Tag: government
ભારતના સૌથી જૂના રાજકારણની સંસ્કૃત્તિ ગુજરાતના કચ્છ અને અમદાવાદમાં મળે...
ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020
ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર એક તકતી પણ હતી. કોઈ અજ્ઞાત કારણોસર આ તકતી નીચે પડી હશે અને આપણા પૂર્વજોએ એને સંભાળીને રાખી હશે તેથી જ એ તકતી હેમખેમ સ્થિતિમાં પુરાતત્ત્વવિદોને મળી છે. આ તકતી પર દસ અક્ષર જોવા મળ્યા છે. જોકે હજી નિષ્ણાતો એ અક્ષરોને ઉકેલી શક્યા નથી. હડપ્પા સંસ્કૃતિના લોકો જે ભાષા બોલતા હતા અને જે લિપિમાં લખતા હત...
અનિલ અંબાણીએ 4 કંપનીઓ વેચવા કાઢી, 200 અબજના દેવા સાથે 12 વર્ષમાં અનિલ ...
9 ડિસેમ્બર 2020
અનિલ અંબાણીએ 12 વર્ષમાં તેમની બધી સંપત્તિ ગુમાવી: મુકેશ અંબાણી રાજકારણમાં પ્રવેશથી નારાજ હતા, તે અંતની શરૂઆત હતી. કંપનીનું દેવું લગભગ 20,000 કરોડનું છે. રિલાયન્સ કેપિટલને એચડીએફસીના કુલ 524 કરોડ અને એક્સિસ બેંકના 101 કરોડ ચૂકવવાના છે. તેથી 4 કંપની વેચવા કાઢી છે.
અનિલ અંબાણી દેવા હેઠળ દબાયા
અનિલ અંબાણીની ચાર કંપનીઓની સંપત્તિ દેવ...
16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની...
ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020
ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જ...
ગુજરાતના ખેડૂતોના આ 20 સમાચારો તમને હચમચાવી મૂકશે
આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડી નંખાયા
https://allgujaratnews.in/gj/whole-world-celebrates-decade-of-joint-farming-hindi-gujarati-news/
સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન
https://allgujaratnews.in/gj/pink-caterpillar-strikes-6-lakh-hectare...
હૈદરાબાદની ચૂંટણી અહેમદાબાદ જેવી રહી, અમિત શાહની હાર
ગાંધીનગર, 7 ડિસેમ્બર 2020
હૈદરાબાદમાં હાર ભાજપની નહીં પણ અમિત શાહ અને યોગીની છે, જીત બેલેટ પેપરની અને હાર EVMની છે, ગુજરાતમાં EVM હઠાવો, બેટેલ લાવો
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (તેરાસ - TRS)ની જીત થઈ છે. ભાજપની ભૂંડી હાર થઈ છે. તેલંગણા રાજ્યમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ પક્ષની સ...
10 હજાર એક્સ રે જેટલું એક HRCT ટેસ્ટમાં કેન્સર જન્ય રેડિયેશન, છતાં કોર...
અમદાવાદ, 4 ડિસેમ્બર 2020
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જેમાં HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પ્રવર્તમાન કો...
ગુજરાતમાં દિવાળી પછી કોવિડના દર્દીઓ વધતાં વિશ્વની પ્રતિષ્ઠિત મેક્સ વેન...
ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020
વેન્ટિલેટરમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં માંગમાં અચાનક 50 ટકા ઉછાળો જોવા મળ્યો છે. મેક્સ વેન્ટિલેટરના સ્થાપક અને એમડી અશોક પટેલના કહેવા પ્રમાણે ઓક્ટોબરમાં લગભગ 300 નંગ વેચાયેલા હવે તે 600 વેચાયા છે. મેક્સ વેન્ટિલેટર એ વિશ્વની ટોચની 25 બ્રાન્ડ્સના વેન્ટિલેટર અને ભારતની ટોચની સૌથી અગ્રણી બ્રાન્ડમાંની એક છે.
કંપનીએ મહારા...
ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે
ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020
674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ - વિદેશમાં 350 સિંહ પાંજરામાં લો...
ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબ પણ ઓલ લાઈન કરો, બિલ્ડરોને ફાયદો કરાવતી રૂપાણ...
ગાંધીનગર, 3 ડિસેમ્બર 2020
ગુજરાત રાજ્યમાં ઓન લાઇન બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો પ્રારંભ થયો છે. ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજી યુકત વર્ઝન શરૂ થયું છે. દેશમાં ગુજરાત પ્રથમ હોવાનો દાવો સરકાર કરી રહી છે. નવી સિસ્ટમથી બિલ્ડરોને સૌથી વધું ફાયદો થવાનો છે. આ નવી પદ્ધતિમાં સામાન્ય લોકો ઓનલઈન એપ્રુવલ માટે જવાના નથી.
બે વર્...
ફુલોના બગીચા ઊભા કરીને ખેડૂતોએ ઉત્પાદન વધારી બતાવ્યું પણ રૂપાણી સરકારન...
ગાંધીનગર, 2 ઓક્ટોબર 2020
ગુજરાતના ફૂલોના બગીચાઓ ખીલે છે પણ વિદેશમાં ફૂલો નિકાસ ઓછી થઈ રહી છે. ભારતની કુલ નિકાસના માંડ 1 ટકો જ નિકાસ ગુજરાતમાંથી થાય છે. જે ગુજરાતની વિજય રૂપાણીની મોટી નિષ્ફળતા છે. ફૂલોના નિકાસ માટે અમદાવાદ, સુરત, રાજકોટ હવાઈ મથક પર કોલ્ડ સ્ટોરેજ હોવા પ્રથમ જરૂરીયાત છે. તે પણ ગુજરાતની બોદી રૂપાણી સરકાર કરી શકતી ન હોવાથી ગુજરાતના ખેડ...
વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભ...
કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020
નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે.
સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...
અનિલ અંબાણી નાદાર જાહેર થતાં શેરના ભાવ તૂટી ગયા, ગુજરાતના પ્રોજેક્ટને ...
અમદાવાદ, 2 ડિસેમ્બર 2020
એચડીએફસી અને એક્સિસ બેંક લોન પર વ્યાજ ચુકવણી પર ડિફોલ્ટ થતાં રિલાયન્સ કેપિટલના શેરના ભાવમાં 3 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતી માણસ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કેપિટલએ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એક્સિસ બેંક પાસેથી લેવામાં આવેલી 624 કરોડ રૂપિયાની લોન પર વ્યાજની ચુકવણીને ડિફોલ્ટ કરી દીધી ...
મોદી મદદ કરે તો ગુજરાતના ખેડૂતોની મગફળીના ભાવ બે ગણા મળી શકે તેમ છે
ગાંધીનગર, 2 ડિસેમ્બર 2020
મગફળીની માંગ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલસીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળીના 40 લાખ ટનની અને ગુજરાતના કૃષિ વિભાગે 55 લાખ ટન મગફળીના ઉત્પાદનની ખોટી ધારણા બાંધી હોવાથી ખેડૂતોને ભાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે...
ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...
https://youtu.be/g2f2TIOMNRk
તાપી, 1 ડિસેમ્બર 2020
ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...
ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...
https://youtu.be/g2f2TIOMNRk
તાપી, 1 ડિસેમ્બર 2020
ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...