Tag: gujarat
રાજ્યપાલે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી
દ્વારકા,23
રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જગતમંદિર ખાતે રાજયપાલ સાથે જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીણા, દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના વહિવટદાર અને પ્...
ઉમેદવારોએ મેળવેલા માર્ક જાહેર કરવા વિપક્ષની માગણી મુદ્દે કમિશનર ટસના મ...
અમદાવાદ,તા.૨૩
અમપાની બુધવારે દિવાળી પહેલાની મળેલી સામાન્યસભામાં અમપા દ્વારા લેવામાં આવેલી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષાની પધ્ધતિને લઈને વિપક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આમને-સામને આવી જતા હોબાળો મચી ગયો હતો.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોને મળેલા માર્ક...
હાર પછી ભાજપનું નિવેદન જનતા અમારી સાથે છે-પંડ્યા
અમદાવાદ,તા:૨૪ મનપા ની પેટા ચૂંટણી ના પરિણામ પર ભાજપ ની પ્રતિક્રિયા, પ્રવક્તા ભરત પંડ્યા એ નિવેદન આપ્યું ગુજરાત ની જનતા ભાજપ સાથે છે અને ભાજપ સાથેજ રહેશે લોકમત નો અમે આદર કરીયે છીએ અને હૃદય પૂર્વક જનતા નો આભાર માનીએ છીએ.
ભરત પંડયાએ ૩ મહાનગર અને ૧૭ નગરપાલિકાની કુલ ૨૦ સીટનાં પરીણામો પર ભાજપની ભવ્ય જીત વધાવતાં જણાવ્યું હતું કે 3 મનપા ની પેટા ચૂંટણી ...
મનપાએ રાજકોટના પિત્ઝા પાર્લરો પર તપાસ હાથ ધરીને નમૂના લીધા
રાજકોટ તા. ર૩ દિવાળીના તહેવારોમાં જન આરોગ્ય હિતાર્થે મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનાં ધંધાર્થીને ત્યાં ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં વિવિધ વિસ્તારમાં પીઝા પાર્લરોમાં તપાસ કરી ૧૪ નમૂના લેવામાં આવ્યા છે. જયારે મેજીક શુધ્ધ આયોડાઇઝ સોલ્ટનો નમૂનો નાપાસ થતા ટી. ટી. સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે...
જમાલપુરમાં આર.ઓ.પરમીશન ન હોવાછતાં અદાણી ગેસ દ્વારા રોડ ખોદાતા પગલા ભરા...
અમદાવાદ,તા.૨૩
અમદાવાદ શહેરના રોડ ખોદવામા ટોરેન્ટ પાવર બાદ હવે અદાણી ગેસ પણ પાછળ રહેવા ન માગતુ હોય એમ જમાલપુર જેવા ભરચક એરીયામાં રોડ ઓપનીંગ પરમીશન રદ કરી દેવામા આવ્યા બાદ પણ રોડ ખોદવામા આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે.
આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના જમાલપુર વિસ્તારમાં રાયખડ દિવાન બંગલો,ટોકરશાની પોળની આગળ અને શાહેઆલમ હોટલની બાજુમા અદાણી ગેસ દ્વાર...
ખેરાલુમાં કોંગ્રેસની હાર ભાજપનો વિજય
ખેરાલુ,તા:૨૪
રાજ્યમાં 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 25 હજાર કરતા વધુ મતોથી જીત થઇ છે અને કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરની હાર થઇ છે, ભાજપની જીત સામે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી છે, તેમને કહ્યું કે અહી ભાજપના કાર્યકર્તાઓ વધુ મહેનત કરી છે, તેમને ખેરાલુની જનતાનો આભાર માન્યો ...
સરકારે ઘઉં સહિત અનેક રવી પાકોની એમએસપી વધારતાં સંલગ્ન શેરોમાં તેજી
અમદાવાદ
શેરબજારમાં બેતરફી વધઘટે સુધારો થયો હતો. ગઈ કાલની નફારૂપી વેચવાલી બાદ શેરબજારમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન સુધારો થયો હતો. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતાં સુધારો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 94.99 પોઇન્ટ વધીને 39,058.83ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 16 પોઇન્ટ વધીને 11,604ના સ્તરે બંધ રહ્યો હતો.
પીએસયુ બેન્કોમાં નોંધપાત્...
બાયડમાં ભાજપના પક્ષ પલટુ ધવલ ઝાલાની હાર
બાયડ ,તા:૨૪
બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જસુ પટેલની 730 મતોથી જીત થઇ છે અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલ ઝાલાની હાર થઇ છે, જનતાએ સમાજ સાથે ગદ્દારી કરનાર ધવલ ઝાલાને જાકારો આપ્યો છે, અલ્પેશ ઠાકોરના નજીકના ધવલ ઝાલાએ કોંગ્રેસ પર અનેક આરોપ લગાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જ આ બેઠક પર ચૂંટાઇ...
ગાંધીઆશ્રમ વગર જ અમદાવાદને હેરીટેજ જાહેર કરાયું અને હવે ગાંધીજી કેમ ય...
ગાર્ગી રાવલ
અમદાવાદ, તા.23
ગાંધી આશ્રમ એ યુનેસ્કો હેરિટેજ સાઇટ તરીકે વર્ગીકૃત થયેલ અમદાવાદનો ભાગ નથી. જ્યારે અમદાવાદ માટે હેરિટેજ ડોઝીયર તૈયાર કરવામાં આવ્યું ત્યારે ગાંધી આશ્રમને બાકાત રાખવામાં આવ્યો હતો. ગાંધી આશ્રમનો સમાવેશ કર્યા વગર હેરિટેજ સિટી તરીકે અમદાવાદની જાહેરાત કરવામાં આવી હતી. આશ્રમને 100 વર્ષ પૂરા થયા છતાં તેને સ્મારક તરીકે હ...
હું છું ગાંધી: ૨૦. ધાર્મિક પરિચયો
૨૪ ઓક્ટોમ્બર
વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ.બન્ને સગા ભાઈ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડયુ...
જાહેર રોડ પર મુકાયેલુ જંકશન લોકો માટે ભયજનક છતાં અમપા દૂર કરી શકતુ નથી...
અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરના ખાડીયા વોર્ડમાં આવેલા રેવડીબજારના મેઈન રોડ પર ટોરેન્ટ પાવર દ્વારા પાવર સપ્લાય જંકશન ઉભુ કરી દેવામા આવ્યુ છે.જાહેર રોડ કે ફૂટપાથ ઉપર ડીપી,સબસ્ટેશન કે રોડ પર પાવરસપ્લાય જંકશન મુકવુ એ નિયમ વિરૂધ્ધનુ હોવા અંગે કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામા આવ્યુ હોવાછતાં પણ ટોરેન્ટ પાવર દ્વારા રેવડીબજારના મેઈનરોડ પર પાવરસપ્લાય જંકશન મુકવામા ...
મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો અમલ કેટલો થયો તેની વિગતો રજૂ કરવા હાઈકોર્...
અમદાવાદ, તા. 22 શહેરના વિશાલા સર્કલ પાસે ટાંકીમાં પડી જતાં બે કામદારોના થયેલા મોત મામલે સરકારે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નો અહેવાલ વડી અદાલતમાં રજૂ કર્યો હતો. જે સંદર્ભે અદાલતે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો યોગ્ય રીતે અમલ કેટલો થયો તે જણાવવા આદેશ કર્યો છે. અને આ કેસની વધુ સુનાવણી 11 નવેમ્બર મુકરર કરી છે.
આ કેસની વિગતો એવી છે કે, વિશાલા સર્કલ પા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં 26 લાખ પ્રવાસી, સરકારને 57 કર...
ગાંધીનગર,તા.22
ગુજરાતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દધાટનને 31મી ઓક્ટબરે એક વર્ષ થશે ત્યારે છેલ્લાએક વર્ષમાં આ મથકની મુલાકાતે 26 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના 182 મીટર ઉંચા સ્મારકને ખુલ્લું મૂક્યું હતું. પ્રવાસીઓની મુલાકાતને કારણે સરકારને અત્યાર સુધીમાં કુલ 57 કરોડ રૂપિયાની આવક થઇ છે....
ખાદ્ય ચીજવસ્તુઓ કયા કૂકિંગ માધ્યમથી બનાવી છે એ નોટીસ બોર્ડ પર પ્રદર્શિ...
ગાંધીનગર, તા. 22
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને છેલ્લાં બે મહિના દરમિયાન રાજ્યમાં મીઠાઈમાં નકલી માવા વગેરેનો ઉપયોગ વધી ગયો હતો ત્યારે હવે રહી રહીને જાગેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને દિવાળીના તહેવારો દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ અને ફરસાણ મળી રહે એ માટે રાજ્ય સરકારે મીઠાઈ...
ગુજરાતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા, સિંગતેલ સસ્તુ થશે
ગાંધીનગર,તા.22
ભારતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા છે, સાથે સાથે સિંગતેલના દામ ઘટી શકે છે. સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણરિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 37.25 લાખ મેટ્રીક ટન થયું હતું જે આ વર્ષે વધીને 51 લાખ મેટ્રીક ટન થવાની શક્યતા છેઆ સર્વેક્ષણ મગફળી પકવતા રાજ્યોમાં કરવામાં આવ્યું છ...
ગુજરાતી
English