Wednesday, January 28, 2026

શંકરસિંહ સાથે લોકો હવે રહ્યાં નથી

એક સમયે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંરકસિંહ વાઘેલા ગુજરાતમાં લોકપ્રિય હતા. પણ તેમણે જ્યારથી ભાજપ પક્ષ દગાથી છોડ્યો ત્યારથી તેમની લોકપ્રિયતા ઘટતી રહી છે. જે દરેક વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે છે. તેમાંએ તેઓ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા ત્યારે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે ત્યારથી લોકપ્રિયતા સાવ તળિયે ગઈ છે. લોકોને હવે બાપુ પર ભરોશો રહ્યો નથી. ...

દારૂબંધીમાં ગુજરાતને વળતર આપવામાં મોદીનો અન્યાય

15માં નાણાંપંચ સમક્ષ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે કે, રાજ્યોએ નશાબંધી નીતિ અપનાવી હોય તેમણે એના પરિણામે થતી મહેસૂલી આવકની ખોટ પૂરવા કેન્દ્રીય નાણાપંચે તે બાબતે પણ સહાયરૂપ થવા વિચાર કરવો જરૂરી છે. જોકે, ગુજરાત સરકાર 1961થા આ માંગણી કરતું આવ્યું છે. અગાઉની કોંગ્રેસ સરકારોએ તે માંગણી સ્વિકારી ન હતી હવે ચાર વર્ષથી ભાજપની કેન્દ્ર સરકારે પણ તે માં...

નકલી તાડી છતાં ગૃહ અને આરોગ્ય પ્રધાનો ચૂપ કેમ છે

માદક પદાર્થોમાં ભારતમાં મદિરા, ગાંજો, તમાકુ, અફીણ, તાડી, મહુડાંનો સમાનેશ થાય છે. જેમાં હવે કેમિકલ્સ યુક્ત તાડીનું વેચાણ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આવી હાલત છે. જેનાથી દારુ જેવો જ નશો ચઢે છે. ઝેરી શરાબ જેની ઘાતકી અસર તેની થાય છે અને લાળગ્રંથી સૂકાઈ જાય છે. શરીરનું તંત્ર વેરવિખેર કરી નાંખે છે. કિડની અને પાચનતંત્ર લગભગ ખતમ કરી નાંખે છે. દેશી દારુ ક...

ભાજપનું જ્ઞાતિનું રાજકારણ – કોળી લાવો કમળ બચાવો

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે જ્ઞાતિવાદનો આશ્રય લઈને કોળી નેતા કુંવરજી બાવળીયાને પોતાની સોડમાં લીધા છે. ગુજરાતમાં લોકસભા બેઠક પર કોળી મતદારો ક્યાં કેટલી અસર કરી શકે છે તે પણ ગણિત મંડાઈ રહ્યાં છે. કોંગ્રેસે ગઈ લોકસભાની ચૂંટણીમાં 0 બેઠક જીતીને અને ભાજપે તમામ 26 બેઠકો જીતીને બન્ને પક્ષોએ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. જેમાં આરોપ એવો છે કે, ભાજપના ત્ર...

ગુજરાતમાં છેલ્લો વાઘ ક્યારે દેખાયો ?

ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 25 વર્ષ પછી ફરી એક વખત વાઘ દેખાયો છે. 1993માં ત્યારે મોડાસામાં ત્રણ વ્યક્તિ પર હુમલો કરેલો ત્યાર બાદ વસતી ગણતરીમાં 1997માં એક વાઘ હતો. હવે ફરીથી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના નિઝરથી લગભગ 15 કિ.મી. દૂર મહારાષ્ટ્રની હદમાં આવેલાં નામગાંવ નામના નાનકડા ગામ નજીક તાજેતરમાં મઘરાતે વાઘ દેખાયો હતો. 38 વર્ષના દિનસિંહ કોકણી ...

ખડમોરનો શિકાર વધી રહ્યો છે

ઓડિટી તરીકે ઓળખાતા બસ્ટર્ડ એટલે કે ખડમોર 4થી 5 કરોડ વર્ષથી પૃથ્વી પર છે. પણ હવે માણસની વિઘાતક પ્રવૃત્તિના કારણે તે નાશ થવા તરફ જઈ રહ્યાં છે. હવે બહુ ઓછા ખડમોર ભારત અને ગુજરાતમાં બચ્યા છે. ભારતની ભૂમિ પર છ જાતના ખડમોર જોવા મળે છે- ગ્રેટ ઈન્ડિયન-ઘોરાડ, લેસર ફ્લોરિકન-ખડમોર, બેંગાલ ફ્લોરીકન-હુબારા ગ્રેટ બસ્ટાર્ડ અને લીટલ બસ્ટાર્ડ છે. ખડમોર, ટિલોર, ખડતે...

પોલીસના મકાનો સારી સ્થિતીમા નથી

કઠીન પરિસ્થિતીમાં કાર્ય કરતા પોલીસને કામકાજના સ્થળે અને વિરામ દરમ્યાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળા રૂ.2122 કરોડના ખર્ચે 36,856 ઘર અને ગાંધીનગરમાં સેકટર-10-બીમાં 2938 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી રૂ.8.70 કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમ લી.ની વડી કચેરી સરકારે બનાવી છે એવું મુખ્યમંત્રી વિજય રૂ...

વિરોધ પક્ષ વગર રાજનેતાઓ સરમુખત્યાર કેમ બને છે, વાંચો વીવીનગરની વાત

સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી વલ્લભવિદ્યાનગર નામ નર્મદા બંધની યોજના તૈયાર કરનાર ભાઈકાકાએ આપ્યું છે. જ્યાં નગરપાલિકામાં ભાજપના તમામ સભ્યો છે, એક સભ્ય પણ વિપક્ષમાં નથી. આવું અગાઉની ચૂંટણીમાં થયું હતું. 2013માં પણ ભાજપ એક માત્ર પક્ષ ચૂંટાયો હતો. કોંગ્રેસ કે બીજા કોઈ વિરોધ પક્ષમાં ન હતું. સતત 10 વર્ષ સુધી એક જ પક્ષને સત્તા આપવાના માઠા પરિણામ લોકશાહી વ...

અમિત ઠાકર કેમ દાહોદને શાંત કરી શકતા નથી.

સરકારે જાહેર કરેલું કહેવાતું દાહોદ શહેર 8 મહિનાથી રાજકીય રીતે ભડકે વળી રહ્યું છે. દાહોદના પ્રભારી અમિત ઠાકર છે. જેઓ પ્રદેશ ભાજપના નેતા છે. તેઓ સતત અન્યાયનો ભોગ બનતાં આવેલા હોવાથી તેમની જવાબદારી છે એવા દાહોદ ભાજપમાં અન્યાય સામે બળવો થયો છે. તેથી અમિત ઠાકરનો જવાબ માંગવામાં આવી રહ્યો છે. દાહોદ નગર પાલિકાની સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવામાં ભાજપમાં ફરી...

કૃષિ પ્રધાન રણછોડ ફડદુની કબુલાત ખેડૂતોને શાકભાજીના રૂ.5 મળે છે

ગુજરાતનાં ખેડૂતોનાં આંદોલન સંદર્ભે કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ કબૂલાત કરી હતી કે, રીંગણા, કોબીજ, ટામેટાં, દૂધી, કાકડી, ભીંડા જેવા શાકભાજીના 20 કિલોના ભાવ રૂ.100 થી રૂ.700 સુધીના રહયા છે. જે કિલોએ રૂ.5 પણ થયા છે. પણ તેમણે એવું કહ્યું નથી કે ટામટા અને કોબીના એક કિલોએ પણ કોઈ લેવા તૈયાર થયું ન હતું. ગુજરાતમાં જ્યારથી ખેડૂતોએ ભાજપને મત આપવાનું બંધ કરી દીધું...

ગુજરાતમાં બાંગલાદેશીઓના દેશ નિકાલ માટે VHP મૌન

વેદમાતા મંદિર, કાંકરિયા ખાતે ‘હિન્દુ સંમેલન’ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યું હતું. કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડો.સુરેન્દ્ર જૈને અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી મુસ્લિમ ઘુસણખોરો તેમજ રોહીન્ગ્યા મુસલમાનોને દેશમાંથી હાંકી કાઢવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કારણે ભવિષ્યમાં દેશમાં મુસ્લિમ જનસંખ્યા વધશે જેનાથી દેશની અખંડિતતા અને સર્વભૌમત્...

પોતાની વીમાં કંપની બનાવતાં કુટુંબો

વીમા કંપનીઓ હવે રીતસર લૂંટ ચલાવી રહી છે. ઊંચા પ્રિમિયમથી લોકોને લુંટવામાં આવી રહ્યાં છે. તેનો ઉપાય લોકોએ શોધી કાઢયો છે અને હવે પોતાના નજીકના કુટુંબના થોડા લોકો એક જુથ બનાવીને હવે પોતે જ પોતાની હેલ્થની સંભાળ લઈ રહ્યા છે. હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની અને કમિશન સાથે કામ કરનારા એના એજન્ટો વીમો વેચતી વખતે આંબા - આંબલી બતાવે અને વિમેદાર ખરેખર બીમાર પડે ત્ય...

અંબાજી મંદિર ભાજપને ભેટ ચઢાવે છે – કોંગ્રેસ

હિન્દુત્વના નામે સત્તા લાલસા સંતોષવા સાથે ધાર્મિક ઉત્સવો અને નવરાત્રી વેકેશનથી વોટ બેન્ક ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહેલાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ભાજપના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત ભાજપ સરકારનાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની અંબાજી મંદિરમાં આગતા સ્વાગતા કરવા લાખો રૃપિયા ખર્ચવામાં આવ્યા છે. પ્રસાદ ધરવાના બદલે શિષ્ટાચારનાં બહાને લખ લૂંટ ...

ડીજીટલ પ્રિંટ ઓઈલ પેઇન્ટિંગ તરીકે વેચવાનું કૌભાંડ

ગુજરાતના જાણીતા ચિત્રકાર અશોક ખાંટે ચિત્રકાર જગતમાં ચાલી રહેલી છેતરપિંડી બહાર લાવી છે. તેમના મતે કેટલાક ચિત્રકારો ફોટોગ્રાફની ડીજીટલ પ્રિંટ કઢાવીને  ઓઈલ પેઇન્ટિંગના નામે છેતરપિંડી કરી રહ્યા છે. એક કડવી વાસ્તવિકતા ચિત્રકલામાં ખાસ કરીને આજકાલ સારા ફોટોગ્રાફને કેનવાસ ઉપર ડિજિટલ પ્રિન્ટ કરી તેના પર રંગોના થોડાક પેચ મારી તેને ઓઇલ પેઇન્ટિંગની શ્ર...

ભાજપનું પટેલ મત કાર્ડ – ઉમિયા માતાની મુખ્ય પ્રધાને પુજા કરી, ઊંઝ...

ભારતીય જનતા પક્ષના નેતાઓને કડવા પાટીદારો પ્રત્યે એકાએક અહોભાવ ઊભો થયો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક જ્ઞાતિઓએ ભાજપને મત આપ્યા ન હતા. અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સાવ ધોવાણ થયું હતું. ત્યાર બાદ ભાજપે અલગ અલગ કોમ પ્રમાણે મતો મેળવાવ તેમના ધાર્મિક સ્થાનો પર પ્રભાવ વધારવા અને શક્ય હોય ત્યાં તેના પર ...