Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો

અમદાવાદ, તા.13 કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો છે. તેમને ખસેડવ...

પૌત્રી સાથે શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની ધરપકડ

અમદાવાદ, તા.12 સગી પૌત્રી સાથે બીભત્સ વર્તન અને શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. 60 વર્ષીય દાદા સાથે છેલ્લા છ એક મહિનાથી પૌત્ર અને પૌત્રી એકલાં રહેતાં હતાં. આ મામલે બાળકીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જુહાપુરા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે તલાક થતાં બે બાળકો પતિ સાથે રહેતાં હતાં, જ્યારે તલાક ...

ચંદ્રમાની સોળે કળામાં શરીરને શાતા આપનારી શરદપૂર્ણિમાની ઉજવણી આરોગ્યપ્ર...

અમદાવાદ,તા.12 આપણા તહેવારો અને ઉત્સવોની ઉજવણી ફક્ત આનંદ પ્રમોદ કે મનોરંજન માટે  જ નથી પરંતુ તેની પાછળ અનેક કારણો હોય છે. જેમકે ગરબામાં ઘૂમવાને કારણે શરીરમાંથી પરસેવો નિકળે છે અને અને કસરત થાય છે જેથી શરીર સારૂ રહે છે.. ભાદરવો મહિનો પૂર્ણ થાય અને પછી તરત જ આસો મહિનો પ્રારંભાય છે. ત્યારે બે ઋતુઓનો સંક્રાતિકાળ હોય છે જે શરીરના તાપમાનમાં વધઘટ કરે છે...

સરખેજ પોલીસે હુમલાખોર મોહસીન સામે ગુનો નોંધ્યો

અમદાવાદ, તા.12 ભાડાની રિક્ષા ચલાવતા યુવકને રૂપિયાની લેવડદેવડમાં એક શખ્સે ગળાના ભાગે ચપ્પાનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવકે ફોન કરીને રિક્ષા માલિકને જાણ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરખેજ પોલીસે આ મામલે મોહસીન  સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારોલ શાહવાડી ભર...

બે વર્ષમાં છ પરીક્ષા રદ કરતાં સરકાર વહીવટીતંત્રમાં નિષ્ફળ

અમદાવાદ,12 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૨૦ ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ગઈકાલે અચાનક રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના હાલમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે એનએસયુઆઇ, વિદ્યાર્થીસેના સહિતનાં વિદ્યાર્થી સંગઠનોએ જુદાજુદા સ્થળે દેખાવો યોજીને આગામી દિવસોમાં સરકારે આ રીતે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવા બદલ...

પ્રેમલગ્ન કરનારી પરિણીતાનો ત્રણેક વખત ગર્ભપાત કરાવી કાઢી મૂકી

અમદાવાદ, તા.12 શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપીને બેથી ત્રણ વખત ગર્ભપાત કરાવી નાખ્યા બાદ પતિએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. પતિ, સાસુ, સસરા, નણંદ અને પતિની બીજી પત્નીએ ગડદા-પાટુનો માર મારીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જે અંગે પરિણીતાએ પતિ સહિતનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં સં...

મંદીની સ્થિતિ ભાળી ગયેલી મારુતિ સુઝુકીની કાર ઉત્પાદન વધારવા પર પાવર બ્...

અમદાવાદ, તા.11 વૈશ્વિક મંદીએ અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે, જેમાં ભારત પણ બાકાત નથી. ચારેતરફ મંદીની ભારે અસર હવે વર્તાઈ રહી છે. ગુજરાતસ્થિત કંપનીઓએ પણ હવે તકેદારી લેવા માંડી છે. મોટાપાયે થતા ખર્ચા ઘટાડીને કરકસરના પગલાંરૂપે છટણી કરવા માંડી છે, તો વળી ઉત્પાદન ખર્ચને પણ ઘટાડી દીધો છે. ત્યારે હવે એક વધુ અહેવાલ સાંપડી રહ્યા છે, તે વિશ્વવિખ્યાત મારુ...

મિસમેચ જણાય તો જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની 20 ટકા રકમ સરકાર પોતાની પા...

અમદાવાદ, શનિવાર જીએસટીઆર 3બીના રિટર્નમાં આપવામાં આવેલી વિગતમાં ખરીદી અને વેચાણના બિલોમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ જોવા મળશે તો તેવા સંજોગોમાં જે તે કંપની કે વેપારીએ લેવાની નીકળતી કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવશે. આ આઈટીસી બધું જ સ્પષ્ટ થયા પછી રિલીઝ કરવામાં આવશે. આ અંગેનો એક પરિપત્ર નવમી ઓક્ટોબરે કરવામાં...

ખાનગી લકઝરી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં બમણો વધારો કરાયો

અમદાવાદ, તા. 12 દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ આવતા મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખાનગી બસ ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં વધારી દીધા છે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં આવવા માટે ખાનગી બસ ટ્રાવેલ્સ દ્વારા ભાડાંમાં બમણો વધારો કરી દીધો છે. એટલું જ નહિ ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા સ્લિપર ...

અમદાવાદના ‘શિસ્તબધ્ધ’ (?) ભાજપમાં બે ટોચના નેતાઓની વર્ચસ્વની લડાઈ: પક્...

અમદાવાદ, તા.12 અમદાવાદમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને શહેર પ્રમુખ, ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે રાજકીય પ્રભુત્વ જાળવી રાખવાની લડાઈ છેલ્લાં ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં પક્ષના સંનિષ્ઠ કાર્યકરોનો ખો નિકળી રહ્યો છે. કૌશિક જૈન અને જગદીશ પંચાલ વચ્ચે મારામારી અને ગાળો ફેંકવામાં આવી હતી તેનો જ આ ભાગ છે. અમદાવાદમાં ત્રણ મહામંત્રી છે, પણ તેમાં જગ...

સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર્સની કફોડી હાલત અંગે આરોગ્યમંત્રી સમ...

અમદાવાદ, તા.12 સરકારી મેડીકલ કોલેજો-હોસ્પિટલમાં ભણતાં અને ઇન્ટરનશીપ કરતા રેસિડેન્ટ ડોકટર્સએ પોતાના અભ્યાસ- કામગીરી અને તેના ભારણના પ્રશ્નોને લઈને આરોગ્યમંત્રી અરજી કરી  છે. જેમાં વિપરીત પરિસ્થિતિ અને અનિશ્ચિત કામના કલાકો જેવા જુદાં જુદાં પ્રશ્નોને લીધે રેસિડેન્ટ ડોકટર્સ ને પડતી તકલીફો અંગે જુનીયર ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા આ રજુઆત કરવામાં આવી હોવા...

દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત

અમદાવાદ, તા.11 વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...

શહેરમાં આગામી બે વર્ષમાં રૂપિયા ૫૩૧ કરોડના ખર્ચે આઠ બ્રિજનું નિર્માણ ક...

અમદાવાદ, તા.૧૧ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અમદાવાદ શહેર અને શહેરને જોડતા અન્ય વિસ્તારોને કનેક્ટિવિટી આપવા માટે રૂ.૫૩૧ કરોડના ખર્ચે આઠ બ્રિજ બનાવાશે. ઉપરાંત સરદાર પટેલ રિંગ રોડ પર ૧૯ જેટલા ફ્લાય ઓવરબ્રિજના નિર્માણનુ આયોજન કરી સાણંદ અને કલોલ સુધીના વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. આ અંગે મળતી માહિતી અનુસાર, ઔડા દ્વારા આગા...

ગુજરાત યુનિ.એ જે પ્રોફેસરને કામકાજથી દૂર કર્યા સરકારે તેને કેસીજીમાં મ...

અમદાવાદ, તા.૧૧ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં ગુજરાત કોલેજના પ્રોફેસર કે જેઓએ ખોટી રીતે ઉત્તરવહી ચકાસણી કરીને પોતાની પુત્રીના નામે ગેરકાયદે રૂપિયા લીધા હતા. તેને બ્લેકલીસ્ટ કરીને પરીક્ષાની કામગીરી ન સોંપવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં આ પ્રોફેસરને કોઇપણ પ્રકારની નાણાંકીય બાબતો હોય ત્યાં કોઇપણ પ્રકારની કામગીરી ...

ગેહલોતે દારૂબંધીના નામે ગુજરાત સરકારને તમાચો મારતાં, બુટલેગરો ઉપર દરો...

અમદાવાદ, તા.11 રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારુબંધી હોવા છતાંય,રાજસ્થાન કરતા પણ વધારે દારુ પીવામાં આવતો હોવાનું નિવેદન કરતા ભાજપ સરકારમાં મુખ્યમંત્રીથી માંડીને ધારાસભ્યો રોષે ભરાયા છે અને અશોક ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેમ કહીને હવે રાજકારણ શરુ કર્યું છે. એ વાત સાચી કે અશોક ગેહલોતે ગુજરાતીઓ પર આરોપ મુક્યો ...