હોકો ઇટરીને તાળા કેમ ?
કે ન્યુઝ,અમદાવાદ:તા:23
દિવાળીના તહેવાર દરમિયાન આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો.. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી...
વિવાદનો આશ્રમ ! નિત્યાનંદિતાની બહેન તત્વાપ્રિયાનો નવો વીડિયો, IAS, અમિ...
અમદાવાદ:તા:24 ડીપીએસ કેમ્પસના નિત્યાનંદ આશ્રમમાંથી બે બહેનોના ગુમ થવાના કેસમાં નિત્યાનંદિતાની મોટી બહેન તત્વાપ્રિયાએ ફેસબુક પર નવો વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયો રેકોર્ડ કરીને ફેસબુકમાં લાઇવ કર્યાનું જાણવા મળ્યું છે. તત્વાપ્રિયાએ જણાવ્યું છે કે તેમની કેટલીક શરતો માનવામાં આવે તો તેઓ 26 નવેમ્બરે અમદાવાદ આવીને હાઇકોર્ટ સમક્ષ હાજર થવા તૈયાર છે, તત્વાપ...
નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓના નાટક, ડિજિટલ લોકરનો પાસવર્ડ નથી આપતી, અન...
અમદાવાદઃતા:24 ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમના ગોળખધંધા સામે આવી ગયા છે, પોલીસે 2 સંચાલિકા ઓની ધરપકડ કરી લીધી છે, જ્યાંથી એક ડિજિટલ લોકર મળી આવ્યું છે, જેને એફએસએલમાં મોકલી આપ્યું છે, આ લોકરમાં એક મોબાઇલ સહિત કેટલીક મહત્વના કાગળો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી તેને ખોલી શકાયું નથી, પકડાયેલી સંચાલિકાઓ લોકરનો પાસવર્ડ પણ આપતી ન...
માતા અને બાળ મરણદરમાં નોંધપાત્ર વધારો:શું આ છે અમદાવાદનો વિકાસ?
પ્રશાંત પંડીત અમદાવાદ,તા:23 છેલ્લા એક દસકામાં શહેરના કહેવાતા વિકાસને આગળ કરી ઘણાં નામો મેળવી લેવાયા છે. મેગાસિટી, સ્માર્ટસિટી, હેરીટેજ સિટી વગેરે. પણ તેર મણનો તો સવાલ એ છે કે, શું ખરેખર આને વિકાસ કહેવાય? પાકા રસ્તાઓની સુવિધા એ જ વિકાસની વ્યાખ્યા કે પરિભાષા છે કે પછી શહેરમાં રહેતા લોકોને તંદુરસ્ત અને નિરોગી જીવન મળે એ. અહીં ચોંકાવનારી બાબત એ છ...
એસટીની 27 ટકા બસ જોખમી
અમદાવાદ,તા.23
ચાલુ વર્ષમાં એસ ટી નિગમની બસના અકસ્માતના કારણે 105 લોકોનાં મોત થયા છે. ગુજરાતની પ્રજાને સારી બસ સેવા મળે તે માટે સરકારે રૂ.906 કરોડ 2018-19માં આપ્યા હતા. તેમ છતાં ભંગાર થઈ ગયેલી જૂની બસો દોડાવવામાં આવી રહી છે. 900 કરોડમાંથી 50 લાખની કિંમતની 18000 નવી બસો ખરીદી કરી શકાય છે છતાં ખરીદવા માં આવતી નથી. એસ ટી પાસે હાલ 8508 બસો છે જેમાંથ...
GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...
અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...
મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ
અમદાવાદ, તા. 23. મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...
9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?
ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ...
વાહન ચોરોને મોકળુ મેદાન, પોલીસ પરેશાન
અમદાવાદ, તા.22
સોલા પોલીસ માટે વાહન ચોરીના ગુનાઓ માથાનો દુખાવો બની ગયા છે અને તેનું મુખ્ય કારણ છે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની આડોડાઈ. સોલા પોલીસ સ્ટેશનની લગભગ 58 ચોરસ કિલોમીટર વિસ્તારની હદમાંથી ચાલુ વર્ષે 132 વાહનો ચોરાયા છે. ચોરી થયેલા વાહનો પૈકી 24 ટકા એટલે કે, 32 વાહનો માત્ર અડધો કિમીની હદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચો...
ત્રણ સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓને ચેતવણી – ભારતીય અર્થતંત્ર 5% કરતા...
સપ્ટેમ્બરના છેલ્લા ક્વાર્ટરમાં અંદાજિત વૃદ્ધિ 4.2% થી 4.7% હતી. સરકાર આ ડેટા 29 નવેમ્બરના રોજ પ્રકાશિત કરી શકે છે. 2012 પછી જીડીપીમાં આ સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરના અંદાજ મુજબ, ભારતનો વિકાસ દર 5% ની નીચે જઈ શકે છે. ભારતીય સ્ટેટ બેંક, નોમુરા હોલ્ડિંગ્સ ઇન્ક. અને કેપિટલ ઇક...
આર્થિક વિકાસ અટક્યો છે, મનમોહન સિંઘનો વડા પ્રધાન મોદી પર હુમલો
ઉદ્યોગપતિઓ, બેંકોરો, નીતિ ઘડનારાઓ, ઉદ્યોગસાહસિકો અને નાગરિકોમાં એક શંકા છે અને આ સમાજમાંનો વિશ્વાસ સંપૂર્ણ રીતે ખોઈ રહી છે. આનાથી આર્થિક વિકાસ અટક્યો છે. મનમોહન સિંઘના વડા પ્રધાન પર હુમલો પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. મનમોહનસિંહે તેમના એક લેખમાં અર્થતંત્રના ઘટતા સ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્રની મોદી...
લોપામુદ્રાએ શરતો મુકી, તો જ તે ભારત આવશે
નિત્યાનંદ આશ્રમ વિવાદ દિન-પ્રતિદિન પેંચીદો થતો જાય છે. જ્યારથી આ વિવાદ સામે આવ્યો છે ત્યારથી એક પછી એક નવા નવા થતા જાય છે. હજુ પણ બે બહેનો ગાયબ છે અને તેઓ પોલીસની સામે નથી આવી રહી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે મોટી બહેન અમદાવાદના આશ્રમમાં છે પણ માતા-પિતા તેનું અપહરણ કરી જવાના ડરથી તે સામે નથી આવી રહી પરંતુ બીજા દિવસે પોલીસને મોટી બહેન આશ્રમમા...
બીઆરટીએસ એટલે બ્રેક રહિત ટ્રાન્સપોર્ટ સર્વિસ
કે. ન્યૂઝ, અમદાવાદ,તા.21 ગઈકાલે સુરત, આજે અમદાવાદ અને ફરીથી સુરત એમ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સરકારી સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બન્ને શહેરોમાં અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ રાખી છે. અકસ્માત બાદ બન્ને શહેરોમાં એકબીજા પર દોષારોપણની ક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, મોટાભાગના લોકો એવું માને છે કે, સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બેફામપણે બસ ચલાવવામાં આવે ...
ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે ય...
અમદાવાદ, તા. 21 તામિલનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ શરૂ કરેલી અમ્મા કેન્ટીનની તર્જ પર ગુજરાતમાં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલી બાંધકામ શ્રમિકોને બપોરનું ભોજન આપવા માટેની યોજના ખાડે ગઈ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાનની અતિ મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજનામાં સરકાર અને સરકારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટ...
અમદાવાદમાં એમડી ડ્રગ્સ ફિરોઝ ચોર લાવ્યો
નશાખોરોથી લઈને શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં એમડી (મિથાઈલઈનડાય ઓકસીમેથાએમ ફેટામાઈન) ડ્રગ્સનું દૂષણ એટલી હદે ફેલાઈ ગયું છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કેટલાક વર્ષો અગાઉ એમડી નામનું ડ્રગ્સ શું છે તેની કોઈને ખબર ન હતી. આજે એમડી ડ્રગ્સ પાન-મસાલા ગુટખાની જેમ એક ચોકક્સ સિન્ડીકેટ દ્ધારા માર્કેટમાં વેચાઈ રહ્યું છે. ચોરમાં ડ્રગ્સ માફિયા બનેલો ફિરોઝ ચ...

English