Wednesday, January 28, 2026

અમદાવાદમાં ફ્રી પાર્કિંગના સ્થળો ક્યાં છે ?

કયા વિસ્તારમાં ક્યાં પાર્કિંગ ફ્રી છે અને કેટલા વાહનોની ક્ષમતા ધરાવે છે 48 નવાં સ્થળ કયા કયા છે? • ચીમનલાલ ઈન્સ્ટિટ્યૂટ પાસે, જોધપુર, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-700) • પ્રેરણાતીર્થ દેરાસર પાસે, જોધપુર,(ફોર વ્હીલર્સ-135, ટૂ-વ્હીલર્સ-650) • ફોર્મ્યુલા 1 હોટલ પાસે, આનંદનગર રોડ, (ફોર વ્હીલર્સ-300, ટૂ-વ્હીલર્સ-1000) • નોવા વિલેજ ગાર્ડનની પા...

ટોરેન્ટ વીજ કંપનીના છુપા ચાર્જ સામે આંદોલન

અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલની આગેવાની હેઠળ ટોરેન્ટ પાવર કંપની દ્વારા ગ્રાહકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે તે અંગે ધરણાં યોજવામાં આવ્યા હતા. ટોરેન્ટ કંપની દ્વારા છુપા ચાર્જીસ અને વીજ વધારો પરત ખંચવેની માંગણી કરવામાં આવી હતી. જે રેલી કાઢી દેખાવો કરાયા હતા. જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઘવાયા હતા. અગાઉ આમ આદમી પક્ષ દ્વારા આંદોલન કરાયું હતુ...

વીમો ન મળતાં ભાજપ સરકાર સામે ખેડૂતોનું આંદોલન

વિસાવદર તાલુકાના ગામડાઓમાં પાક વીમા મુદ્દે ખેડૂતોને થયેલા અન્યાયને લઈને કોંગ્રેસે 23 ઓગસ્ટ 2018ના રોજ ખેડૂત સંમેલન યોજ્યું હતું. જેમાં દરેક ગામ દીઠ ખેડૂતોએ પોતપોતાના ગામમાં પાક વીમા મુદ્દે થયેલી ક્રોપ કટિંગ સહિતના મુદ્દે આરટીઆઇ હેઠળ માહિતી માંગવાનું નક્કી કર્યું છે. આજ રોજ વિસાવદર માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ અન...

કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે 27 જિલ્લામાં ધરણા

કોંગ્રેસ દ્વારા 13 ઓગસ્ટ 2018ના રોજ અનેક સ્થળે ધરણા કરવામાં આવ્યા હતા. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરકારી તિજોરીને ચૂનો લગાડનાર ભાજપ સરકાર અને તેના મળતિયાઓ પર આકરાં પ...

9 કરોડના હીરાની લૂંટના આરોપીઓને પકડવા પોલીસનું સન્માન

ભાવનગર શહેરમાં જુલાઇ-૨૦૧૮માં થયેલી રૂ.૯ કરોડની હીરાની લૂંટને ભાવનગર પોલીસે ત્રણ દિવસમાં ગુનેગારોને પકડી પાડ્નેયા હતા. પોલીસ માટે અને રાજ્ય સરકાર માટે ભાવનગર ડાયમંડ મેન્યુફેકચર એસોસીએશન દ્વારા યોજાયેલ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રેન્જ આઇ. જી. નરસિંમ્હા કોમાર, ભાવનગર પોલીસ વડા પ્રવીણસિંહ માલ તથા ડી.વાય.એસ.પી....

પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સં...

ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ ક...

પાંચ વર્ષમાં ૯૧ ખેડૂતોએ આપઘાત કર્યા, પણ એકેયને વળતર નહિ

દેશના વડાપ્રધાન મોદી Gujarat ને દેશના વિકાસ મોડલ તરીકે રજૂ કરે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં Gujarat ના ૯૧ ખેડૂતોએ આપઘાત કર્યા છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે આ ૯૧ માંથી એક પણ મૃતક ખેડૂતના પરિવારને હજુ સુધી વળતર સહાય ચુકવવામાં આવી નથી તેવી રજૂઆતને મૃતક ખેડૂતોના પરિવાજનોને તાત્કાલિક વળતર ચુકવવાની પણ સાંસદ મધુસુદન મિસ્ત્રીએ રાજ્યસભામાં માંગણી કરી...

કોર્ટમાં પડરત કેસનો મધુસુદન મિસ્ત્રી ભોગ બન્યા, હવે મોદીના વિસ્તારનો ક...

2014ની લોકસભાની ચૂંટણીમાં વદોડરાથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા મધુસુદન મિસ્ત્રી સામેનો અત્યંત મહત્વનો રાજકીય કેસ હવે સાડા ચાર વર્ષ પછી ચાર્જ ફ્રેમ થઈ રહ્યો છે. તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે તેઓ અને તેમની સાથેના કાર્યકરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેક્ટ્રીક પોલ પર લાગેલા પોસ્ટર ફાડી નાંખ્યા હતા. જે અ...

રસોડામાં વાનરો મહિલાઓને પરેશાન કરે છે, અનેક મહિલાઓ પર હુમલા

પંચમહાલમાં કંડાચ ગામની મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમે જ્યારે રસોઈ બનાવતા હોઈએ છીએ ત્યારે વાનરો હેરાન કરે છે. રસોડાની બારીમાં આવીને બેસીને જાય છે. પછી શાકભાજી અને લોટ લઈને ભાગી જાય છે. જો કોઈ મહિલા પ્રતિકાર કરે તો વાનરો તે મહિલા પર હુમલો કરે છે. ગામનની મહિલાઓ રસોઈ બનાવતા સમયે પુરુષને પોતાની પાસે બેસાડે છે. પુરુષ બાજુમાં હોવાના કારણે વાનરો મહિલ...

170 ગોડાઉનોમાં મગફળીનો ભ્રષ્ટાચાર થયો છે, કોંગ્રેસ

ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી સહિત જણસીઓ ખરીદવાના નામે ભારત સરકારનાં નાણાં સામુહીક રીતે જમી જવાના ભાજપ સરકારની મોડસ ઓપરેન્‍ડી કાર્ય પધ્‍ધતિનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રુમખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં છેલ્‍લાં બે દાયકાથી ગુજરાત સ્‍ટેટ કોપ. ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ) નામની રૂ.૨૨૦૦...

જેતપુરની રંગીન સાડીના પ્રદુષિત પાણી 1500 એકરમાં ફરી વળ્યા

વર્ષ ૨૦૧૫ના કેગના અહેવાલમાં પ્રદૂષણ અંગે જે વિગતો રજૂ થઈ છે તે ચોંકાવનારી છે. જેતપુર ડાઈંગ અને પ્રિન્‍ટીંગ એસોશીએશનના સહિયારા જળ શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટના પાણી ૧૫૦૦ એકર કૃષિ જમીનની સિંચાઈ માટે વાપરવામાં આવે છે. આમછતાં શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટે માન્‍ય યુનિવર્સીટી દ્વારા સિંચાઈની જમીન પર નકામા પાણીનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો ન હતો. જળ શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટ દ્વ...

રસ્તાના રાજકારણમાં આંકડાની ભ્રમજાળ

ભાવનગર ખાતે રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારીથી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કર્યો હતો. આ રોડ બનવાથી ભાવનગર- અમદાવાદનુ અંતર ૩૦ કિ.મી. જેટલું ઘટી જશે. વાહનોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બચી જશે. વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કિ.મી. રસ્તાઓનું અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૬૦૦...

સરકારના 80 ટકા વૃક્ષો સુકાઈ જાય છે, ટાઈમ્સ 80 ટકા ઉછેરે છે

આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવીને ગુજરાતને ગ્રીન ગુજરાત-કલીન ગુજરાત બનાવવામાં આવશે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં ભાટ પાસે ૬૨,૦૦૦ ચો.મી. વિસ્તારમાં આકાર લઇ રહેલા ઔડા ગાર્ડનમાં આજે ૩૫,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાના અભિયાન શરૂં કરાયું હતું. વિસ્તારમાં સાયકલ ટ્રેક, વૉક-વે, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટ સાથેનું ઉદ્યાન આકાર લઇ રહ્યું છે. અગાઉના સરકારના આંકડા કહે છે કે...

બુલેટ ટ્રેન માટે જમીન આંચકી લેવા આવેલાં અધિકારીઓને ભગાડી મૂકાયા

બુલેટ ટ્રેન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મનમાની કરી રહી હોવાથી ખેડૂતો તેનો આક્રમક વિરોધ કરી રહ્યાં છે. અનેક સ્થળે ખેડૂતોએ અધિકારીઓને તેમના ખેતરોમાંથી ભગાડી મૂક્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. આવો એક વધું કિસ્સો સુરતના કામરેજ તાલુકાના લસકાણા ગામમાં બનતાં ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે ખેડૂતોને જેની જમીન સામે...

ચેરના જંગલો ઉદ્યોગો સફાચટ કરી રહ્યાં છે

સમગ્ર વિશ્વમાં મેન્ગ્રુવ- ચેર વનસ્પતિના સંરક્ષણ માટે 26 જુલાઇના રોજ ‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), ‘ગીર’ ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન.ના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં ‘ચેર સંરક્ષણ: વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર 26 અને 27 જુલાઈ 2018ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ...