Tag: Bharatiya Janata Party
હાર્દિક પટેલની ફેસબુક પર ચૂંટણી સભા-રોડ શોની રીચ 35 લાખ થઈ, કોઈ એક નેત...
અમદાવાદ, 5 નવેમ્બર 2020
મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા ય...
પક્ષ પલટુના વિરોધ વચ્ચે મોરબીના સિરામીક ઉદ્યોગે ભાજપને ખુલ્લો ટેકો જાહ...
ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે.મોરબીમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને હવે તે કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં તેમના વિરુધ્ધમાં ગદ્દાર, દગાખોર જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેની સીધી અસર તેમના દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર પર પણ પડી...
BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સ...
ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જૂઓ વિડિયો.
https://youtu.be/gFMydq47Hhg
ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા ...
નીતિન પટેલ પર ચંપલ ફેંકનાર અને પત્ની ભાજપના કાર્યકર્તા
ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. બંને પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે મતદારોને રીઝવવા અલગ-અલગ જગ્યા પર સભાને સંબોધી રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણમાં અક્ષય પટેલના પ્રચાર અર્થે ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત...
કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...
ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...
સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં યોગી આદિત્યનાથ સૌથી મોખરે, વિજય રૂપાણી છઠ્ઠા...
સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે.
દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લા...
ભાજપ સરકારમાં રૂ.600 કરોડના મોટા જમીન કૌભાંડમાં રૂપાણીએ કોઈ પગલાં ન લી...
ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં GIDC માટે જમીન સંપાદન કરનારા ત્રણ અધિકારીઓ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના આક્ષેપ સાથે માજીમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પુરાવા રજુ કરી CBI તપાસની માગ કરવામાં આવી છે. આ સનદી અધિકારીઓ સામે રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી.
ભરૃચ જિલ્લાના વાગરા તાલુ...
2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટ...
આખા રાજકીય ચિત્રને જોતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને આ ત્રણેથી કોઈ નુકશાન નહિ થાય ઉલ્ટું એમને ફાયદો જ થશે કેમકે જે આઠ બેઠકો પર ચૂંટણી થઇ રહી છે એ જે તે વખતે કોંગ્રેસની જ હતી એટલે ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.
મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે...
Morbi's defection challenged Gujarat BJP President CR Patil's non-Congress theory, how is politics?
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લ...
ભાજપની આગેવાની હેઠળના 26 પક્ષોના સંભુમેળામાં ફરી એક વખત બિહારમાં ચિરાગ...
બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળના 26 પક્ષોના શંભુમેળાના એનડીએમાં મતભેદ હવે વધારે તીવ્ર બન્યા છે. જેડીયુએ પહેલાથી જ એલજેપીની સામે રહેવાનું વલણ બતાવ્યું હતું. હવે ભાજપે ચિરાગ પાસવાનને અલ્ટીમેટમ પણ આપ્યું છે. ચિરાગ પાસવાન આ ચૂંટણીમાં એનડીએથી અલગ રસ્તો બનાવવા માટે લગભગ તૈયાર છે. અને તેમણે અંતિમ નિર્ણય લેવો પડશે.
ચિર...
ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો
- પ્રો. હેમન્તકુમાર શાહ
અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના 2019નાં લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં આ અંગે શું લખેલું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે:
ભાજપ
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં “ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથે ચાર પાનાં લખેલાં છ...
સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો...
સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે.
રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત...
બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શંકર ચૌધરીના વિરોધમાં આગેવાનો સામે આવ્...
બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરી ને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત સીટ હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું.
https://youtu.be/goof3izFziE
બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે એક ભ્રષ્ટાચારી અને વિવાદિત વ્યક્તિ અને હિટલરશાહી ના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠા...
ભૂતપૂર્વ પ્રધાનનો દાવો, ‘RSSના ચૂંટણી સર્વેથી BJP ભયભીત છે'
પેટાચૂંટણીઓ પહેલા સાંસદનું રાજકારણ આક્ષેપોનો સમયગાળો બનીને ચાલુ રહે છે. તમામ રાજકીય પક્ષોનું ધ્યાન ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ મોટો દાવો કર્યો છે. સજ્જનસિંહ વર્માએ દાવો કર્યો છે કે ભાજપ આરએસએસના આંતરિક સર્વેથી ડરી ગઈ છે.
પૂર્વ મંત...
સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને ...