Tag: Breaking News Gujarati
20 વિડિયો – પારૂલ ખખ્ખરની શબવાહીની ગંગા કવિતાએ ગુજરાત માટે ફરી આ...
23/05/2021માં લખેલો અને ઘ વાયરમાં પ્રકાશિત થયેલો અપુર્વાનંદ દ્વારા લખાયેલો લેખ અહીં ટૂંકાવીને લાવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની વિશાળ હ્રદયની પ્રજાને કઈ રીતે મોદીએ સંકુચિત કરી દીધી છે. તેનું આબેહૂબ લખાણ છે. વાયરના આભાર સાથે તે લેખ અહીં પ્રકાશિત કરીએ છીએ. ગુજરાતીઓને પસંદ ન આવે એવું છે. પણ તેમણે એકદમ નગ્ન સત્ય લખ્યું છે. રાજનેતાઓએ ગુજરાત અને ગુજરાતી પ...
મોદીએ મંજૂરી ન આપી તો ગુજરાતના ખેડૂતો બીટી 3 કપાસ ગેરકાયદે વાવવાનું શર...
ગાંધીનગર, 27 મે 2021
મોન્સાન્ટોના બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2ની વેરાયટી પછી બોલગાર્ડ 3 વેરાયટી આખા વિશ્વના ખેડૂતોને આપી છે. પણ ગુજરાત સહિત ભારતમાં બોલગાર્ડ 3 બીટી કપાસના બિયારણને કેન્દ્રની ખેડૂત વિરોધી મોદી સરકાર મંજૂરી આપતી નથી. મોન્ટાન્સોને રોયલ્ટી વધારે મળતી ન હોવાથી તેને ભારતમાં ધંધો કરવાનો કોઈ રસ નથી.
પણ ગુજરાતના ખેડૂતોએ ગેરકાયદે બોલગાર્...
PUCL દ્વારા ફેરીયાઓ અને મજૂરોને મહિને રૂ.5 હજારની સહાય કરવા માંગણી
અમદાવાદ, 27 મે 2021
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ શેરી ફેરિયાઓ અને અન્ય દૈનિક વેતન મજૂરો માટે મહિને રૂ. 5000ની રાહત નીતિ માટે માંગણી કરી છે. પ્રતિબંધોએ ચાલુ આર્થિક નિરાશાની પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય સંકટની અસરોએ કટોકટીને વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યાં સુધી શેરી વિક્રેતાઓની હાલત સુધરતી નથી ત્યાં સુધી ઓછામાં ઓછા 5000 રૂપિયા મેન્ટેનન્સ ભથ્થાની જાહેર...
કપાસના આગોતરા વાવેતર શરૂ, સૌરાષ્ટ્રમાં ચીનના કારણે કપાસનું વાવેતર ઘટશે...
ગાંધીનગર, 26 મે 2021
ગુજરાતમાં ઘણાં ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. પાદરામાં 15 મે 2021ના દિવસે ઘણાં ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર કરી દીધું છે. 1 જૂન સુધીમાં વરસાદ પડે કે ન પડે પણ સિંચાઈથી 10 હજાર હેક્ટર અને વરસાદ પડે તે પહેલા 15 જૂન સુધીમાં 5 લાખ હેક્ટરમાં વાવેતર આ વર્ષે થઈ શકે છે. ગયા વર્ષે આગોતરો કપાસ 6 લાખ હેક્ટર હતો.
ક...
શહેરમાં ઉગાડાતા કોનોકાર્પસ ઝાડ અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ
ગાંધીનગર, 26 મે 2021
કોરોનાના જીવાણુંઓ શરદી, ખાંસી, ફેફસાની બિમારી કરે છે. કોનોકાર્પસ ઝાડ વર્ષોથી અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ છે. પણ ગુજરાતના ઘણાં શહેરોમાં વિદેશી કોનોકાર્પસ ઝાડ થોડા વર્ષોછી શોભા માટે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રંટની સિમેન્ટ કોંક્રિટની દિવાલો ગરમ થઈ જતી હોવાથી ત્યાં ઉગાડવામાં આવ્યા છે. જે શહેર માટે ...
કેળની ભારે નુકસાનીએ ખેડૂતની કેડ ભાંગી નાખી, એમઆરપી રાખો પણ એમએસપી નહીં...
ગાંધીનગર, 25 મે 2021
ગુજરાતના કેળા પકવતાં ખેડૂતોને દરિયા કાંઠે ભારે મોટું નુકસાન થયું છે. દરિયા કાંઠે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં 70થી 90 ટકા સુધી નુકસાન વાવાઝોડા વિસ્તારમાં થયું છે. જેમાં સૌથી વધું નુકસાન વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 30 હજાર ...
મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ
મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ
ગુજરાતમાં ગામના કે ખેડૂતોના નેતાને પટેલ કહેવાય છે. એમ ઉત્તર ભારતમાં ચૌધરી કહેવાય છે. ઉત્તર ભારતના ખેડૂતો દિલ્હીને ઘેરો ઘાલીને બેઠા છે. સરકારને હચમચાવી રહ્યાં છે. તેની લડાયકતા ઊભી કરનારા મહેન્દ્રસિંહ ટીકૈત હતા. તેઓ ખેડૂતોની લડાઈમાં સરકાર પાસે જતાં ન હતા. સરકારો તેમની પાસે આવતી હતી. કોંગ્રેસ સરકારોને...
ચક્રવાતથી ભારે નુકસાન પહેલાં સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી, ઉ...
ગાંધીનગર, 21 મે 2021
ચક્રવાત આવે તે પહેલાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટાકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી દીધી હતી. આમ થતાં ખેડૂતોના ઘઉં થેકર, ગોડાઉન, કૃષિ બજારમાં પડી રહ્યાં હતા. જેમાં ભારે મોટું નુકસાન થયું છે. તેનું વળતર આપવા ખેડૂતો માંગણી કરી રહ્યાં છે.
3500 કિલો હેક્ટરે ઉત્પાદકતા પ્રમાણે 13.66 લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર થયા હતા. ગુજરાતમાં ચ...
અમેરિકાના BAPS મંદિરમાં પકડાયેલા ગુલામો બાદ હવે, કોરતરણીના પથ્થરોના કલ...
અમદાવાદ, 20 મે 2021
11 મે, 2021ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લામાં 2014થી નિર્માણ પામી રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ - એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. ત્યારે ભારતના મજૂરો ગુલામની જેમ જીવતાં મળી આવતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્...
વાવાઝોડા ગ્રસ્ત ગરાળ ગામમાં મુખ્ય પ્રધાન ગયા તેની પસંદગીનું રહસ્ય જાણવ...
ગરાળ ગામમાં મુખ્ય પ્રધાન ગયા ત્યાં ખારા પાણી સમસ્યાઓ છે, આસપાસના ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો
ગાંધીનગર, 20 મે 2021
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની તારાજીની જાત માહિતી મેળવવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા.
ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાએ સ...
Corona like disease in sheep and goats, no cure, vaccine remedy
કોરોના જેવો ઘેટા-બકરામાં બકરી પ્લેગ રોગ, કોઈ દવા ન હોવાશી રસી એકમાત્ર ઉપાય
ગાંધીનગર, 19 મે 2021
કોરોના જેવા લક્ષણો ધરાવતો બકરી પ્લેગ ગુજરાતમાં જોવા મળે છે. બકરીના પ્લેગ તરીકે પણ ઓળખાતા પીપીઆર (પેસ્ટ ડેસ પિટિટ્સ રુમિનન્ટ્સ) રોગને લીધે દર વર્ષે હજારો બકરા અને ઘેટા મૃત્યુ પામે છે. રસીકરણ એક માત્ર ઉપાય છે. જેની કોઈ દવા નથી. ગુજરાતમાં 18 લાખ ઘેટા ...
ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલ...
અમદાવાદ, 19 મે 2021
ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે.
નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ મા...
વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની ...
ગાંધીનગર, 17 મે 2021
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જ...
ગુજરાતમાં ડાયાબિટીશના 30 લાખ દર્દીઓમાં કોરોના પછી વધારો, રેમડેસિવિર કે...
ગાંધીનગર, 17 મે 2021
અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 80થી 83 ટકા દર્દીઓમાં ઓબેસિટી, ડાયાબિટીસ, કૅન્સર, કિડની, બીપીના રોગો રહ્યાં છે. જેમાં ડાયબિટીસના દર્દીઓને સુગર વધઘટ સતત થયા કરતું જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીશના દર્દીઓ છે જેમાં વધારો થઈ રહ્યો છે.
કોરોનાના કારણે 8511 લોકો મોતને ભેટ્યા છે. ગુજરાત રાજ્યમાં કુલ 5.50 લાખ દર્દીઓને હોસ્પિટ...
મગફળી કેટલી વાવવી જોઈએ તે અમેરિકાએ જાહેર કર્યું, ગુજરાતના કૃષિ વિભાગે ...
ગાંધીનગર, 17 મે 20201
વિશ્વમાં જેટલી મગફળી પાકે છે તેમાં ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. તેથી ગુજરાતના ખેડૂતો વિશ્વમાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર આ વર્ષે થયું છે કે થવાનું છે તે અંગે જાણકારી રાખે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે કપાસ છોડીને મગફળી તરફ આ વર્ષે વધારે જુકાવ રાખશે.
ગયા વર્ષે ગુજરાતની મગફળી અને બીયાંની ભ...