Tag: gujarat
નવેમ્બર પહેલા નેચરલ ગેસમાં મોટી તેજી શક્ય નથી
ઈબ્રાહીમ પટેલ, અમદાવાદ,તા:૨૨
સંખ્યાબંધ કારણોસર મંગળવારે નેચરલ ગેસના ભાવ ઘટીને ૨.૨૩ ડોલર પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ મુકાયા હતા. તાજેતરના કમીટમેન્ટ ઓફ ટ્રેડ અહેવાલનો અભ્યાસ કરતા જણાયું કે હેજ ફંડો અને ટ્રેડરોએ વાયદા અને ઓપ્શન બન્નેમાં મંદીના ઓળીયામાં વધારો કર્યો છે. અમેરિકન ગલ્ફ ઓફ મેક્સિકોમાં વાવાઝોડાની કોઈ આગાહી નથી, એટલાન્ટીક મહાસાગરમાં પ...
રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, અત્યાર સુધીમાં ૭૩૧૯ કેસ નોંધાયા
ગાંધીનગર, તા. 22
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે.
રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે...
અમદાવાદથી જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જતી લક્ઝરી બસોમાં રવાના કરાતો મીઠ...
અમદાવાદ,મંગળવાર
લોકોના આરોગ્ય માટે ઝેર સમાન ગણાતી મીઠી બરફી કે મીઠા માવાનું ઉત્પાદન બંધ કરાવી દીધું હોવાનો ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દાવો કરતી હોવા છતાંય આજે પણ ગુજરાતમાં મીઠી બરફીનું ઉત્પાદન ચાલુ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. અમદાવાદથી દેશના જુદાં જુદાં વિસ્તારમાં જતી ખાનગી લક્ઝરી બસમાં આ મીઠી બરફીનો હોવાનું મનાતો જથ્થો રોજરોજ મોકલવામાં આવતો...
લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વ્યાજબી ઠેરવી ...
અમદાવાદ,તા.22 ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભમાં બોલતાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ આજે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ કે મારી માન્યતા છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશીપનો અભિગમ સુંદર વિશ્વ ઘડવા અને તેને ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. મારા ઉદ્યોગ વ્યવસાયમાં હુ જેટલો સફળ થયો છુ તે બધી સફળતાં...
સરકારની ગુડબુકમાં આવતા પંકજ કુમાર અથવા મુકેશ પુરી નવા મુખ્યસચિવ બની શક...
ગાંધીનગર, તા. 22 ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બનશે તેની અટકળો હાલમાં સચિવાલયમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સરકારની ગૂડબૂકમાં હોય એવા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ એટલે કે અધિક મુખ્ય સચિવ હોય તેમને આ પદ આપવામાં આવે છે.
મુખ્ય સચિવને અપાયું હતું છ મહિનાનું એક્સ્ટેન્...
ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી...
જામનગર,તા:૨૧
જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે.
કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી...
વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરમાં હવે વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે. અંદાજે રૂ.200 કરોડના ખર્ચે 4 એકરમાં તૈયાર થનાર આ મ્યુઝિયમ જમીનથી 18 મીટર નીચે હશે. મ્યુઝિયમ ઉપરાંત પાર્કિંગ અને કાફેટોરિયમ પણ બનશે. મ્યુઝિયમમાં વડનગરના 2500 વર્ષના ઇતિહાસની ઝાંખી પ્રદર્શિત કરાશે. મ્યુઝિયમ માટે ઉત્તર-પૂર્વ ખૂણે શર્મિષ્ઠ...
ખંભાળિયામાં મંદીના માર વચ્ચે નિસ્તેજ દિવાળી : બજારોમાં ઘરાકીનો અભાવ
અમદાવાદ,તા:૨૧
હિન્દુઓના પવિત્ર પર્વ દિપોત્સવી તથા નૂતન વર્ષ નિમિતે અગાઉના વર્ષોમાં ભારે ઉતેજના અને ઉમંગ ભર્યો માહોલ પખવાડીયા પૂર્વે જ છવાઇ જતો. તમામ વેપાર-ધંધાઓમાં ભારે તેજી સાથે બજારોમાં દિવાળીની અનેરી રોનક જોવા મળતી હતી. આ સુવર્ણ દિવસો હાલ જાણે સ્વપ્ન બની ગયા હોય, તેવો ભાસ ખંભાળિયાના વેપારીઓ તથા વિવિધ ધંધાર્થીઓ કરી રહ્યા છે. ખંભાળિયા શહેરના વેપ...
કુંવરજી બાવળિયાએ હોસ્પિટલમાં લીધી સારવાર, કેબિનેટ મિનિસ્ટર પણ ડેન્ગ્યૂ...
રાજકોટમાં કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લાખો લોકો બની રહ્યા છે, પરંતુ હવે ખુદ જસદણ-વીંછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડેન્ગ્યૂના ડંખનો ભોગ બન્યા છે.
કુંવરજી બાવળિયાને સામાન્ય તાવ આવતાં તેમણે તાત્કાલિક નિદાન કરાવ્યું હતું, જેમાં ડેન્ગ્યૂની અસર જણાતાં તેમને રાજકોટની સદભાવના હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ડોક્ટર્સ દ્વારા તેમને આરામ ...
નિયમિત સાફસફાઈના અભાવમાં રાજકોટ મેયરનો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરાયો
શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે, ત્યારે સ્થાનિકો કોર્પોરેશન દ્વારા યોગ્ય સાફસફાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. જો કે કોર્પોરેશન આ અંગે સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
શહેરમાં સાફસફાઈના અભાવમાં લોકોને પડતી હાલાકીના કારણે લોકો રસ્તા પર આવી ગયા હતા. લાખાજી રોડ પર કોર્પોરેશન દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતી હોવા અંગે સ્થાનિકોએ રોડ પર આવી વિરોધ પ્રદર...
રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ...
પાટણ ,તા:૨૧ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૧૭માં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત સર્જાઈ હતી, આ વખતે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો ને ઘરે ઘરે મોકલી નુકસાની સર્વે કરાવ્યું હતું.
આ સર્વે આધારે સરકારને ઘણી-બધી સહાય આપવાની ફરજ પડે તેમ હતી, જોકે અલ્પેશે પોતાનું ઘર ભરવા માટે સરકાર સાથે સોદાબાજી કરી ઠાકો...
બગસરામાં મચ્છરોના ઉપદ્રવ ન થાય તે માટે સરવેની કામગીરી કરીને અનેક લોકોન...
બગસરા શહેરમાં હાલ ભારે વરસાદ પછી ચારેકોર મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલો છે. જે અન્વયે જિલ્લા આરોગ્ય તેમજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગચાળાને કાબૂ કરવા માટે તારીખ 19 થી ૨૦ ઓક્ટોબર બે દિવસ શહેરમાં ૮૨ ટીમો દ્વારા સરવ કરવામાં આવ્યુ હતું. અમરેલી જીલ્લાના બગસરા શહેરમાં સતત વરસાદ રહેલા ભારે વરસાદ પછી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે હાલ અમરેલી જિલ્લા ...
સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો. દ્વારા અંદાજ જાહેર, મગફળીનું ઉત્પાદન ગયા વર્ષ ક...
રવિવારે સોરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના ઉપક્રમે દર વર્ષે જાહેર કરવામા આવતા પાક પાણીના ચિત્રમાં ચાલુ સાલ ગુજરાતમાં સરેરાશ વીઘે ૧૫.૩૩ મણનો ઉતારો આવવાની અને વર્ષ દરમિયાન ૩૦.૧૯ લાખ ટન મગફળીનો પાક થવાનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે મગફળીના ઉત્પાદન થકી દેશમાં ૧૩૫ અબજની રેવન્યૂ જનરેટ થશે. લોકો સાઈડ તેલનો વપરાશ ઘટાડીને મગફળીના તેલનો વધુ વપરાશ કરી ફ...
જામનગર જિલ્લાની દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી ર...
જામનગર,તા:૨૧ જામનગર જિલ્લાના દરિયાકાંઠાની જમીનમાં ક્ષારના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણે પેટાળના પાણી પર જોખમ સર્જાયું છે. દરિયાઇ ખારાશને કારણે જમીન બંઝર બની રહી છે. પરંતુ ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરીયાકાંઠાને જમીનમાં ખારાશ અટકાવવા નાણાકીય સહાયની દરખાસ્ત કરી છે. જેમાં જણાવ્યુ છે કે ખારાશ વધતા ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચી ...
મહાત્મા મંદિરની બે વર્ષની આવક 17.30 કરોડ, 48 લાખ વસૂલવાના બાકી
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરની બે વર્ષની આવકનો આંકડો 17.30 કરોડ રૂપિયા થયો છે. આ જગ્યાએ બે વર્ષમાં વાયબ્રન્ટ સમિટ સહિત કુલ 51 સરકારી અને 56 ખાનગી કાર્યક્રમો થયાં છે. ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ વિભાગે જણાવેલ માહિતી પ્રમાણે 2017-18 ના વર્ષમાં 27 સરકારી અને 31 ખાનગી કાર્યક્રમો થયાં છે જે પેટે મહાત્મા મંદિરને 6,30,95,764 રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2...
ગુજરાતી
English