરાત પોલીસે ઝડપી લીધી છે, થોડા દિવસ પહેલા તેને એક વીડિયો બનાવીને અમરેલી SP નિર્લિપ્ત રોય અને PSI જલ્પા ડોડિયાને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં તેની સામે ધમકી આપવાનો અને સરકારી ક...
રૂપાણીના રાજકીય આરોપ, શાહઆલમની હિંસા પાછળ કોંગ્રેસ
અમદાવાદ: નાગરિકતા બિલના નામે શાહઆલમમાં પોલીસને લોહી લુહાણ કરી નાખવામાં આવી, અસામાજિત તત્વોએ પુરા વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, પોલીસર્મીઓ સહિત 25 લોકો ઘાયલ થયા છે, ત્યારે આ હિંસાની પાછળ કોંગ્રેસ હોવાનો સનસનીખેજ આરોપ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે, અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવેલા વિજય રૂપાણી કહ્યું કે ગુજરાતમાં હાલમાં શાંતિ છે, પરંતુ આ ષડય...
શાહઆલમ હિંસા, વીડિયો પોસ્ટ કરનારો મુફિસ અહેમદ અનિસ ઝડપાયો
અમદાવાદ: નાગરિકતા કાયદાના વિરોધની આડમાં શાહઆલમમાં લોકોને ભડકાવીને હિંસા કરવાનું એક ષડયંત્ર રચાયું હતુ, જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરાઇ છે, હવે આ કેસમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારો આરોપી મુફિસ અહેમદ અનિસ અંસારી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, જ્યારે શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો તેના ...
મહેશ ભટ્ટ પછી, મુકેશ ભટ્ટે ગુસ્સો વ્યક્ત કર્યો – આખો દેશ રડી રહ્...
મહેશ ભટ્ટ પછી તેમના ભાઇ મુકેશ ભટ્ટે પણ નાગરિકતા સુધારણા બિલ 2019 પસાર કરવા સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે સીએએ સામે નારાજગી વ્યક્ત કરી છે. નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ બોલતા મુકેશ ભટ્ટે કહ્યું કે, "હું વ્યક્તિગત રૂપે ખૂબ જ નારાજ છું કારણ કે આખો દેશ જ્યોતથી સળગી રહ્યો છે .. જો કોઈ ન જોઈ શકે તો પણ તે ખરેખર દુર્ભાગ્યપૂર્...
મોરબીના 1150 સિરામિક ઉદ્યોગો ભયંકર મંદીના ભરડામાં
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં હાલમાં અંદાજે 1150 સિરામિક તેમજ તેને લગત આનુસંગિક ઉદ્યોગો કાર્યરત છે. હાલમા વૈશ્વિક મંદી અને વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ Anti-Dumping Duty ને લીધે મોરબી જિલ્લાના મોટા કદના સિરામિક ઉદ્યોગો મંદીના ભરડામાં સપડા...
2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...
નવા ઠાકુરિયા દ્વારા *
વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો. (2019માં ગુજરાતમાં પત્...

English