700 જવાનોના લશ્કરી ગામ કોડીયાવાડાનું અમદાવાદમાં સન્માન
લશ્કર પ્રત્યે અદભૂત પ્રેમ રાખતાં આખા ગામનું 15 ઓગસ્ટ 2018ના દિવસે અમદાવાદની જાગૃત જન સંસ્થા તરફથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
કેવું છે આ ગામ
સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગરનું કોડીયાવાડા ગામમાં 700 ઘરની 2200 લોકોની વસ્તી ધરાવે છે. આ ગામમાં ઘરદીઠ એક થી બે લોકો સેનામાં જોડાઈ એક નવો ચીલો ચાતર્યો છે. જ્યાં હાલ 450 યુવાનો લશ્કરમાં છે. જેમાં 7 નેવી અ...
બુલેટ ટ્રેનની માહિતી પર પડદો કેમ?
અમારા પ્રતિનિધિ COUNTRYWIEW
બુલેટ ટ્રેન એનડીએ સરકારની "ખોટી અગ્રતા" નું પ્રતીક છે. ભારતને માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂર છે, જે "સસ્તું, કાર્યક્ષમ અને ખરેખર કામની છે, નહીં કે આ સફેદ હાથી જે દેશને લાંબા સમય સુધી આગળ ધકેલવા નહીં દેશે."
દિલ્હીના બંધારણ ક્લબ, ભારતની ભૂમિ-અધિકારો સંગઠન, ભૂમિ અધિકારી અોલોલન (બીએએ) દ્વારા આયોજિત જાહેર સભામાં સ્પ...
ગુજરાતના 4 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ
સ્વતંત્રતાદિવસ પોલીસ મેડલની જાહેરાત; આ વર્ષે 942 પોલીસ કર્મીઓને પોલીસ મેડલથી સમ્માનિત કરાયા. ગુજરાતના 4 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક, જ્યારે 25 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાનની મુલાકાત લેતા મુખ્યમંત્...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલાની આજે મુલાકાત લઈને મુખ્યમંત્રીએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. રાષ્ટ્રીય શાયરના જીવનઝરમર તથા સાહિત્યના પ્રદર્શનને નિહાળી ગૌરવ
વ્યકત કર્યું હતું. રાષ્ટ્રીય શાયર મેઘાણી પ્રપૌત્રશ્રી પીનાકીનભાઈ મેઘાણીએ કહયું હતું. કે, 28મી ઓગસ્ટએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પણ જન્મજ...
25 સ્થળે રવિશંકર અમદાવાદમાં તનાવ મુક્ત કરશે
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના પ્રણેતા તથા અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી 17-18-19 ઓગસ્ટ દરમ્યાન ભારતભરમાં ટેકનોલોજીના માધ્યમથી વેબકાસ્ટ દ્વારા એક સાથે દોઢ લાખથી વધુ લોકોને હેપ્પીનેસ પ્રોગ્રામ દ્વારા સુખમય, તનાવમુક્ત તથા ઉર્જાપૂર્ણ જીવન જીવવાની કળા નું શિક્ષણ આપશે.
અમદાવાદ શહેરમાં આર્ટ ઓફ લીવીંગના પ્રક્ષીક્ષકોની હાજરીમાં વેબકાસ્ટ દ્વારા આ અનોખો ...
ગાંધીનગરમાં કોંગ્રેસ પ્રમુખને લાફો કેમ માર્યો
ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરી ગુજરાત વિધાનસભીની સામે આવેલી છે જ્યાં કોંગ્રેસના બે સભ્યો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટનાને લઈને કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાર પડ્યા છે. સભ્યો કેમ મારામારી પર ઉતરી આવ્યા હતા તે અંગે પ્રદેશના નેતાઓએ વિગતો એકઠી કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી અને સામાજિક ન્યાય સમિતિના પૂર્વ કો-ઓપ્ટ સભ્ય કાળુભાઈ મહેરાયા વચ્ચે મ...
MLA માટે આદિવાસી છે, કે રાજપુત, કંઈક તો નક્કી કરો
મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું આદિવાસી તરીકેનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના સિંગલ જજના નિર્ણયને ખંડપીઠ સમક્ષ 14 ઓગસ્ટ 2018ના રોજ પડકાર્યો છે. આદિજાતિ વિકાસ કમિશનરે ખાંટનું શિડયૂલટ્રાઇબનું પ્રમાણપત્ર ખોટું હોવાથી રદ કર્યું હતું. કમિશનરના નિર્ણયને ખાંટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સિંગલ જજે પણ વિકાસ કમિશનરનો નિર્ણય યોગ્ય ઠેરવીને જાતિનું પ્રમાણ...
ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશ 15 ઓગસ્ટથી
૧૫મી ઓગષ્ટથી સમગ્ર ગુજરાતમાં ભાજપ સભ્ય વૃધ્ધિ અભિયાનનો ભારંભ કરશે. થવા જઇ રહ્યો છે. સંગઠનનો વ્યાપ વધુ વિસ્તારવા માટે ભાજપા સંગઠનની પરંપરા મુજબ દર ત્રણ વર્ષે સભ્ય નોંધણી કાર્યક્રમો થતા હોય છે તે અનુસંધાને ૧૫ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતના તમામ જીલ્લામાં અભિયાન ચલાવવામાં આવશે.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૧૫ ઓગષ્ટથી સ...
રાજકોટના પૂર્વ મેયર ડાંગર કોંગ્રેસમાં
રાજકોટમાં કોંગ્રેથી ભાજપ અને ભાજપથી કોંગ્રેસમાં આવન-જાવન હજુ પણ ચાલુ રહેશે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલાં રાજકોટના પૂર્વ સફળ મેયર અશોક ડાંગર ફરી કોંગ્રેસમાં આવી રહ્યાં છે. તે અંગેની આખરી વાતચીત થઈ રહી છે. તેઓ ભાજપમાં નારાજ હતા. તેમને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપમાં 2012માં સન્માન પૂર્વક લઈ ગયા હતા. પણ તેઓ દિલ્હી વડાપ્રધાન બન્યા પછી અશોક ડાંગ...
ખૂનના કેદી ભાજપનો પ્રચાર કરવા જેલથી બહાર કેમ આવ્યો, તપાસ શરૂ
ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ખૂન કેસની સજા ભોગવી રહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજા જેલમાં હતા તેમ છતાં તે સારવારના બહાને જેલની બહાર આવીને ભાજપનો પ્રચાર કરતાં હતા તે અંગે ત્યારે ભારે વિવાદ સર્જયો હતો. આ અંગે ગુજરાતની વડી અદાલતે તેમની સામે તપાસ કરવાનું કહેતાં સરકાર અને જેલ સત્તા વાળાઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને જેલની બહાર લાવવા માટે કયા ભાજપના રાષ...
ખેડૂતોની જમીન બુલેટ ટ્રેનના નામે કરી દેવાનું શરૂં
ગુજરાતના જે ગામડાંમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે તે ગામડાંના ખેડૂતોની જમીન માલિકીમાં જમીન સંપાદન થઈ ગઈ છે તેવી ખેડૂત હક્ક પત્રક નંબર 6માં અનેક સ્થળે નોંધ દાખલ કરી દેવામાં આવતાં હવે ખેડૂતો માલિક મટી ગયા છે. આ અંગે ખેડૂતોને કોઈ લેખિત જાણ પણ ગુજરાત સરકારે આજ સુધી કરી નથી. તેથી ખેડૂતો પર સરકાર કેવા જુલમ કરી રહી છે તે અંગે ખ્યાલ આવે છે.
નવસારી જિલ્લાન...
સ્ત્રીઓની ચેઇન લુટનારા લુટારુઓ માટે કાયદો આવશે
લોકોને હજુ કાયદામાં વિશ્વાસ છે અને આ વિશ્વાસ કાયમી ધોરણે જળવાઇ રહે તે આજની આવશ્યકતા છે તેમ જણાવી તેમણે છેવાડાની માનવીને ઝડપી ન્યાય મળે, સાચા ન્યાયની પ્રતિતિ થાય, કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે કાર્યરત થવા ન્યાય જગતને અપીલ કરી હતી.
સરકારે દારૂબંઘી, ગૌ હત્યા, હુક્કાબાર માટેના કડક કાયદા બનાવ્યા છે અને હજુ આગામી સમયમાં સ્ત્રીઓની ચેઇન લુટનારા લુટારુ...
ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય
રૂ.૪૦૦૦ કરોડના ભાજપ મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ કલકત્તાના રૂ. ૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનારા દિવસોમાં બહાર આવે તો નવાઈ નહીં. ધરતીપુત્રના કાળી મજુરી કરેલા ગરીબ ખેડૂત પરિવારના ભાજપના નેતાઓ ૪૦૦૦ કરોડ રૂપિયા ખાઈ ગયા છે. “ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખ...
ટ્રાફિક પોલીસ સાથે કોંગ્રેસ, 1500ને પ્રતિજ્ઞાા લેવડાવી
12 ઓગસ્ટ, રવિવારના રોજ શહેરમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે AEG દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 1500થી વધુ વાલી, વિદ્યાર્થીઓની હાજરીમાં 350થી વધુ તેજસ્વી વિધાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો એ કાર્યક્રમની થીમ "પાર્કિંગ સમસ્યા અને સમાધાન" પર વૈવિધ્યપૂર્ણ પરફોર્મન્સ યોજાયા હતાં.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવ...
હરીપર સહકારી સંસ્થાના કાંતી ગઢીયા કૃષિમંત્રીના સગા છે કે નહીં ?
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ ફેબ્રુઆરી મહિનાથી કોંગ્રેસ કરી રહી છે. છ મહિનાનો સમય વીત્યા પછી પણ સરકાર રૂ. ૪૦૦૦ કરોડના કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. મગફળીની મલાઈ ભાજપના મળતિયાઓ તારવી ગયા ન હોય તો સરકાર કોંગ્રેસની ન્યાયિક જાંચની માગણી કેમ સ્વી...
ગુજરાતી
English