Friday, July 3, 2026

વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા સેનીટાઇઝર, હાથ ધોવા સાબુ, હેન્‍ડ ગ્લવ ...

Sanitizers, hand washing soap, hand gloves will also be provided for voting in the Assembly elections. • ચૂંટણી પંચ દ્વારા દેશમાં સામાન્ય ચૂંટણીઓ/પેટા ચૂંટણીઓ સમયસર યોજવા માટે ભારતના સંવિધાનમાં જોગવાઈ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને ભારતનું ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીઓ/પેટા ચૂંટણીઓ સમયાંતરે યોજે છે. • બિહારની સામાન્ય ચૂંટણીઓ અને અન્ય રાજ્યોની પે...

કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ ભારતમાં બનવા લાગ્યું...

Calcium nitrate and boronated calcium nitrate started to be made in India, 39 chemicals still have to be imported જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટના વેચાણ શરૂં થયું હતું. બંને ઉત્પાદનો ભારતમાં સો ટકા આયાત કરવામાં આવતા હતા, જેનું જીએસએફસી દ્વારા સૌપ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે. વેચાણન...

નવા કૃષિ કાયદાથી ખેત ઉત્પાદનના કારખાના માટે નાણાં આવશે અને સીમાંત ખેડૂ...

The new agricultural law will provide money for farm production factories and allow marginal farmers to form societies. આવશ્યક ચીજવસ્તુ સુધારા કાયદાથી એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રે મોટું મૂડીરોકાણ આવશે, કિસાનોની ઉપજના ખુબ પોષમક્ષમ યોગ્ય ભાવો મળી રહેશે, સાથે સાથે દેશના ૮૬ ટકા નાના સીમંત ખેડૂતો પોતાની મંડળીઓ (FPO) રચી શકે અને વેપારીઓ અને રોકાણકારો સાથ...

ઇંડાહારી ગુજરાત, કાળો કુકડો કડકનાથનું બધું જ કાળુ, તેના ઇંડા, માંસ અને...

ગાંધીનગર, 11 ઓક્ટોબર 2020 ગુજરાતમાં એક ખાસ કાળા પ્રકારના મરઘાની ભારે માંગ છે. શિયાળો આવતાં કડકનાથ જાતના આ કાળ કુકડાના ઇંડા અને તેનું માંસ ખાવા ભારે ક્રેઝ છે. કારણ તે મરઘાનું માંસ અને લોહી કાળું હોય છે. તેના ઇંડા અનેક પ્રકારના રોગ મટાડે છે. કેન્સર અને હ્રદય રોગ મટાડે છે. તેથી આ મરઘા મોં માંગી કિંમતે લોકો ખરીડવા પડાપડી કરે છે અને તે ખરીદવા માટે 6 ...
નીલ ગાય । Blue cow । नील गाय । AGN । allgujaratnews.in । Gujarati News ।

એક નીલ ગાય ખેડૂતને રોજ રૂ.1100નું નુકસાન કરે છે, 1.25 લાખ નીલ ગાયથી ગુ...

ગાંધીનગર, 9 ઓક્ટોબર 2020 ગુજરાતમાં 1.25 લાખ નીલ ગાયની વસતી જંગલ બહાર છે. જે ખેતરમાં જઈને ચારો ચરે છે. તેનાથી ખેડૂતોને વર્ષે રૂ.5000 કરોડ આસપાસનું નુકસાન પાકમાં થાય છે. છતાં તેનો કોઈ ઉપાય નથી. ખેતરમાં જ નહીં પણ ગાંધીનગર શહેરમાં પ્રધાનોની વસાહત આસપાસ 700 નીલ ગાયો છે. સચિવાલયમાં ગાયો ઘુસી જાય છે. જે આસપાસના ખેતરોમાં જઈને ચારો ચરવા જાય છે ત્યારે પાર...

પાણી વગરના રૂપાણીએ પાણીના ગેરકાયદે જોડાણમાં શા માટે ધમકી આપવી પડી, વાં...

ગાંધીનગર, 7 ઓક્ટોબર 2020 રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ.500 ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે, નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ.5000નો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આખા ગુજરાતમાં 250 શહેરોમાં 20 લાખથી વધું ગટર કે નળ જોડાણો નથી. ક...
આયુર્વેદિક । Ayurvedic Thali । AGN । allgujaratnews.in । Gujarati News ।

કોરોનાથી બચાવવા માટે આ હોટલે શરૂ કરી આયુર્વેદિક થાળી, જુઓ તો ખરા મેનુમ...

અનલોકમાં હવે રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીમે ધીમે ખુલ્લી રહી છે. પણ બની શકે છે કે હજૂ પણ આપ મનથી બહારનું ખાવાથી ડરી રહ્યા હોવ. પણ દિલ્હીમાં એક મોટી રેસ્ટોરન્ટ હવે આપને સ્વાદિષ્ટ ભોજન તો આપશે જ, સાથે સાથે તમારી ઈમ્યુનિટી વધારવાનો પણ દાવો કરી રહ્યા છે. આયુર્વેદિક રીતે થાળી આપશે દિલ્હીની એક રેસ્ટોરન્ટ Ardor2.1ને કોરોનાથી લડવા માટે એક એવી થાળી તૈયાર ...
મોદી । AGN । allgujaratnews.in । Gujarati News ।

મોદી સરકારને નડી આ સૌથી મોટી ભૂલ, આ 8 ટકાએ 60 ટકા લોકોમાં ફેલાવ્યો કોર...

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. આ ખતરનાક વાયરસથી 63 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચ્યો છે. વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને દેશના વૈજ્ઞાનિકો ઝડપથી સંશોધન અને અભ્યાસ કરી રહ્યા છે.આ જ ક્રમમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર આઠ ટકા કોરોના દર્દીઓ સુપર સ્પ્રેડર બન્યા છ...
માસ્ક । Mask । 1 । AGN । allgujaratnews.in । Gujarati News ।

કમળમાંથી દોરા બનાવીને માસ્ક નું કાપડ તૈયાર કરતી મણિપુરની મહિલા, અનોખા ...

મણિપુરના બિસેનપુર જિલ્લાની 27 વર્ષીય વિજયશંતિએ કમળની દાંડીમાંથી દોરો અને કાપડ બનાવ્યા હતા. હવે તે એક જ છોડના દાંડામાંથી માસ્ક બનાવવાનું એક અનોખું કામ કરી રહી છે. મણિપુરના પ્રખ્યાત લોકક તળાવ નજીક થંગા ટોંગબ્રામ વિસ્તારમાં રહેતી ટોંગબ્રમ બીજ્યશંતી 15 મહિલાઓ સાથે આ પ્રોજેક્ટમાં સામેલ છે. તે 20 મહિલાઓને તાલીમ આપી રહી છે. લોટક તળાવમાં કમળનાં ફૂલો ઉગે છે...
ખેડૂત । AGN । allgujaratnews.in । Gujarati News ।

પર્યાવરણની ખેતી કરતાં ખેડૂતની વિદાય, જીતુ તળાવિયાએ ફાંસો ખાઈ આપઘાત કરી...

ખેડૂત, પર્યાવરણવિદ અને ગ્રીન એમ્બેસેડર જિતુભાઈ તળાવિયોએ જિતુભાઈએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતુભાઈ દરેક વૃક્ષ વિશે ઝીણવટભરી માહિતી ધરાવતા હતા. ઉકાળો બનાવવાના જાણકાર હતા. વનસ્પતિથી ક્યાં રોગનો ઉપચાર થઈ શકે તે અંગે સારી જાણકારી ધરાવતા હતા. અમરેલીને હરિયાળું બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. તેઓ રાજકીયક્ષેત્રે સક્રિય હતા. સદા હ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આવેદનપત્ર કલેક્ટરને આપવાનો શો અર્થ?

મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા: (૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી. (૨) કલેક્...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય

લીમડાનાં કે બીલીનાં પાનનો રસ નિયમિત પીવો, પાન લસોયાં, ઉકાળવાં નહીં, સારાં, પાકાં જાંબુ ખાવાં, તેના ઠળિયાને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી, રોજ સવારે અને રાત્રે એકથી બે ચમચી મેથી પાઉડર ફાકીને ઉપર પાણી પીવો, હળદર અને આમળાનું ચૂર્ણ એક - એક ચમચી ભેગાં કરી રોજ સવાર - સાંજ લેવાથી, હરડે, બહેડા, આમળાં, કડવો લીમડો, સામેવો અને જાંબુના ઠળિયા ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૪: શાંતિનિકેતન

રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ. કાલેલકર ‘કાકાસાહેબ’ કેમ કહેવાતા હતા એ તો ત્યારે હું જાણતો જ નહોતો. પણ પાછળથી માલૂમ પડયું કે કેશવરાવ દેશપાંડે, જેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જેમ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવ...

તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો. લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો. મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો. તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમે...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૩: ધમકી એટલે?

મુંબઈથી મારા વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીઓને મળવા સારુ રાજકોટ થતા પોરબંદર જવાનું હતું તેથી ત્યાં ગયો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતને અંગે મેં મારો પહેરવેશ ગિરમીટિયા મજૂરને લગતો જેટલો કરી શકાય તેટલો કરી નાખ્યો હતો. વિલાયતમાં પણ ઘરમાં એ જ પોશાક પહેરતો. દેશમાં આવીને કાઠિયાવાડનો પહેરવેશ રાખવો હતો. તે દક્ષિણ આફ્રિકામાં મારી સાથે રાખ્યો હતો. ...