Tag: Politics
ભાજપ સરકારમાં રૂ.600 કરોડના મોટા જમીન કૌભાંડમાં રૂપાણીએ કોઈ પગલાં ન લી...
ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં GIDC માટે જમીન સંપાદન કરનારા ત્રણ અધિકારીઓ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના આક્ષેપ સાથે માજીમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પુરાવા રજુ કરી CBI તપાસની માગ કરવામાં આવી છે. આ સનદી અધિકારીઓ સામે રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી.
ભરૃચ જિલ્લાના વાગરા તાલુ...
નરેન્દ્ર મોદીની અણઘડ આર્થિક નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ થઈ અને 20 હ...
રાજકીય એક્કા ગણાતાં નરેન્દ્ર મોદી બિઝનેશમાં સાવ નિષ્ફળ દેખાયા છે. તેઓ ગુજરાતમાં હતા તો પ્રેસ, ટીવીમાં સંબંધો કેળવીને બધું ઢાંકેલું રાખતાં હતા. પણ દિલ્હીમાં ગયા પછી બધું ઉઘાડું પડી ગયું છે. તેઓ ભલે રાજકીય ખેલ ખેલવામાં બીજાને પાડી દેતાં હોય પણ વેપારમાં તેમની અવળી નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ પડી ગઈ છે અને 20 હજાર કંપનીઓએ દેવાળું ફૂંકી માર્યું છે. આ...
2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટ...
આખા રાજકીય ચિત્રને જોતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને આ ત્રણેથી કોઈ નુકશાન નહિ થાય ઉલ્ટું એમને ફાયદો જ થશે કેમકે જે આઠ બેઠકો પર ચૂંટણી થઇ રહી છે એ જે તે વખતે કોંગ્રેસની જ હતી એટલે ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.
મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે...
Morbi's defection challenged Gujarat BJP President CR Patil's non-Congress theory, how is politics?
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લ...
આવેદનપત્ર કલેક્ટરને આપવાનો શો અર્થ?
મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:
(૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી.
(૨) કલેક્...
…..રમન્તે તત્ર દેવતા:
પહેલા વાંચો: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે....
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા...
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….
વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્...
દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?
આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા:
1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બ...
બિહારની ચૂંટણીમાં ઘણાં પલટા આવશે, આ 5 મુદ્દા પર નેતાઓની કસોટી થશે, તે ...
અર્થતંત્ર અને બેરોજગારી મોટો મુદ્દો બનશે. કોરોનામાં મોટી સંખ્યામાં લોકો બિહારમાં આવી ગયા હતા. બિહારમાં મોટી સંખ્યામાં લોકો હવે બેરોજગાર બન્યા છે. આ લોકોનો ગુસ્સો નીતિશ અને મોદી સામે છે. મોદી-નીતીશ સરકારને સત્તા પરત ફરવાનો નિર્ણય ત્યાંના બેકાર યુવાનો અને મજબૂર લોકો કરશે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને નીતીશ કુમારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહી છે.
કૃષિ...
સોશિયલ મિડિયાના નેતા પ્રશાંત કિશોર અને સોશિયલ નેતા કન્હૈયા કુમાર બિહાર...
સોશિયલ મિડિયાના નેતા પ્રશાંત કિશોર અને સોશિયલ નેતા કન્હાયા કુમાર જેટલાં ગાજ્યા હતા એટલાં હવે દેખાતા નથી. બન્ને ક્ષેત્રમાં મજબૂત ચહેરાઓ હતા. હવે બિહારની ચૂંટણી જાહેર થઈ ત્યારે તેઓ શું કરી રહ્યાં છે.
પ્રશાંત કિશોર ચૂંટણીના માહોલથી ગુમ છે
સોશિયલ મિડિયા કિંગે નીતિશ કુમારના જેડીયુ છોડ્યા બાદથી પ્રશાંત કિશોર શાંત છે. પણ નીતીશ પર તે હુમલો કરનાર છે. ...
બિહારમાં NDAના બે પ્યાદા, એક બહાર અને એક અંદર, મુસ્લિમ મત તોડો અને માં...
મુસ્લિમો પર અસદુદ્દીન ઓવૈસીની નજર છે. જે મત તોડશે અને એનડીએને ફાયદો થાય એવી જગ્યાએ ઉમેદવારો ઉભા રાખશે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીન બિહારની ચૂંટણીમાં ભાગ્ય અજમાવવાની સંપૂર્ણ શક્તિ સાથે બહાર આવી છે. ઓવૈસીની નજર મુસ્લિમ વોટ બેંક પર છે. બિહારના મુસ્લિમોકુલ વસ્તીની વસ્તી 16.9 ટકા છે. 2014 ની લોકસભાની ચૂંટણી હોય કે 2019...
ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહનો માર્ગ અને વારસો બચાવવાનું બિહારમાં ...
બિહારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હવે અહીં ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર સુશવાહ માટે ઘણી મુશ્કેલીઓ છે. રામવિલાસ પાસવાને બિહારમાં દલિતોને રાજકીય વિકલ્પો આપવા એલજેપીનો પાયો નાખ્યો હતો, જેનો આદેશ તેમના પુત્ર ચિરાગ પાસવાન આ દિવસોમાં આપે છે. જોકે ચિરાગ એનડીએનો એક ભાગ છે, પરંતુ આ સાથે પણ, ચિરાગ દ્વારા એન્ટિ-ઇમેજ હજી સુધી જાળવી રાખવામાં આવી છે. ભલે કોરોના કટોકટ...
ભાજપની આગેવાની હેઠળના 26 પક્ષોના સંભુમેળામાં ફરી એક વખત બિહારમાં ચિરાગ...
બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળના 26 પક્ષોના શંભુમેળાના એનડીએમાં મતભેદ હવે વધારે તીવ્ર બન્યા છે. જેડીયુએ પહેલાથી જ એલજેપીની સામે રહેવાનું વલણ બતાવ્યું હતું. હવે ભાજપે ચિરાગ પાસવાનને અલ્ટીમેટમ પણ આપ્યું છે. ચિરાગ પાસવાન આ ચૂંટણીમાં એનડીએથી અલગ રસ્તો બનાવવા માટે લગભગ તૈયાર છે. અને તેમણે અંતિમ નિર્ણય લેવો પડશે.
ચિર...
ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો
- પ્રો. હેમન્તકુમાર શાહ
અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના 2019નાં લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં આ અંગે શું લખેલું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે:
ભાજપ
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં “ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથે ચાર પાનાં લખેલાં છ...
કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધીને મદદ કરવા માટે એક વિશેષ સમિતિની રચના ક...
કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે થયેલા નેતાઓ પર હવે સોનિયા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, અગાઉ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓમાંથી કેટલાકને સાઇડ લાઇન કરવાની શરૂઆત થઇ ગઇ છે. પાર્ટીમાં મોટા ફેરફાર કરીને રાહુલ ગાંધીની વાહવાહી કરનારા નેતાઓને મોટું પદ આપી દેવામાં આવ્યું છે.
પાર્ટીમાં ફેરફારની માંગ સાથે સોનિયાને પત્ર લખનારા અને રાહુલ ગ...