Tuesday, January 27, 2026

કેન્દ્ર સરકાનરની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરતાં 32 ખેડૂતોની અટકાયત

૯ મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અંગ્રેજોને ભારત છોડોના નારા હેઠળ આઝાદીના સત્યાગ્રહીઓ દ્વારા અલ્ટીમેટમ અપાયું હતું. આ ઐતિહાસિક દિને અખિલ ભારતીય કિસાન સભા દ્વારા દેશભરમાં જેલભરો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતી બદલ મોડાસાના ચાર રસ્તા ખાતે દેખાવો યોજી રહેલા કીસાન સભાના કાર્યક્રરો અને ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. કીસાન સભા દ્વારા જુદી જ...

પશુઓનું બન્ની મેદાન પર દબાણ અંગે સરકારને નોટિસ

એશિયાના સૌથી મોટા અને શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશ મનાતા કચ્છના બન્ની વિસ્તારમાં વન્ય સિવાયની તમામ પ્રવૃતિઓ પર રોક લગાવાઈ છે. બન્નીના ૧૮ ગામોમાં માથાભારે શખ્શો દ્વારા ૧૮૮૩ વાડાઓ બનાવી ૧૭૮૬૦ હેક્ટરમાં દબાણ કરવામાં આવ્યુ છે. બન્ની માલધારી સંગઠન દ્વારા નવી દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં એક માસમાં આ દબાણો અંગેની વિગતો સાથે...

40ના બારદાનના 71 ચૂકરી 60 કરોડની ભાજપની ગોલમાલ

રૂ.૪ હજાર કરોડના મગફળી કૌભાંડમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો છેકે, બજારમાં સારી ગુણવત્તા ધરાવતુ બારદાન રૃા.૪૦માં મળે છે તેમ છતાંય સરકારે રૃા.૭૧માં બારદાનની ખરીદી કરી હતી. એટલુ જ નહીં,સરકારના સાથે રાજકીય ઘરોબો ધરાવતી કોલકત્તાની કંપની પાસેથી ૧.૯૪ કરોડ ખાલી બારદાન ખરીદી વધારાના રૃા.૬૦ કરોડ ચૂકવાયા છે. મગફળી કૌભાંડમાં બારદાન ખરીદીમાં ગેરરીતી...

અમદાવાદ શહેરના હવા પ્રદૂષણના નિયંત્રણ અંગેનો અભ્યાસ કરવા સમિતિ

અમદાવાદ શહેરના હવા પ્રદૂષણના કારણો જાણી તેના નિયંત્રણ અને પિરાણાના કચરાના ઢગલાની સમસ્યા અન્વયે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતીની રચના રાજ્યસરકારે  કરી છે. વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાનારી આ ઉચ્ચસ્તરીય સમિતીમાં અન્ય સરકારી સભ્યો તરીકે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ...

મહાત્મા ગાંધીની 150 વર્ષની જન્મ જયંતિ ઉજવણીની સમિતી

મહાત્મા ગાંધીજીના 150 વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની રચના કરવામાં આવી છે. બે વર્ષ ચાલનારી ઉજવણીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સમિતિ કાર્યરત રહેશે. આ સમિતીના અન્ય સભ્યોમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, નાણ...

ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ બચ્યા નથી, કોઈ નાણાં આપતું નથી  

રાજકીય પક્ષો લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ ચૂંટણી લડે છે, સરકારો રચાય છે, નીતિઓ ઘડતા હોય છે અને સામાન્ય માણસના જીવનમાં શાસન અને જીવનમાં સુધારો કરવા માટે જવાબદાર છે. રાજકીય પક્ષોને મતદારો સુધી પહોંચવા, તેમના લક્ષ્યો, નીતિઓ સમજાવવા અને લોકો પાસેથી વિગતો પ્રાપ્ત કરવા માટે નાણાંની પહોંચની જરૂર છે. પરંતુ આ બધા માટે તેઓ ક્યાંથી તેમના ભં...

હોલ્સ્ટેઈન સંકર ગાય ૩૦૦૦ લિટર દૂધ આપે, ગીર ગાય 1800 લીટર

પશુઓમાં ગાયોમાં ગીર અને કાંકરેજ ઓલાદો સારી છે. જેમાં ગીરની ઓલાદો શુધ્ધ સ્વરૂપમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, અને રાજકોટ જીલ્લાઓમાં જ્યારે કાંકરેજ ઓલાદના જાનવરો મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા,વડોદરા, ભરૂચ, અને સુરત જીલ્લાઓમાં જોવા મળે છે. જેથી તે વિસ્તારોમાંથી તેના પશુઓ મેળવી શકાય ગીર ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૧૫૦૦ થી ૧૮૦૦ ...

ગાય-ભેંસના આઉનો સોજો કેવી રીતે અટકાવી શકાય ?

દૂધાળા પશુમાં થતા રોગોમાં સૌથી મહત્વનો રોગ છે જેના કારણે પશુપાલકને આર્થિક નુકશાન બહુ થાય છે. આ રોગને અટકાવવા માટે પશુને દોહતા પહેલાં અને દોહયા બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીની ધોવાનું રાખો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ. દોહનારના હાથ પણ આ દ્રાવણથી ધોવા પશુને તથા રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ. ખરાબ દૂધ ભોંયતળિ...

શાળાઓમાં ઈ-સુરક્ષા અભિયાનનો પ્રારંભ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી તેમજ જીટીયુ સેન્ટર ફોર સાયબર સિક્યુરિટીના ઉપક્રમે શાળાઓમાં ઈ-સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાનના પ્રથમ તબક્કામાં અમદાવાદ અને ગાંધીનગરની ચાર શાળાઓના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપ...

જમીન પુનઃ માપણીમાં 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ, સરકારની કબુલાત

જ્યભરનાં જમીનના તમામ સરવે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે જમીન પુનઃમાપણી અંગેની કામગીરી હાથ ધરી છે. જમીન માપણી દરમ્યાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે. જમીન પુનઃ માપણીની આ કામગીરીમાં ખેડૂતોને તેમના અધિકારો પૂરે-પૂરા મળી રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ખે...

8 ઓગસ્ટ 1956 મહાગુજરાતનું આંદોલન શરૂ કર્યું

ભારતે ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમા...

મગફળી કૌભાંડ નાફેડ પર ફોડવા ભાજપ સરકારનો દાવ

...... નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ મગફળી મૂદે ટંકારામાં કોંગ્રેસના સંમેલનમાં મંચ પરથી નિવેદનો કર્યા છે તેને આઘાતજનક ગણાવ્યા છે. તેમણે વાઘજી બોડાના નિવેદનોના સંદર્ભમાં કહ્યું કે, કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારે ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને તેની જવાબદારી નાફેડને સ...

મોદી લોકસભાની ચૂંટણી માટે ડેટા ચોરી કરાવે છે ?

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહેલા મફત સાઇકલ અને ૧૦,૦૦૦ લેપટોપ માટે બે વેબ લીંકમાં 15 ઓગસ્ટના રોજ મફત સાઇકલ અને લેપટોપ માટે રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવે છે. સોશ્યલ મીડિયાના વોટસઅપ પ્લેટફોર્મ પર છેલ્લા ઘણા સમયથી લીંક સાથેનો મેસેજ ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, ફ્રી સાઇકલ યોજના ભારત સરકાર બધા છોકરા અને છોકરીઓને મફત સાઇક...

મગફળી કૌભાંડમાં ધાનાણી દિલ્હીમાં ઉપવાસ આંદોલન ચાલુ રાખશે

ચાર હજાર કરોડના મગફળી કૌભાંડ ઉપર પડદો પાડવાના પ્રયાસ સામે કોંગ્રેસ સત્ય બહાર લાવવા  વાઈરલ ઓડીયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી, ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તેમનો પણ ન્યાયિક તપાસમાં સમાવેશ કરવા માંગણીી કરવામાં આવી છે. વિરોધપક્ષના નેતાએ પાંચમા દિવસનો ઉપવાસ પોતાના કાર્યાલયમાં કર્યો - કાલે દિલ્હીમાં પણ ઉપવાસ ચાલુ રાખશે. વિરોધપક્ષના નેતા પરેશ ધાન...