Sunday, June 1, 2025

Tag: કોરોના

કોરોના સારવારનું બિલ અમેરિકામાં 11 લાખ ડોલર, સુરતમાં 12 લાખ રૂપિયા

અમેરિકા, સીઆટલ ટાઇમ્સે શનિવારે અહેવાલ આપ્યો છે કે 70 વર્ષીય અમેરિકન વ્યક્તિ, જેને COVID-19 થયો હતો, તેના હોસ્પિટલના ખર્ચ રૂપે 1.1 મિલિયન સોલાર એટલે કે 8 કરોડ 35 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું માઇકલ ફ્લોરને 4 માર્ચે ઉત્તરપશ્ચિમ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને 62 દિવસ રોકાયો હતો - એક સમયે મૃત્યુની એટલી નજીક આવી ગઈ હતી ક...

ચીનમાં કોરોનાનો સેકન્ડ વેવ, નવા 57 કેસ નોંધાયા

દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે. અહી એક જ દિવસમાં કોરોનાનાં ન...

અરવલ્લીમાં 25,450 પરીવારોને મનરેગા દ્વારા રોજગારી મળી

શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે. એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જ...

સિવિલના બાળરોગ સર્જરી વિભાગનું સારું કામ 60 દિવસમાં 100 સફળ સર્જરી પુર...

અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે 1,200 બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની સારવાર માટે થઈ રહ્યો છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના જૂના બ્લિડિંગ માં બાળરોગ સર્જીકલ F-7 વિભાગમાં એ...

બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ

નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર

પાકિસ્તાન માટે દેવાળું ફુંકાવાના ડર સામે કોરોનાનો ડર કઈ નથી

ઇસ્લામાબાદ, દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે. અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તા...

CM કેજરીવાલની હાલત કથળી, કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હી. ગળાના દુખાવા અને હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને કોરન્ટીન કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના CM કેજરીવાલને કોરોનો વાયરસ ટેસ્ટ કરાવવો પડશે. અહેવાલ મુજબ, કેજરીવાલ મંગળવારે સવારે COVID-19 પરીક્ષણ કરાશે. કોરોનો વાયરસ સામે દિલ્હીની લડતમાં કેજરીવાલ અગ્રણી રહ્યા છે. ગઈકાલે રવિવારે કેજરીવા...

લોકો હવે લોહી દાનમાં આપતા બીવે છે: કલેક્શન 80% ઘટી ગયું

અમદાવાદ, કોરોનાની મહામારી અને લોકડાઉનને. પગલે શહેરમાં થેલેસેમિયાન બાળકો અને અન્ય દર્દીઓને લોહીના બાટલા માટે ફાંફાં મારવા પડે તેવી સ્થીતિનું નિર્માણ થયું છે. મહામારી પહેલાં શહેરમાં એક જ સંસ્થામાં પથી 7,000 લોહીના બાટલાનું મહિને કલેક્શન થઈ શકતું હતું જેની સામે અત્યારે માંડ 1,200 જેટલું કલેક્શન થઈ રહ્યું છે, આ સંજાગોમાં રક્તદાતા આગળ આવે તેવી અપી...

સિવિલમાં સિનિયર ડોકટરોની દાદાગીરી, ફરજમાંથી ગુલ્લી

અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ MBBS ડોકટરોની હાલત સૌથી વધુ કફોડી છે. કારણ કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાના દર્દીઓની જ સારવાર કરી રહ્યાં છે. સિનિયર ડોકટરો ફરજમાંથી ગુલ્લી મારી રહ્યાં છે. આથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં તમામ નિયમોનો ભંગ કરીને આ MBBS ડોકટરોને વિવિધ વિભાગોની જવાબદારી સોંપવાને બદલે માત્ર કોરોનાની ડ્યુટી સોં...

મુખ્ય પ્રધાન રાહત ફંડમાં મળેલા રૂપિયા રૂપાણીએ મજૂરોને બહાર મોકલવા માટે...

સીઓવીડ -19 કટોકટી વચ્ચે 14.13 લાખ સ્થળાંતર કામદારોને ઘરે પરત મોકલવા માટે ગુજરાતે વધુમાં વધુ શ્રમિક ટ્રેનો એટલે કે 971 ચલાવી છે. સ્થળાંતર કામદારોને મોકલવા માટે 28 મી મે સુધી 3724 શ્રમિક ટ્રેનો કાર્યરત કરવામાં આવી છે. ગુજરાતમાં 14.13 લાખ સ્થળાંતરીઓને ઘરે પાછા મોકલવા માટે 971 ટ્રેનો ચલાવવામાં આવી છે. 971 ટ્રેનોમાંથી 557 ને યુપી, 230 બિહાર, 83 ઓર...

કોરોના ટેસ્ટ કરવામાં ભારતને પાકિસ્તાને કઈ રીતે પછાડ્યું ?

9 મે 2020 કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, સરેરાશ નાગરિકોએ રસી અને દવાઓની ક્લિનિકલ ટ્રાયલ વિશે શીખવાનું શરૂ કર્યું છે, જ્યાં દવાઓ બે જૂથોમાં આપવામાં આવે છે. જૂથો વચ્ચેનો વિશિષ્ટ પ્રતિસાદ બતાવે છે કે આ દવાઓ કેટલી અસરકારક છે. પરંતુ બીજો એક કુદરતી પ્રયોગ પણ થઈ રહ્યો છે, જે બાહ્ય આંચકોની હાજરીમાં આપણી રાજકીય સંસ્થાઓ અને નેતૃત્વની અસરકારકતાને માપે છે. ...

પોતાની પુત્રીને કોરોનાથી બચાવવા માટે પાર્થ સહાએ અનોખી ઇલેક્ટ્રિક મોટરસ...

કોરોના વાયરસ નામના રોગને કારણે આજે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન થઈ રહ્યું છે, હજી સુધી કોઈ સારવાર મળી નથી, અને તેનો ફેલાવો અટકાવવા તમામ દેશોમાં સામાજિક અંતરની સતત સલાહ આપવામાં આવી રહી છે. લોકો ભારતમાં પણ તેનું અનુસરણ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો હજી પણ તેનું પાલન કરી રહ્યા નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે આવશ્યકતા એ શોધની માતા છે. તેનું એ...

કોરોનાએ સરકારી સ્માર્ટ પ્રોજેક્ટ્સને મુર્ખ સાબિત કરી દીધા

દિલીપ પટેલ અમદાવાદ, 23 એપ્રિલ 2020 ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે. આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવ...

Watch Corona virus solution – કોરોના વાયરસ ન થાય તેનો ઉપાય શોધી ...

અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાત...

કોરોના – નોઈડામાં 2 શાળાઓ બંધ, 1000 કંપનીઓને ચેતવણી; આગરામાં 6 શ...

નવી દિલ્હી પછી, રાજધાનીને અડીને આવેલા નોઈડા (ઉત્તર પ્રદેશમાં) માં કોરોનાવાયરસનો ભય ફેલાયો. સાવચેતીના રૂપે મંગળવારે બે ટોચની શાળાઓ બંધ રહી હતી, જ્યારે એક પોસ્ટ મુલતવી રાખવામાં આવી હતી. દરમિયાન, ગૌતમ બુધ નગર જિલ્લા વહીવટીતંત્રે એક હજાર કંપનીઓને કોરોનાવાયરસ સંબંધિત ચેતવણી જારી કરી હતી. બાદમાં આગરામાં હાઇ તાવના 6 કેસ મળી આવ્યા હતા. કોરોનાવાયરસના ખતર...