DPS સાથે ભાજપ ભળેલો હતો ? તો સંચાલકો ફરે કેમ છે ?
DPS સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનાં દેખાવોઅમદાવાદ: અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમના કારણે વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલે નિયમોનો ભંગ કરી આશ્રમ માટે જગ્યા આપવા ઉપરાંત ખોટી રીતે માન્યતા લીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડે ડીપીએસ સ્કૂલની ધો.૧થી ૮ની માન્યતા રદ કરી હતી. રાજ્ય સરકારે આ અંગે સેન્ટ્રલ ...
સલમાનની પિસ્તોલ અને ત્રણ કારતૂસ પકડાઈ
બાપુનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ વખતે બાતમીને આધારે ખુદ પીઆઈ એન.કે.વ્યાસ અને તેમની ટીમે એક શખ્સને એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે ઝડપી લીધો છે. પીઆઈ એન કે વ્યાસ સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ચાલતા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. એ દરમ્યાન સ્ટેડીયમ રોડ, અકબરનગરના છાપરા નજીક આવ્યા ત્યારે મ્યુનિસિપાલીટીના કચર પેટીછ પાસેથી એક શખ્સ તેમન જાઈને ભાગ્યો હત...
DPS બંધ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા જવાબદાર
અમદાવાદ: નિત્યાનંદ વિવાદ મામલામાં મુશ્કેલીમાં મુકાયેલી અને ટીકાટિપ્પણીનો સામનો કરી રહેલી દિલ્હી પÂબ્લક સ્કુલને લઇને વાલીઓમાં તથા વિદ્યાર્થીઓમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. આજે પણ ધરણા પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. બેઠકોનો દોર પણ જારી રહ્યો હતો. બીજી બાજુ વાલીઓના આક્રોશ વચ્ચે શિક્ષણમંત્રી ચુડાસમાએ એક બે દિવસમાં જ નિકાલ લાવવાની ખાતરી આપી છે. નિત્યાનંદ...
ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ થતાં 800 વિદ્યાર્થી રસ્તા પર
હાથીજણ સ્થિત ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવાના મુદ્દે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે આ નિર્ણયના વિરોધમાં અને શૈક્ષણિક કાર્ય આજ સંકુલમાં પુનઃ શરૂ થાય તેવી માંગણી સાથે વાલીઓએ ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દેખાવો કર્યાં હતાં પરંતુ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં નહી આવતા આજે તમામ વાલીઓ ગાંધીનગર દેખાવો કરવા જવાના છે. આ અંગેની વિગત એવ...
કાતિલ ઠંડી પડશે, ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્ર બદલાયું
ગુજરાતમાં કાતિલ ઠંડી પડશેઃ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે અમદાવાદ: ઉત્તરાખંડમાં ઉષ્ણતામાન ૧ર અંશ અને પર્વતો પર શરૂ થયેલા બરફનો એટેક. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠંડી પડશે તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાઈ ગયુ હોય એમ જણાય છે.
શહેરમાં પણ રાત્રીના સમયે ઠંડા પવનને લીધે ઠંડીની અસર જણાવા લાગી છે. રસ્...
અમપામાં કરચોરીના કર્મીઓના કરતૂત
અમપાના અધિકારીઓ-કર્મચારીઓ પાન નંબર પણ ખોટા આપતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ઈન્કમટેકસ વિભાગ કાર્યવાહી સામે અમપાએ હાથ અધ્ધર કરી દીધાં અમદાવાદ જે અધિકારીઓ પ્રજા સામે દંડનો દંડો ઉગામે છે ,, મિલકત વેરો ન ભરે તો લાલ આંખ કરીને સીલીંગની કામગીરી કરે છે. લોકોને વેરો સમયસર ભરવાની સૂફિયાણી સલાહ આપે છે તેવા જ અધિકારીઓ સરકારને વેરો ભરવા ઠાગાઠૈયા કરે છે અને...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોસ્ટ કટિંગ
અમપામાં વર્ગ બે-ત્રણ અને ચારની જગ્યાઓમાં નહીં ભરાય અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ બેથી ચારની ખાલી પડેલી અને વર્ષોથી ન ભરવામાં આવેલી જગ્યાઓ અંગેની વિસ્તૃત વિગતો રાજય સરકાર દ્વારા એક ખાસ પરિપત્ર કરીને મંગાવવામાં આવી છે.સાથે જ શિડયુલ પર વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી ન હોવાથી તેમજ ખાલી પડેલી જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવતી ...
અમપામાં ઉત્સવોના નામે કરોડોનો ખર્ચ થાય છે પણ હિસાબના નામે મીંડુ
અમપામાં દલા તરવાડી જેવી રિંગણા લઉ બેચારની સ્થિતિ પ્રજાને તો ઉત્સવો અને કાર્યક્રમો નિહાળવા ગાંઠના ખરચવા પડે છે આમ તો સરકાર એક કાણી પાઇ પણ ખરચવી પડે તો તેનો હિસાબ રાખતી હોય છે અને માંગતી હોય છે. આપણી પાસે અનેક એવા દાખલા છેકે થોડા પૈસાનો હિસાબ નહીં મળવાને કારણે અધિકારીઓને ખાતાકિય તપાસમાંથી પસાર થવું પડ્યું છે. પરંતુ જો પોતાનો સ્વાર્થ હોય તો સરક...
ગિફટ સિટીની નિષ્ફળતા ઢાંકવા સરકાર હવે રહેણાંકી ટાવર બનાવાશે
ગિફ્ટ સિટીમાં 33 માળના બે ટાવર બનશે ગાંધીનગર
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઇન્ટનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં રાજયના સૌથી ઊંચા એટલે કે 33 માળના બે ટાવર બનાવવામાં આવશે. આ બે ગગનચુંબી 33 માળના ટાવરનું નિર્માણ બેંગલુરૂ સ્થિત શોભા ડેવલપર્સ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે ...
ભાજપના ભરતી ભોપાળા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે. કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!.. કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ...
લેપટોપને યોગ્ય રીતે શટડાઉન કરો નહિ તો આગ લાગી શકે છે….
જો તમને પણ મોડીરાત સુધી લેપટોપમાં કામ કરવાની આદત છે અને કામ કર્યા બાદ તમે તેને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો તમે ચેતી જજો ... લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નહીં કરવાની આદત ક્યારેય જ એક ઘટના દિલ્હીમાં રાજનગર એક્સ્ટેન્શનની રિવરહાઈટ સોસાયટીના સાતમાં ફ્લોર પર રહેનારા સોફ્ટવેર એન્જીનીયરના ઘરમાં ઘટી હતી. મોડી રાત સુધી એન્જીનીયર લેપટોપને પોતાની પથારીમ...
ગુનેગારોનું ભાજપ…
ભાજપા માટે શરમજનક ઘટના ઘટી છે .ભાજપના કોર્પોરટર પુત્ર અને તેના પિતાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગર સેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર ...
નિતીન પટેલના પૂત્ર જૈમિન સામે અઢી વર્ષ છતાં દારૂ બંધીનો ગુનો કેમ ન નોં...
નશામાં હતો ડેપ્યુટી CM નીતિન પટેલનો પુત્ર, ફ્લાઈટમાં ન બેસવા દેવાયો! અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્રને 8 મે 2017ના દિવસે ગ્રીસ જઈ રહેલા કતાર એરવેઝના વિમાનમાં બેસવા દેવાયો ન હતો. અધિકારીઓએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રીના પુત્ર જૈમિન પટેલ નશાની હાલતમાં એરપોર્ટ પર પહોંચ્યો હતો અને એરલાઈન્સ કંપનીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હ...
ડેરીની ભરતીમાં શંકર ચૌધરીનો વહીવટ….
કૌભાંડોમાં માહેર એવી સાબર ડેરીમાં વધુ એક કૌભાંડનો ફણગો ફૂટતાં વિવાદ ઊભો થયો છે. ડેરીમાં 189 કર્મચારીઓ ની ભરતીમાં રૂ. 15થી 25 લાખ સુધીના કૌભાંડ ડિરેક્ટર શંકર ચૌધરી દ્વારા કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે અન્ય પરીક્ષાર્થીઓએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 189 કર્મચારીઓની ભરતી માટે 1 ...

English