Tuesday, January 27, 2026

વરસાદ ખેંચાતા રૂ.250 કરોડનું કૃષિ વીજ બિલ વધશે

વરસાદ ખેંચાતા ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો  નિર્ણય કર્યો છે. અદાણી, એસ્સાર જેવી ખાનગી વીજ કંપનીઓ અને કેન્દ્રીય પાવરગ્રીડમાંથી વીજળી ખરીદ કરાશે. ખેતરના ઊભા પાકને પાણી આપવાની જરૂરીયાત ઊભી થતાં ૭૩૦૮ કૃષિ ફીડરોના ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ૨૮૬૩ ફીડ...

ડાંગમા રૂબેલા રસીમાં બાળકો એકાએક વધી ગયા

રાજ્યમાં ગત તા.૧૬ જુલાઇ-૨૦૧૮થી ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને તમામ જિલ્લા-તાલુકા-શહેર અને ગ્રામ્યસ્તરે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ રસીકરણથી એક પણ બાળકને આડઅસર થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી. રાજ્યમાં પ્રથમ ડાંગ જિલ્લામાં ૬૦,૪૯૭ બાળકોના લક્ષ્યાંક સામે આજદીન સુધી ૬૨,૭૯૫ બાળકોનું રસીકરણ...

બાળકોને ચાણક્ય બનાવતી અમદાવાદની શાળા

ધોરણ ૮ માં ભણતા અશ્વિન દંતાણી તથા અંજલિ વિશ્વકર્માએ પુનાની ફાસ્ટેટ ગ્રોઈંગ કંપનીના એમ.ડી  જલય પંડ્યાને પુછ્યુ કે...” આવડી મોટી કંપનીના એમ.ડી બનવા માટે ક્યાં ભણવું જોઈએ...?” જલય પંડ્યાએ ત્વરિત ઉત્તર આપ્યો કે... “ હું ધોળકા તાલુકાની ચલોડા પ્રાથમિક શાળામાં ભણ્યો છુ...” ધોરણ ૮ માં ભણતી અન્ય બે વિધ્યાર્થિનિઓ પ્રિતી ખોરવાલ અને પ્રિયંકા મેણાએ રાજ્ય પરી...

વરસાદ ન પડતાં પાણીની ગંભીર કટોકટી, ખેડૂતોનો પાક નિષ્ફળ

રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૪ મહત્વપૂર્ણ નિર્ણયો જળાશયોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ પીવાનું પાણી કોઇ સમસ્યા વિના નિયમીત અપાશે. સિંચાઈ માટે પાણી નહીં અપાય. કચ્છનો ટપ્પર ડેમ નર્મદાના પ૦૦ MCFT જળથી ભરી દેવાશે. ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી અપાશે. ૧રપ મી.મી.થી ઓછા ...

68 યુવાનો ઉત્તમ નાગરિક બનવાની તાલીમ લેશે

હિંમત, સહનશીલતા, નિર્ભયતા સાથે સંવેદનશી નાગરિક ઘડવાની અનોખી પ્રક્રિયા એટલે “મિસાલ”. નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ વિચારતી અને એ દિશામાં કામ કરતી વડોદરાની ઓએસીસ સંસ્થા દ્વારા દેશભરમાં ચાલી રહેલ અનેક અભિયાનોમાં કચ્છમાં છેલ્લા એક વર્ષથી  એક્ઝામ કી એસી તેસી અને રીઝલ્ટ કી એસી તેસી, હાકલ, ઓએસીસ જીવન શિબિરો જેવા અનેક અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે  હાલે  સમાજ ...

મગફળી કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપો ખોટા, પણ ભાજપે 20 પ્રશ્નોના જવાબ ટા...

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદીની સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇ પણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહી આવે. કૃષિમંત્રી ફળદુએ પણ તંત્રને કડકમાં કડક પગલા લેવા સૂચના આપી છે. જે લોકોએ ગેરરીતી કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એકશન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આ...

ગુજરાતના પ્રાદેશિક પક્ષને કોઈ નાણાં આપતું નથી

ગુજરાતમાં કામ કરતાં પ્રાદેશિક પક્ષોને મત આપતાં નથી કે સત્તા તો લોકો આપતાં નથી પણ તેમને પૈસા પણ આપતાં નથી. છેલ્લો રાજકીય પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ હતો જે વિધાનસભાની ચૂંટણીમાં જો હતો. પણ તે પક્ષને પૈસા આપનાર કોઈ ન હતું. રાજકીય પક્ષ ચલાવવા હવે મોંઘા થઈ ગયા છે. તેમ છતાં ગુજરાતમાં જે પ્રામાણિક લોકો કમાતાં નથી તેનાથી વધું રકમ રાજકારણમાં ગયા પક્ષી વ્યક્...

ગાંધીને ગદાર ગણાવતાં સોશિયલ મીડિયા જૂથમાં ગુજરાત ભાજપના નેતાઓ સામેલ

ભાજપના નવસારીના સાંસદ સી આર પાટીલ 'ગાંધી ગદ્દાર' નામના સોશિયલ મીડિયા ગૃપની વિવાદાસ્પદ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોવાથી ભાજપમાં વિવાદ ઉભો થયો છે. આ ગૃપના નામ સામે પત્રકાર દ્વારા સવાલો ઊભા કરાંતા ભાજપના સુરતના હર્ષ સંધવીએ આજે સવારે ગૃપ છોડી દેવાનું પસંદ કર્યું હતું. આ ગૃપના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની નોંધ મુકાયાને 24 કલાક પ...

મગફળી કૌભાંડમાં પરેશ ધાનાણી તેમની કચેરીમાં ઉપવાસ પર ઉતર્યા

ભાજપની રૂપાણી સરકારના સૌથી મોટા મગફળી કૌભાંડમાં વિજય રૂપાણી અને અમિત શાહ માટે વિરોધ પક્ષ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. મગફળી ખરીદ કાંડની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ વિધાનસભામાં આવેલાં તેમના કાર્યાલય ખાતે આજે ઉપવાસ કર્યા હતા. જે રીતે દિલ્હીની મુખ્ય પ્રધાન કેજરીવાલે ઉપરાજ્યપાલ સામે તેમના કાર્યાલયમાં ઉપવાસ કરીને સમગ્ર ...

મેહુલ ચોકસીને ભાજપે ભગાડી મૂક્યો

૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે મેહુલ ચોક્સનીને ઓલ ક્લીઅરન્સનું પોલીસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોઝદારી ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા રમેશ ઓઝા ગયા જુન મહિનામાં નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જે માણસનો પાસપોર્ટ રદ કરી નાખવામાં આવ્યો છે એ જગતમાં ફરે છે કઈ રીતે અને એ પણ ઇંગ્લેન્ડ જ...

વરસાદ ઓછો થતાં પાણી કાપ આવશે

ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, સરેરાશ ૩૩ ઈંચની સામે અત્યાર સુધીમાં માંડ ૧૮ ઈંચ એટલે કે, ૫૫ ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ૨૭ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં હાલ ૩૨ (૬૮ ટકા ખાલી છે) ટકા પાણી જ ભરાયું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૩૭૪૬ મીલિયન ક્યુબીક મીટર (એમસીએમ) પાણી તો છે પરંતુ તેમાં પાણીનો જીવંત જથ્થો તો માત્ર ૪૬ એમ...

વઢવાણમાં નર્મદાના પાણી ન છોડાતા વિરોધ

વઢવાણ તાલુકાના વાઘેલા, માળોદ, ખોલડીયાદ, ટીંબા, કારીયાણી, ટુંવા, ગુંદીયાળા, ખેરાળી ગામોને બાટોદ તરફ જતી વડોદ કેનાલમાંથી પાણી મળે છે. ધોળીધજા ડેમ ભરવાના નાટકો કરી તેનું પાણ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડાય છે. આથી વડોદ કેનાલમાં પહોંચાડવામાં ન આવતા ૧૦ ગામની આશરે ૫૦ હજાર વીઘા જમીન તરસી રહેતા ખેડૂતો ખફા થયા છે. નર્મદાના પાણીની રાહ સૌરાષ્ટ્રને પાણી પૂરું પ...

કોંગ્રેસ સામે ખેડૂતોનો વિરોધ

બેમાસ જેટલો સમય વીતી ગયા છતા વરસાદ નહી પડતા ખેડૂતો ઓ અને પશુપાલકોની હાલત કફોડી બની છે ત્યારે હળવદ કોગ્રેસ દ્રારા વિવિધ પ્રશ્નોનો મામલે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રાહતદરે ઘાસચારા આપવા માટે મામલતદારને આવેદનપત્ર આપતા માલધારી સમાજના લોકો ધસી આવી ને કોંગ્રેસના આવેદનપત્રનો વિરોધ કરી ને કોગ્રેસ હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો...

સૂર્યશક્તિ કિસાન યોજના શરૂ

જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને ખેતરમાંજ વિજળી ઉત્પાદન કરી સિંચાઈ માટે ઉપયોગ માં આવે તેવી સૂર્ય શકિત કિસાન યોજના – SKYની જાણકારી ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂત મિત્રોને આપી હતી. આજે જેતલપુર ખાતે આવેલી એ.પી.એમ.સી માં અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના ખેડુતમિત્રો સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે ખેડ...

જંતુ ભગાવો દવા અને જંતુ લાવો ખાતર તરફ વધતું વલણ

ખેડૂતોને હવે મોંઘી ખેતી પરવડતી નથી. તેથી તેઓ કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે. ખર્ચ ઘટાડવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. જંતુનાશક દવા તથા રાસાયમીક ખાતરના વધતા ભાવો પરવડતા ન હોવાથી વનસ્પતીઓમાંથી જંતુ ભગાવો દવા અને પશુના છાણમાંથી ખાતર બનાવનારાઓની સંખ્યા વધી રહી છે. ખાતર અને જંતુ ભગાવો દવા માટે ગૌમૂત્રનો વધું ઉપયોગ થઈ રહ્યો છે. સર્વ રોગોની દવા ખેતરના શેઢ...