ભાવનગરમાં 92 વર્ષના વૃદ્ધ કોરોના મૂક્ત કઈ રીતે થયા ? શું હતું તેના મનમ...
ભાવનગર, 16 એપ્રિલ 2020
70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને કોરોના - Covid-19 વધુ હાનિ કરે છે. સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓનું મૃત્યુનું પ્રમાણ ઊંચું છે, પણ ભાવનગરમાં ઉલટું થયું છે. દેશ માટે આ એક અનોખો વિક્રમ છે.
તાળીઓથી વિદાય
ભાવનગરમાં 16 એપ્રિલ 2020માં કોરોના ગ્રસ્ત 3 દર્દીઓ સારા થઈ જતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં...
ઉદ્યોગ ધંધાને 20 એપ્રિલથી ગુજરાતમાં ખોલવા છૂટ અપાઈ
વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત એકમો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે.
હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટો લાગુ કરવામાં આવશે
જિલ્લાકક્ષાએ છૂટછાટોના અમલ-દેખરેખ-નિયંત્રણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની સમિતીની રચના
વાણિજ્યીક - ઊદ્યોગ એકમોએ થર્મલગન –ફરજિયાત માસ્ક – સેનિટાઇઝેશન - સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી આવશ્યક વ્યવ...
આરએસએસ દ્વારા ગુજરાતમાં 1 કરોડ લોકો માટે દવાઓ આપવામાં આવી
અમદાવાદ, 17 એપ્રિલ 2020
ગુજરાતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતીના લોકોને કોરોના વાયરસમાં લોકડાયનમાં મદદ કરવામાં આવી રહી છે. આરએસએસના પ્રવક્તાએ એ જણાવ્યું છે. થોડાક દિવસોમાં 34 હજાર સ્વયંસેવકો વતી એક કરોડથી વધુ લોકોને દવાઓ આપવામાં આવશે. સંઘ દ્વારા ગુજરાતમાં આફતીના સમયે હંમેશ સારું કામ થયું આવ્યું છે. કચ્છ ભૂકંપના 20 વર્ષ પછી આ વખતે પણ લોકોને મો...
સુરતમાં 22 એપ્રિલ સુધી કરફયુ
કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે લોકડાઉન વધુ ચુસ્ત બનાવવા સુરતના ચાર પોલીસમથક અને એક પોલીસ ચોકી વિસ્તારમાં તા. ૧૬મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. જાહેર કરાયો છે.
સલાબતપૂરા-મહિધરપૂરા-લાલગેટ-અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસ મથકની કમરૂનગર પોલીસ ચોકીના વિસ્તારોમાં કરફયુ રહેશે.
કરફયુના દિવસો દરમ્યાન ૧ થી ૪ માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત છે.
વિડીયો કો...
ગુજરાતની અટીરાએ ભારતમાં સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવ્યું
- ઉમંગ બારોટ
અમદાવાદ, 16 એપ્રિલ 2020
અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા - ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે.
ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી. G.N.F....
ખાદીના 12 હજાર માસ્ક તૈયાર કરાયા
છોટાઉદેપુર, 16 એપ્રિલ 2020
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાટિયા અને બામરોલી ગામની 22 મહિલાઓએ ખાદીના માસ્ક બનાવ્યા છે. જેના દ્વારા તેઓ આજીવિકા મેળવી રહી છે.
માસ્ક પહેરી વ્યક્તિ પોતે સંક્રમણથી બચી બીજા વ્ય ક્તિઓને સંક્રમિત થતા પણ અટકાવી શકે છે.
ઘરે બેસી રોજના 1450 ખાદીના માસ્ક બનાવે છે. જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા ઉપરાંત ગ્રામ પંચાયતો, ગામડાઓમ...
અમદાવાદમાં વિજય નેહરાની 10 લાપરવાહીથી શહેર ભયમાં આવી પડ્યું
અમદાવાદ, 16 એપ્રિલ 2020
અમદાવાદ શહેરના કમિશ્નર વિજય નહેરા સામે અમદાવાદને કોરોનાથી સલામત રાખવા સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. તેમની 10 નિષ્ફળતાઓ સામે આવી છે. જેમાં તેમના કારણે આખુ અમદાવાદ હવે ભય હેઠળ આવી ગયું છે. સુરત આજે સલામત છે. અમદાવાદમાં આખા ગુજરાતના 50 ટકા કોરોના કેસ થઈ ગયા છે. એક ધારાસભ્ય પોઝેટીવ કોરોના થયા છે બીજા 3 ધારાસભ્યો શંકાના દાય...
નિવૃત્ત આર્મીમેન ગુજરાતમાં ફરજ પર મૂકાયા
લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અને એક્સ આર્મીની મોડાસામાં ફેલગ માર્ચ યોજાઈ
સમગ્ર ગુજરાતમાં 65 હજાર જેટલાં એક્સ આર્મીમેન છે. જેઓ લશ્કરમાંથી નિૃત્ત થઈને અન્ય વ્યવસાયમાં રોકાયા છે. તેમને કોરોના સામેના યુદ્ધમાં લગાવવામાં આવી રહ્યાં છે.
મોડાસામાં જુદી જુદી જગ્યાએ પોલીસ અને એક્સ આર્મી દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને લોકોને ઘરમાં જ રહેવા મા...
ખેડાવાલાની સાથે કામ કરતાં 35 કોંગ્રેસના કાર્યકરોના હજુ સેમ્પલ નથી લેવા...
ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ રાજ્યનું રાજકારણ પણ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય જે 35 લોકોના સતત સંપર્કમાં રહેતા હતા તે પૈકી માત્ર ગણતરી ના લોકોના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને ક્વોરેન્ટાઇ કરીને સંતોષ માનવામાં આવ્યો છે.
જમાલપ...
ગંદા દાહોદમાં 23 દિવસમાં એક હજાર ટન કચરો કાઢ્યો
લોકડાઉનના ૨૩ દિ’માં 1.40 લાખની વસતી ધરાવતાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો, માથા દીઠ 7 કિલો કચરો કાઢવામાં આવ્યો હતો. કોઈ અધિકારીઓએ શહેરને સાફ રાખવા કાળજી રાખી ન હોવાનું આ કચરો બોલતો હતો.
લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું ને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ નગર ચોખ્ખુ ચણાક થઇ ગયું
કોરોનાના સંક્રમણને રોકવા...
11 હજાર મહિલા, કેદી, દર્દીઓને ટપાલીઓએ મદદ પહોંચાડી
જામનગર ટપાલ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના પેન્શનરોને પેન્શન અને વિધવા બહેનોને આપવામાં આવતી સહાય તેમના ઘર આંગણે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વગર ચૂકવવામાં આવી રહી છે.
૩ એપ્રિલથી આ સહાય લાભાર્થીઓના ઘરઆંગણે ઘરે ઘરે જઈને આ સહાય ચુકવવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગર જિલ્લાના કુલ ૮૨૦૭ વિધવા સહાય લાભાર્થી બહેનોને કુલ રૂ. ૨,૧૭,૩...
કારખાના અને દુકાનોનો માલિકોએ ભોજન અને પગાર આપતાં નથી, જાહેરનામું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ હેઠળનું જાહેરનામું.
દેવભૂમિ દ્વારકા ૧૬ એપ્રિલ 2020
દેવભૂમિ દ્વારકા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪થી એક જાહેરનામું બહાર પાડી તેમને મળેલી સત્તાની રૂએ તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો વ્યાપારી વાણિજ્ય સંસ્થા દુકાનો,કોન્ટ્રાકટરોએ તેમના તમામ કામદારોને લોકડાઉનના સમય દરમિયાન ત...
સોશિયલ મીડિયાએ 400 કિ.મી. દૂર દર્દીને બચાવી લીધો
નાની બેરના વૃધ્ધાએ ૪૦૦ કિ.મી.દુર ઘેર બેઠા મેળવી બ્લડપ્રેશર અને મગજની દવા, ગુજરાતમાં લાખો લોકોને આવી મદદની જરૂર છે. કોણ આપશે તેમને મદદ ?
ભુજ, ગુરૂવારઃ
વિશ્વને આંગળીના ટેરવે રમતું કરનાર સોશિયલ મીડિયા સહાય કરાવવામાં પણ અદભૂત છે. કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના ગામ નાની બેરમાં એક ઘટના બની છે. અબડાસાના પ્રાંત અધિકારીના ટવીટર એકાઉન્ટ પર કચ્છના આદિપુર...
નડિયાદ શહેર માટે લોકડાઉન પેટ્રોલીંગ ફોર્સની રચના કરાઇ
નડિયાદ-ગુરૂવારઃ-નોવેલ કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એક્ટ અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.૧૩/૦૩/૨૦૨૦ ના જાહેરનામાથી "ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦" લાગુ કરવામાં આવેલ છે. જે અનુસંધાને હાલની પરિસ્થિતીમાં નોવેલ કોરોના વાયરસ CO...
વિશ્વમાં 20 સાથે અમેરિકામાં 6 લાખ કોરોનાના દર્દી, 24 કલાકમાં 10 હજારના...
કોરોનાવાયરસ અપડેટ: ભારતમાં 12,380 કોવિડ -19 કેસ, 414 મોત
દિલ્હી,16 એપ્રિલ 2020
ભારતમાં કોરોનાવાયરસ માટે લગભગ 2.75 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, તેમ તાજેતરની માહિતી સૂચવે છે
ભારતમાં 1488 દર્દીઓ કોવિડ -19 થી સાજા થયા છે અથવા રજા આપવામાં આવ્યા છે
લોકડાઉન 2.0 ના બીજા દિવસે, ભારતમાં કોરોનાવાઈરસ કેસની કુલ સંખ્યા 12380 થઈ ગઈ છે, કારણ કે...
ગુજરાતી
English