બિલ્ડીંગોની પાર્કિંગ પ્લેસના ભાજપના અબજોના કૌભાંડથી વાહન પાર્કિંગ સમસ્...
પોલીસતંત્રનો ભય, દબાણખાતાનો ડર, હપ્તા રાજનો ભોગ બની રહેલા મહેનત કરીને જીવન નિર્વાહ કરતાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સીધો જવાબદાર હોવાનો પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાના માધ્યમથી લાખો નાગરિકો મહેનતથ...
એક કરોડ આદિવાસી પ્રજા માટે રજા જાહેર કરો
અંબાજી થી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા 1 કરોડથી વધુ આદિવાસી સમાજ વતી 9 ઓગષ્ટ - વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર માંડવી મામલતદાર મારફત મુખ્યમંત્રીને આપવાનો કાર્યક્રમ કરાયો હતો. આદિવાસી નાગરિકો હવે રજાની માંગણી કરી રહ્યા છે ત્યારે ભરૂચમાં યોજાનારા વિશાળ આદિવાસી સંમેલનમાં આ વાત કરવામાં આવશે. ધારાસભ્ય આનંદ ચૌધરીએ ...
વિજય રૂપાણી સરકાર સામે ભાજપનાં નેતા મનુભાઈએ સૂત્રોચ્ચાર કર્યા
અમરેલીમાં આજે જાફરાબાદ પંથકનાં કોળી સમાજનાં આગેવાનોએ વિવિધ પ્રશ્ને કલેકટર કચેરીમાં ભાજપ સરકાર વિરૂઘ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં જાફરાબાદ તાલુકા પંચાયતનાં ભાજપનાં સદસ્ય મનુભાઈ વાજાએ પણ સહયોગ આપતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાડા ગામનાં નિર્દોષ યુવકને સ્થાનિક પોલીસે ઢોર માર્યાનાં આક્ષેપ સાથે કોળી સમાજનાં આગેવાનોએ રેલી સ્વરૂપે કલેકટર અને એસપીને ત...
ખેડૂત સમાચાર
બોટાદના ખેડૂતો પાસેથી સરકારે ખરીદેલા ચણાના 14 કરોડ હજુ સુધી ચૂકવાયા નથી
બોટાદ જિલ્લાના ખેડૂતો પાસેથી ગુજકોમાસોલ, નાફેડ અને બોટાદ તાલુકા સંઘ મારફત સરકાર દ્વારા ચણાની ખરીદી કરવામા આવી હતી. જેના પૈસા હજી સુધી ખેડૂતોને ચુકવવામા આવ્યા નથી જેના લીધે આ જીલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ અંગે રમણીકભાઈ ભાવનગરીયા ખેડૂતોની આગેવાનીમા ખેડૂતો એકઠા થઈ સ...
વીજ કરંટથી એક વર્ષમાં 500 પશુ અને 600 માણસોના મોત
2016-17માં ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16માં 408 પશુના મોત થયા હતા. 2017-18માં તે આંક વધીને 500 ઉફર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વિજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુક...
ખેત તલાવડી કૌભાંડ
રાજ્ય સરકારની ખેત તલાવડી યોજનામાં સુરત જિલ્લાના મહુવા, માંડવી,માંગરોળ તાલુકામાં ખેત તલાવડી નહીં બનાવી રૂ. 20.52 લાખના કૌભાંડમાં સુરત ગ્રામ્ય એ.સી.બી દ્વારા 11 વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધ્યા બાદ એસીબીએ ધરપકડ કરેલા આરોપીને બારડોલી એ.ડી સેશન કોર્ટમાં રજૂ કરતાં મહુવાના ઘડોઈ ગામના પ્રકરણમાં 4 ઓગષ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરત ગ્રામ્ય એન્ટ...
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને વિખેરી વહીવટદાર નિમવા નોટિસ પર...
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વહીવટદારની નિમણૂંક કરવા અંગે ગુજરાતના સહકાર વિભાગે આપેલી કારણદર્શક નોટિસને સંઘના નિયામક મંડળે હાઈકોર્ટની સિંગલ બેંચ બાદ ડબલ બેંચ અને છેવટે સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રિમ કોર્ટે આ નોટિસ પરનો સ્ટે લંબાવતાં ડેરીમાં વહીવટદારની નિમણૂંક પ્રક્રિયા પર ફરીથી બ્રેક લાગી ગઈ છે. મહેસાણા દૂધસાગર ડેરીના ગેરવહીવટ મામ...
કેળાના પાકને વીમો મળતો ન હોવાથી વધતી પરેશાની
ગુજરાતમાં 42 લાખ ટન કેળાનું ઉત્પાદન થયું છે. કેળાના ઉત્પાદનમાં ગુજરાતનો ભરૂચ જિલ્લો મોખરે છે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં કેળાંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જો કે કેળાંનો પાક ખેડૂતો માટે લોટરી જેવો છે હવામાન સારું રહ્યું તો ખેડૂતોને સારી એવી આવક મળી શકે છે પરંતુ જો પ્રતિકૂળ હવામાન અને વાવાઝોડામાં કેળાંના પાકને મોટાપાયે નુકસાન થતું હોય ખ...
ગુજરાતના 10 પ્રશ્નો અંગે AAP વિધાનસભા ઘેરાવ કરાશે
આમ આદમી પક્ષ દ્વારા ગુજરાતની મુખ્ય 10 સમસ્યાને લઈને 27 ઓગસ્ટ વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરેક જિલ્લામાંથી કાર્યકર્તા હાજર રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આપના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, નવા નિમાયેલાઓને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતાં. પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પોહચડવા. લોકોને જાગૃત કરવ...
3500 કરોડની મગફળીમાં રેતી હોવાથી સરકાર આંદોલન કરવા દેતી નથી, કોંગ્રેસ
મગફળી કાંડની ન્યાયિક તપાસ માટે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી હોવાનો આરોપ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ મૂક્યો છે. તેમણે એવું જણાવ્યું હતું કે, સરકાર દૂધે ધોયેલી હોય તો ન્યાયિક તપાસની માગણીથી કેમ ભાગે છે ?
માટી-ધુળ-ઢેફા-રેતી જ નિકળે છે
વિરોધપક્...
ભગવાનનું બ્રાન્ડ નામ રાખી જંતુનાશકો અને ખાતરમાં વ્યાપક ભેળસેળ
બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ૯૩ ઉત્પાદકો અને ૨૯૨૩ વિક્રેતાઓની કૃષિ વિભાગે ચકાસણી કરીને ૫૦૦ વસ્તુના નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. જંતુનાશકો અને ખાતરના ૧૨૨૪ ડિલરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી. 10,000 ક્વિન્ટલથી વધુ જથ્થો અટકાવાયો છે. રાજ્યમાં હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ એટલા મોટા પ્રમાણ...
12 કલાક વિજળીનો પાયલોટ પ્રોજેક્ટ
જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને વિગતો આપવામાં આવી હતી જેમાં સૂર્ય શકિત કિસાન યોજના – SKYના કારણે ખેડૂતના ખેતરમાં દિવસના સમયે પાણી તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા ખેડુત કમાણી પણ કરી શકશે. રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ ૧૩૭ ફીડર દ્વારા ૧ર,૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સ...
ગરવી ગુર્જરીના ઉત્પાદનોના ઓન લાઇન વેચાણ માટેની વેબ એપ લોન્ચીંગ
મહાત્મા મંદિરમાં ગરવી ગુર્જરી-ર૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ થયો છે. જેમાં હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ ર૦૦થી વધુ રાષ્ટ્રીય બાયર્સ, ૧પ૦થી વધુ એકઝીબીટર્સ-કારીગરો ૩ થી ૬ ઓગસ્ટના ચાર દિવસ સુધી હસ્તકલા-હાથશાળના વિવિધ પાસાંઓ અંગે પરામર્શ, બી-ટુ-બી મિટીંગ, સેમિનાર તથા પ્રદર્શની-વેચાણમાં સહભાગી થવાના છે. ગુજરાતની...
જમીન માપણીનું કરોડોનું કૌભાંડ, ખેડૂતો પરેશાન
ગુજરાતમાં 1.25 કરોડ ખેતરોના ફરીથી માપ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે. જેમાં ખેડૂતોને પારાવાર ખૂવારી ભોગવવી પડી છે. આ અંગે સામાજીક નેતા હાર્દિક પટેલે રાજ્યપાલને એક પત્ર લખ્યો છે. જે અક્ષરઃ આ પ્રમાણે છે.
રાજ્યપાલ શ્રી
રાજ ભવન,
ગાંધીનગર.
ગુજરાત
01 ઓગષ્ટ 2018
વિષય : રાજ્યની પુનઃ જમીન માપણી પુરી થઈ, ગોટાળા તેમ જ રહ...
અમદાવાદમાં શાક ભાજીના આજના છૂટક ભાવ કિલો દીઠ
બટાકા 16_18
સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ)
ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35
આદુ 90- 130
લીંબુ 30
કેપસીકમ 60
મરચા 75
વઢવાણી મરચા, 50..
ભજીયા મરચા, 60
કરેલા 40
દૂધી. 40
ગવાર. 65
ચોળી 70
ફાનશી. 120
કંકોડા. 149
બીટ. 20
પરવળ. 60
ભીંડા 40- 60
સાડી કાકડી. 60
ગાજર. 22
ફૂંલાવર 80
ટુરિયા 55
ગલકા. 40
ફુ...
ગુજરાતી
English