એક રાતમાં 228 કોરોના થયા, રેપીડ ટેસ્ટ શરૂં થશે એટલે જંગી વધારો થશે

તા.૧૯.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક

  • રાજયમાં રેપીડ ડાયગ્નોસ્ટીક હેતુ ૨૪૦૦૦ જેટલી કીટો પ્રાપ્ત થયેલ છે. જેનો ઉપયોગ હજું શરૂં કરાયો નથી. તેનો ઉપયોગ શરૂં થતાં જ કોરોનાના કેસ એકા એક વધી જશે. 24 હજાર રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ આવી ગઈ છતાં તેનો ઉપયોગ શરૂં કરાયો નથી.

૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદનવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસઆજના મરણઆજના ડીસ્ચાર્જ
૨૨૮૦૫૦૧

૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જિલ્લોકેસપુરૂષસ્ત્રી
અમદાવાદ૧૪૦૯૧૪૯
આણંદ૦૧૦૦૦૧
બનાસકાંઠા૦૨૦૧૦૧
બોટાદ૦૧૦૧૦૦
ભાવનગર૦૨૦૧૦૧
છોટાઉદેપુર૦૧૦૧૦૦
મહેસાણા૦૧૦૧૦૦
સુરત૬૭૪૪૨૩
વડોદરા૦૮૦૪૦૪
રાજકોટ૦૫૦૩૦૨
કુલ૨૨૮૧૪૭૮૧

દર્દીઓની વિગત 

ક્રમઅત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દીદર્દીડીસ્ચાર્જમૃત્યુ
વેન્ટીલેટરસ્ટેબલ
૧૬૦૪૦૯૧૪૪૩૯૪૫૮

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગતટેસ્ટપોઝીટીવનેગેટીવ
ગત ર૪ કલાક દરમ્યાન કરેલ ટેસ્ટ૩૫૯૮૩૫૨૩૨૪૬
અત્યાર સુધીના કુલ ૨૮૨૧૨૧૬૦૪૨૬૬૦૮

૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમઉમરજાતિજીલ્લોહોસ્પિટલનું નામઅન્ય બિમારીની વિગ્ત
૭૮પુરુષઅમદાવાદએસવીપી હોસ્પિટલ અમદાવાદકીડીનીની બિમારી
૬૬સ્ત્રીઅમદાવાદએસવીપી હોસ્પિટલ અમદાવાદ 
૫૬સ્ત્રીસુરતમિશન હોસ્પિટલ સુરતહાયપરટેન્શન
૫૬પુરુષઅમદાવાદએસવીપી હોસ્પિટલ અમદાવાદડાયાબિટીસ હાયપરટેન્શન
૪૩સ્ત્રીઅમદાવાદએસવીપી હોસ્પિટલ અમદાવાદડાયાબિટીસ

 ૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

ક્રમઉમરજાતિજીલ્લોહોસ્પિટલનું નામ
૩૩પુરુષસાબરકાંઠાજી.એમ.ઈ.આર.એસ. હિંમતનગર

રોગની પરીસ્થિતિ

 વિશ્વભારતગુજરાત
નવા કેસ૮૫૬૭૮૯૨૦૨૨૮
કુલ કેસ૨૧૬૦૨૦૭૧૫૭૧૨૧૬૦૪
નવા મરણ૬૭૧૦૧૯૦૫
કુલ મરણ૧૪૬૦૮૮૫૦૭૫૮

 **

૧૦૪ હેલ્પ લાઈન વિગત

ક્રમવિગતસંખ્યા
કોરોના રીલેટેડ કોલ૪૭૩૦૭
સારવાર અપાયેલ વ્યક્તિ૧૦૫૮

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

ક્રમહોમ કોરોન્ટાઇનસરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇનપ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇનકુલ કોરોન્ટાઇન સંખ્યા
૧૫૬૨૮૨૬૮૧૨૩૧૧૮૫૪૦

 

ક્રમજીલ્લોકેસમૃત્યુડીસ્ચાર્જ
અમદાવાદ૧૦૦૨૨૯૨૭
વડોદરા૧૬૬
સુરત૨૨૦૧૦
રાજકોટ૩૫
ભાવનગર૩૨૧૦
આણંદ૨૮
ભરૂચ૨૨
ગાંધીનગર૧૭૧૦
પાટણ૧૫૧૧
૧૦પંચમહાલ
૧૧બનાસકાંઠા૧૦
૧૨નર્મદા૧૧
૧૩છોટા ઉદેપુર
૧૪કચ્છ
૧૫મહેસાણા
૧૬બોટાદ
૧૭પોરબંદર
૧૮દાહોદ
૧૯ગીર-સોમનાથ
૨૦ખેડા
૨૧જામનગર
૨૨મોરબી
૨૩સાબરકાંઠા
૨૪અરવલ્લી
૨૫મહીસાગર
કુલ૧૬૦૪૫૮૯૪

 કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો

  • કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૦૩/૦૫/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે.

  • છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં COVID-19સામે લડી રહેલા પ્રથમ હરોળના કર્મયોગીઓ એટલે કે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ વગેરેમાં પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે. આ બાબતને સંવેદના પૂર્વક ધ્યાને લઇ માન. મુખ્ય મંત્રીશ્રીએ આજની કોર કમિટીની બેઠકમાં આરોગ્ય અધિકારીઓને આ કર્મયોગીઓની સવિશેષ કાળજી લેવા માટે સુચના આપેલ છે
  • માન.મુખ્યમંત્રીશ્રીએ આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
  • રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૧૭/૦૪/૨૦૨૦ સુધીમાં ૧૭૧૩થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને ૧૮૫૮ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. ૭૫૮બાળકોને દવાઓ આપવામાં આવી છે.
  • રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નરશ્રી (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.

વેન્ટીલેટરઅનેવેન્ટીલેટર કેર તાલીમ

  • રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. વધુ ૧,૦૦૦ વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં ૪૩ વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને  મળેલ છે.
  • રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૦૫/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૫૨૨ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
  • તા.૦૮/૦૪/૨૦૨૦ સુધીમાં ૯૦૩૧ આરોગ્યકર્મીઓની તાલીમ પૂરી કરેલ છે.

૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા

  • રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
  • વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે.
  • તા.૧૮/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૪૩૦૭જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
  • રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા TeCHO Applicationશરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત૩૩૦૪જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
  • રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
  • રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ ખાતે ૨૫૦ અને સુરત ખાતે ૫૦૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે સરકારી અને ખાનગી ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવેલ છે. કુલ રાજયમાં ૮૪૦૦ બેડની સુવિધાની તૈયારી કરેલ છે. જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે.
  • રાજયમાં લેબોરેટરી પરીક્ષણની વિગતો
COVID 19 Testing laboratories in Gujarat
Government Laboratory
Sr. NoName of Laboratory
1B.J.Medical College, Ahmedabad
2M.P.Shah Medical College, Jamnagar
3Government Medical College, Bhavnagar
4Government Medical College, Vadodara
5Government Medical College, Surat
6PDU Medical College, Rajkot
7SVP Medical College, Ahmedabad (NHL)
8GMERS-Sola, Ahmedabad
9NIOH, Ahmedabad
10Gujarat Biotechnology Research Centre (GBRC), Gandhinagar *
11GCRI -Ahmedabad (Extension of BJMC) *
12 IKD Hospital, Laboratory (Extension of BJMC) *
13SMMIMER Hospital Surat
Private Laboaratory
Sr. NoName of Laboratory
14Unipath Speciality Laboaratory, Ahmedabad
15Supratech Micropath Diagnostics & Research laboratory
16SN Gene lab, Private limited, Surat
17Pangenomics International Pvt. Ltd, Ahmedabad