હું છું ગાંધી – ૧૨૫: ત્રીજા વર્ગની વિટંબણા
બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. ‘ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી,’ એવો જવાબ મળ્યો. હું સ્ટેશનમાસ્તર પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા, ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો. ‘બાર ઊઘડ્યાં’ ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સહેલાઈથી ટિકિટ મળે...
સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)
હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્યઘટના છે. એક ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતા તેના શેઠે પોતાના એક સબંધીના આ ફ્લેટમાં રસોઈયાઓને રહેવા માટે વ્યવસ્થા કરી આપેલ. આ રેસ્ટોરન્ટની ફ્રેંચાઇઝી અન્ય શહેરમાં આપેલ હોય ત્યાં મોકલવા માટે બે નવા રસોઈયાઓ છેલ્લા દશ દિવસથી તાલીમમાં આવેલ હોય તેમને પણ આ ફ્લ...
નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? ત...
સર્વે સંતુ નિરામયા ” આહાર એ જ ઔષધ છે . મીઠું , દૂધ , ખાંડ , મેંદો , પોલીસ કરેલા ચોખા , ફોતરા વગરની દાળ , તળેલું , અતિશય કે વધારે ખર્ચની ચિંતા . તીખું , ખૂબ ગરમ કે ખૂબ ઠંડું , આઈસ્ક્રીમ , બિસ્કીટ ,
શું ના ખાવું - ઈસ્ટંટ ફૂડ , રીફાઈન્ડ તેલ , ડબ્બાનો ( પેક ) ખોરાક , ઈંડાં , માંસ , દારૂ , તમાકુ , પાન , મસાલા, દૂધ, પ્રાણીજન્ય વસ્તુઓ, ઘી, વાંદરો ન ખાય...
મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે...
Morbi's defection challenged Gujarat BJP President CR Patil's non-Congress theory, how is politics?
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લ...
મસાલા પાક જીરું, ધાણા, મેથી, ઈસબગુલ માટે જૈવિક જંતુનાશક દવા શોધવામાં આ...
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
સમગ્ર દેશમાં સૌથી વધું મસાલા પાક ગુજરાતમાં થાય છે. એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝામાં છે. મસાલા પાકોમાં જીવાત મોટા પ્રમાણમાં આવે છે. તેથી આખા પાક સાફ થઈ જાય છે. જીવાતો પણ ઘણી વખત રાસાયણીક દવાઓ કામ કરતી નથી. ખેડૂત, ખેતર, ખારાકમાં ઝેર પ્રસરે છે. જે પારાવાર નુકશાન કરે છે. ગુજરાતમાં દર વર્ષે 2 લાખ નવા કેન્સરના કેસ બની છ...
કાશ્મિરી રેડ એપલ બોરની નવીસવી ખેતીમાં અઢળક કમાણી, મોટા શહેરોમાં ભારે મ...
ગાંધીનગર, 17 ઓક્ટોબર 2020
બજારમાં અનેક પ્રકારના બોર મળે છે. પણ રેડ એપલ બોરની માંગ સૌથી વધું છે. તેની સ્વાદ અને ગુણ સફરજન જેવા છે. એક ઝાડમાં 60-100 કિલો સુધી બોર આવતાં થાય છે. ખેડૂતોને 10 કિલોના 300-350 રૂપિયા આવે છે. અમદાવાદ, સુરત, દિલ્હીમાં માંગ સારી છે. આ બોરડીનું વધારે ધ્યાન રાખવું પડતું નથી. દવાનો ખર્ચ ઓછો છે. બોર દેખાવમાં સફરજન જેવું લાગે છે....
વર્લ્ડ સ્પાઇન ડે – ડોક્ટરની ભૂલના કારણે અમદાવાદના વસંત સોલંકીની ...
અમદાવાદ, 17 ઓક્ટોબર 2020
વસંતભાઈનું કમરનું ઓપરેશન એક હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટરની ખામી રહી જતાં તેની કમરમાં લગાવેલા સ્ક્રુ બીજા મણકામાં ઘુસી જતાં કમર ચોંટી ગઈ હતી. તેથી તેનું પરેશન કરાવવા ખાનગી હોસ્પિટલો તૈયાર ન હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી કહ...
બંધક મજૂરીને દૂર કરવા માટે વસ્તી નિયંત્રણ કરો, માનવ અધિકાર અયોગના અધિક...
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી) ના વરિષ્ઠ અધિકારી, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ પી.સી.પંત સંજય ગાંધી દ્વારા શરૂ થયેલી વસ્તી નિયંત્રણ નીતિને ઇમરજન્સી દિવસોમાં બંધાક મદૂરોને સમાપ્ત કરવા ઇચ્છે છે. . વર્ચુઅલ બુક રિલીઝ ફંક્શનના પ્રસંગે બોલતા જસ્ટીસ પંતે કહ્યું હતું કે, "1975-76 દરમિયાન 20-મુદ્દાના કાર્યક્રમ હેઠળ, બંધખ મજૂરો અને વસ્તી નિયંત્રણ એક...
પ્રેગ-ડી નામની કીટ રૂ.3 હજાર કરોડનું વધું દૂધ વધારી આપશે, તે પણ પશુના ...
ગાંધીનગર, 16 ઓસ્ટોબર 2020
રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા અને સેન્ટ્રલ બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હિસારના વૈજ્ઞાનીકોએ ગાય અને ભેંસની સ્ક્રીનિંગ માટે કીટ તૈયાર કરી છે. આ કીટ ફક્ત 30 મિનિટમાં પ્રાણીના ગર્ભાશયની તપાસ કરશે. પ્રેગ-ડી નામની આ કીટ પ્રાણીના બે એમએલ પેશાબની તપાસ દ્વારા ગર્ભાવસ્થા જાણી શકાશે. એક કીટ 10 પશુની ચકાસણી કરી શકશે. બીજ દાન કરાવ્યા ...
પ્રતિકુળ સંજોગોમાં ઝડપથી ઉગાડવાની નવી પ્રાઈમિંગ ટેકનોલોજીથી બિયારણો બન...
Beginning to produce seeds with new priming technology to grow fast in adverse conditions
ગાંધીનગર, 15 ઓક્ટોબર 2020
ગુજરાતમાં આજ સુધી બી પર પટ આપવા કે પલાળવાની પ્રક્રિયા કરીને વાવેતર કરવામાં આવતું હતું. હવે નવી ટેકનીક આવી છે જે સારી રીતે ઉગી ન શકતાં બિયારણ માટે મોટી ક્રાંતિ લાવી રહ્યાં છે. જીરું વાવવાની ઋતુ હવે ઠંડી સાથે શરૂ થશે. પણ ખેડૂતોને ...
દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીમાં ચાંદીનું ઉત્પાદન થશે
ગાંધીનગર, 15 ઓક્ટોબર 2020
ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને વેદાંત ગ્રુપના હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાના દોસવારા ખાતે વિશ્વના સૌથી મોટા ઝીંક સ્મેલ્ટર સંકુલની સ્થાપના માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. જો હિન્દુસ્તાન ઝિંક લગભગ 500 ટનનું ઉત્પાદન કરે છે, તો તે વિશ્વની ટોચની 10 ચાંદી ઉત્પાદક કંપનીઓમાં સામ...
કાળા ટામેટાની ખેતીની શરૂઆત, તો આ રીતે રૂ.20 હજાર કરોડની દવાનું ખર્ચ અન...
ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020
ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું...
દહીંની ખેતી પદ્ધતિ – યુરિયા, દવા, સિંચાઈના ખર્ચમાં 95 ટકાનો ફાયદ...
નાઈટ્રોજનની જગ્યાએ દહીં
ગાંધીનગર, 13 ઓક્ટોબર 2020
ખેતમાં એક નવી પદ્ધતિ આવી રહી છે. જેમાં દહીંનો ઉપોયગ કરીને ખેતી કરવાથી પારાવાર ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ...
અશાંત વિસ્તારોમાં મિલકત વેચવા પર પ્રતિબંધ મૂકતા કાયદાને રાષ્ટ્રપતિએ મં...
The president approved legislation banning the sale of property in troubled areas
ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020
ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મંજૂર...
ગુજરાતનો અનોખો 107 ગામનો પ્રદેશ – ઘેડ, દુર્લભ ખેત પેદાશો લુપ્તતા...
ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020
પોરબંદર અને જૂનાગઢના 7 તાલુકાના ઘેડ વિસ્તારના 107 ગામ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3 તાલુકાના 28 ગામો ઘેડમાં આવે છે. 24 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લો એક હતો. કેશોદના 11 ગામ, માણવદરના 4, માંગરોળના 13 ગામ છે. તમામ ગામો ઊંચા ટીંબા પર વસાવેલા છે. કારણ કે ભાદર, ઓઝત, મઘુવેતી, બિલેશ્વરી નદીની છેલ-પાણી આવે છે અને ઘેડમાં તે ચારેકોર ફેલા...
ગુજરાતી
English














