Tag: Politics
સસ્પેન્શનને લઈને ભાજપમાં ભારેલો અગ્નિ, ભાજપના કાર્યકર તરીકે સસ્પેન્ડ ક...
અમદાવાદ,તા.૨૬
શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.ભાજપના કાર્યકરોનુ કહેવુ છે કે,પુલકીત વ્યાસ અગાઉ કોંગ્રેસના કાર્યકર હતા.તેમણે વર્ષ-૨૦૦૦ની અમદાવાદ મ્...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૯ ઓગસ્ટે અમદાવાદમાં મિલીયન ટ્રી પ્રોજેકટ...
આગામી ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮ અને ૨૯ ઓગસ્ટના રોજ રાજયની મુલાકાતે આવી રહ્યા છે.આ દરમિયાન ૨૯ ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા મિલીયન ટ્રી પ્રોજેકટનું સમાપન કરાવશે.સાથે જ અમદાવાદ શહેરમાં ઈ-બસનું લોકાર્પણ કરાવશે.આ અંગે મળતી માહીતી મુજબ,૨૯ ઓગસ્ટ ના રોજ શહેરના વટિર્સ ટાવરની બાજુમા આવેલા એએમસી ...
મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...
ગાંધીનગર, તા.૨૫ ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે. મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...
ગુજરાતમાં એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર અપાઈ
ગાંધીનગર, તા.૨૩ ગુજરાત સરકારે રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં જિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. જે પૈકી ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપવામાં આવી છે. તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીન...
2022 સુધીમાં ગુજરાતની સડકો ઉપર એક લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે
ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો જ્યારે સડકો પર દોડશે ત્યારે પ્રદૂષણ મુક્ત શ્વાસ લોકો લઇ શકશે અને પેટ્રોલ-ડીઝલના દામ ઓછો ચૂકવવા પડશે. સરકાર ઇવી વાહનો માટે નવી નીતિ બનાવી રહી છે જેનો ડ્રાફ્ટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં ઇવી વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની પણ તૈયારી કરવામાં આવી છે. ગુજરાતમ...
હા, આ એલસી હીરાલાલ પરીખનું જ છે, સ્વાતંત્ર્યના જંગમાં ભાગ લેવા જ તેમણે...
હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા.21 સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર આવેલા પત્રો, પ્રમાણપત્રો કે તસવીરોનો મનોરંજન અને આનંદ માટે ઉપયોગ કર્યા પછી મોબાઈલની ગેલેરીમાંથી તેને ડિલીટ કરી દેવામાં આવે છે. પણ આ વખતે ફોટોના રૂપમાં આવેલો એક કાગળ થોડો અલગ હતો અને તેમાં વાત હતી એક સ્વાતંત્ર સેનાનીની અને એટલે જ અમે તેને ગંભીરતાથી લીધો અને તપાસ ચાલુ કરી. સતત 48 કલાક...
હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા નથી માંગતો
અમદાવાદ, તા. 21 ભાજપમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનનાં અંતિમ દિવસોમાં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારે પોતે ભાજપમાં નથી જોડાયો એવું જાહેર કરીને ભાજપનાં જૂઠ્ઠાણાંની પોલ ખોલી કાઢી હતી. આમ ભાજપ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા સંગઠન પર્વ પર ખોટી રીતે સભ્યો બનાવવાનુ કલંક તો લાગ્યું પણ આ કલાકારે એવું પણ કહી દીધું કે, હું ભાજપમાં જઈને મારી નામના હલકી ક...
અમદાવાદ રિજિયોનલ કમિશનર હેઠળની 27 નગરપાલિકાઓને 31 કરોડ ફાળવાયા
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરો અને મહાનગરોમાં દિવાળી પહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવા માટે રૂપિયા બે હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જેના ભાગરૂપે અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળની ચાર જિલ્લાની 27 નગરપાલિકાઓની માટે રૂપિયા 31 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળમાં અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લાની કુલ ...
દિવા પાછળ અંઘારુ કે અંઘારા માં કાળા ચશ્માં.
તા.21 અમદાવાદ
સ્વચ્છતાં ખરેખર કયાં જોવા મળે છે.
ભારતદેશ જેમાં સંસ્કાર,સંસ્કૃતી, અને સ્વચ્છતા ની માઠી સુંગઘ આવે છે. તે જ ભારતદેશ ના ગુજરાત રાજય ના અમદાવાદ શહેર માં સ્વચ્છ અભીયાન માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળે છે. સ્વચ્છતા માત્ર શું કાગળ ઉપર હોય છે. નેતાઓના ઘર અને ઓફીસની આજુબાજુ જ ગંદકી અમદાવાદ શહેર માં જયાં સરદાર વલ્લભાઈ, ગાંઘીજી ની ઘણી-બધી યાદો...
શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતાર...
અમદાવાદ, તા. ૨૦ શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપા હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે. હવે પછી જોધપુર અને ઓગ...
ટ્રેડ વોરનો સ્વીકૃત સમજુતી નહિ થાય તો રૂપિયો ૭૨ પાર કરી જશે
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: જો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ઝઘડાનો વર્ષાંત સુધીમાં સ્વીકૃત અંત નહિ આવે તો ડોલર સામે રૂપિયો ૭૨ વટાવી જશે, પણ ટૂંકાગાળામાં ૭૦.૫૦ અને ૭૧.૫૦ વચ્ચે અથડાયા કરશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ, બ્રેક્ઝીટની અચોક્કસતા તેમજ વૈશ્વિક કરન્સીઓની ઉથલપાથલ અને ક્રુડ ઓઇલના ભાવ જેવા વિદેશી કારણો રૂપિયાની સ્થિતિ આસમાન...
હેમંત ચૌહાણ ભાજપના રંગે રંગાયા, 15 ગુજરાતી કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર...
ગાંધીનગર,તા:૧૯ તુ રંગાઇ જાને રંગમાં ભજનના પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, તેઓની સાથે લોકગાયિકા સંગીતા લાબડિયા, લોક સાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર અને જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાઇ ગયા છે, ક...
42 માન્ય કોન્ટ્રોક્ટરોને બ્લેક લિસ્ટ કર્યાં છતાં 300 કરોડનાં રોડ ધોવાય...
અમદાવાદ, તા. ૧૮ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા છેલ્લા બાર વર્ષમાં કુલ ૪૨ જેટલા માન્ય રોડ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં ૩૦૦ કરોડના રોડ વરસાદમાં ધોવાઈ જાય છે. શહેરમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૭ના જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસતાં કુલ ૨૫૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ જતાં હાઈકોર્ટને સીધી દરમિયાન...
સોલાર પાર્ક માટે માત્ર બે કંપનીઓએ જ બોલીમાં ભાગ લેતાં રાજ્ય સરકારનાં પ...
ગાંધીનગર, તા. 18 કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે સોલાર વીજળી ઉત્પન કરવા માગતી કંપનીઓ રાજ્ય સરકારની બોલીમાં ઓછો રસ દાખવી રહી છે. રાજ્ય ઉર્જા વિકાસ નિગમે જાહેર કરેલી બોલીમાં માત્ર બે કંપનીઓ જેમાં એક સરકારી કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ તે પણ ઓછા મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે. ઉર્જા વિકાસ નિગમે રાજ્યમાં ધોલેરામાં 950 અને રાધાનેસડામાં 1...
પ્રશાસનની નામંજુરી હોવા છતા ભાવનગરના મેળામાં મુકાતી ગેરકાયદે રાઈડઝ
ભાવનગર.તા:૧૮ પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરમાં ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, શનિવારે આ અંગે જાણકારી આપવા મંત્રી વિભાવરી દવેએ બોલાવેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ રાઈડઝને કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી નથી તેવો પ્રશ્ન કરતા મંત્રીએ મંજુરી આવી જશે તેમ કહી રાઈડઝના માલિક દ્...

English