મુખ્ય પ્રધાનોની બેઠકમાં દેશની રક્ષા માટે શહિદ થયેલા સેનાનીઓના માનમાં મ...
દેશમાં અને લોકડાઉન પર ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ રોગચાળાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ મોદી) આજે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠકથી ટાળી રહ્યાં ગતા. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આજે પીએમ મોદી સમક્ષ જે છ રાજ્યોના મુખ્ય પ્રધાનો રજૂ થશે, તે યાદીમાં મમતા બેનર્જીનું નામ નથી. ...
26 હજાર કરોડની આવક ઘટી – મોદીએ ગુજરાતને 1 લાખ કરોડ તો ન આપ્યા પણ...
ગાંધીનગર, 17 જૂન 2020
કેન્દ્રની મોદી સરકારે પ્રજા માટે રૂ.20 લાખ કરોડનું પેકેઝ બનાવેલું છે. જેમાં ગુજરાતને રૂ.1 લાખ કરોડ મળવા જોઈતા હતા. જે મળ્યા નથી. સામે ગુજરાત સરકારે રૂ.14452 કરોડના સહાય પેકેઝ જાહેર કરેલા છે. જેમાં રાજ્ય સરકારે રૂ.14022 કરોડનું ગુજરાત પેકેજ જાહેર કરેલું છે. આરોગ્ય સુવિધાઓ અને અન્ય અનુષાંગિક વ્યવસ્થાઓ માટે રૂ.430 કરોડનો વધારા...
વેરા સમાધાન યોજના-૨૦૧૯ની મુદત ત્રણ માસ લંબાવવામાં આવી
સરકારના નાણાં વિભાગના તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ છે.આ ઠરાવથી
વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પુરેપુરૂ મજરે આપવા,
અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા,
વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા
હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સ...
લદાખમાં ભારતના 20 સૈનિકો શહીદ, ચીનના 40 માર્યા ગયા
લદ્દાખ,
https://twitter.com/ANI/status/1272927922177765376
ચીન અને ભારત વચ્ચે યુદ્ધની સ્થિતી ઉભી થઇ છે, દુનિયા આખી આજે બંને દેશો પર નજર રાખીને બેઠી છે, ન્યૂઝ એજન્સી ANIનાં રિપોર્ટ પ્રમાણે સોમવારે રાત્રે ભારતના 20 જવાનો લદ્દાખની ગાલવન સરહદે શહીદ થયા છે, ચીનના 43 સૈનિકોનો ભારતીય સેનાએ સફાયો કરી નાખ્યો હોવાના અહેવાલ છે, અંદાજે 45 વર્ષ પછી બંને દ...
યુનાઇટેડ સ્ટેટ્સ ભારતને વેન્ટીલેટર દાનમાં આપ્યા
નવી દિલ્હી, 16 જૂન, 2020
યુ.એસ. સરકાર, ઇન્ટરનેશનલ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુ.એસ.એ.ડી.) ના માર્ગ દ્વારા, COVID-19 દ્વારા તેની લડાઈમાં સહાય માટે ભારતમાં 100 વેન્ટિલેટર દાન કરેલું છે. તે ભારતની તત્કાલ જરૂરિયાતો પૂરી કરે છે, પ્રમુખ ટ્રમ્પની દાનની પહેલ છે.
યુ.એસ.એ.ડી. ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ ક્લેનિસ્ટ્રિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાય...
33 લાખ નાના ઉદ્યોગોમાંથી માત્ર 90 હજારે 15 દિવસમાં લોન લીધી
ગાંધીનગર, 17 જૂન 2020
૮૯૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ગુજરાત રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે. સરકારે ગત તા.૩૦મી મે ના એક વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રિયકૃત બેન્કસ અને MSME સહિતના વેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે...
સત્તાપલટી- 3 વર્ષમાં ચીને 1 હજાર વખત જમીન પચાવી, સત્તા મેળવવા કોગ્રેસન...
વડાપ્રધાન બનવા માટે મોદીએ આવું કહ્યું, સત્તા મળતા ચીન સામે તો શું નેપાળ સામે પણ ગભરાઈ રહ્યાં છે. તો પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપશે.
અમદાવાદ 16 જૂન 2020
જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંધવઘના સુપ્રીમો મોહન ભાગવતે આકરી ટીકા કરી ભારતની સત્તા મેળવવા ગંદા ખેલ કર્યા હતા. ચીન ભારતમાં આક્રમણ કરી ...
દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના ૯૭.૭૬ ટકા સાથે રાજય...
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલું આમૂલ પરિવર્તન
દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના પરિણામમાં ૯૭.૭૬ ટકા સાથે રાજયમાં પ્રથમસ્થાને
ધો.૧૨(સા.પ્ર)માં રાજયનું ૭૬.૨૯ ટકા પરિણામ જ્યારે બનાસકાંઠા જિલ્લાનું ૮૫.૬૬ ટકા પરિણામ આવ્યું
પાલનપુર, 15 જૂન 2020
રાજય સરકારના વિવિધ અભિયાનોથી જિલ્લાના લોકોમાં નોંધપાત્ર જાગૃતિ આવી રહી...
15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો
પાલનપુર, 15 જૂન 2020
બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમ...
પતંજલિએ કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કર્યો, 80% લોકો સાજા થયા
પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે, બે અઠવાડિયામાં કોરોનાની દવા તૈયાર થઈ જશે અને બજારમાં ઉપલબ્ધ પણ થઈ જશે. એમનું કહેવું છે કે, આયુર્વેદિક દવાઓના એક ખાસ પ્રકારના મિશ્રણથી કોરોના વાયરસની સારવાર કરવી શકય છે અને આ દવાઓનું મિશ્રણ રસી તરીકે પણ સારું કામ કરે છે.
આચાર્ય બાલકૃષ્ણના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ વિશે સંશોધન ચાલી રહ્યુ...
4 મહિનામાં પેટ્રોલ પર લેવાતા ટેક્સમાં 168% નો વધારો
નવી દિલ્હી,
લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે અને લગભગ 83 દિવસ પછી 7 જૂને કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.80 રુપિયા મોંદ્યુ થયુ છે, ડીઝલમાં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, વિતેલા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેકસ ત્રણ ગણા (275%) થઇ ગયા છે.
ફેબ્રુઆર...
18 રૂ. પેટ્રોલ ના આપડે 71 રૂ. આપીયે છીયે, સરકારના ખીચાં માં કેટલા જાય ...
દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે.
નિ...
નવ દિવસમાં નવ વખત ભાવ વધારો, પેટ્રોલમાં લિટરે રૂ .5, ડીસલમાં રૂ .4.87 ...
કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે.
છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી ર...
કોરોનાને કારણે પોલીસ કર્મચારીનું મોત, સુરતમાં પ્રથમ કેસ
કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે.
કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મગન બાર...
હવે શૈક્ષણિક ફી માસિક હપ્તાથી ભરી શકાશે: શિક્ષણ મંત્રી
રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગયી કાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં.
૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાન...