Admin
VIDEO નર્સો સાથે પોલીસનું અમદાવાદમાં ખરાબ વર્તન
અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે.
કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે
ભાજપની રૂપાણી સરકારનાં રૂ. 6210 કરોડના કોરોના શ્રેષ્ઠ સહાય પેકેજ
ગાંધીનગર, 12 એપ્રિલ 2020
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ ૬ર૧૦ કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપ...
ગુજરાતની પ્રજાને તુરંત સહાય પેકેઝ જાહેર કરો – બિન સરકારી સંસ્થાઓ...
હાલ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. 22 માર્ચ 2020થી 14 એપ્રિલ સુધી લોક ડાઉનની સ્થિતિ છે. ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને, ઔદ્યોગિક કામદારોને, રોજેરોજનું કમાઈને ખાનાર રિક્ષાચાલકો, હાથલારીવાળાઓ, પાથરણાવાળાઓ, લારી-ગલ્લાધારકો વગેરે જેવા અર્થતંત્રના પાયાના અસંગઠિત વર્ગને મોટું નુકસાન થયું છે. ગુજરાતની પ્રજાને સહાય અને મદદ માટે અત્યારે રૂ.2 લાખ...
ડ્રોનની મદદથી 500 ગુના નોંધવામાં આવ્યા
ફરજ બજાવતા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મીઓ ઉપર થતાં હુમલાઓને ચલાવી લેવાશે નહીં. હુમલો કરનાર તત્વો સામે પાસા સહિતની કલમો લગાવીને કડકમાં કડક કામગીરી કરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, આરોગ્ય કર્મીઓ જ્યારે સર્વેલન્સ માટે આવે તો નાગરિકો સંયમતા જાળવી તેમને પૂરતો સહકાર આપે, જો સહકાર આપવામાં નહીં આવે તો પોલીસ ચોક્કસ કડક હાથે પગલા...
4.43 લાખ વિધવાઓને 35 કરોડની કોરોના સહાય
લોકડાઉનની સ્થિતીમાં રાજ્યની 4.43 લાખ વિધવાઓને આર્થિક સહાય માટે એપ્રિલ-મે-2020 એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ.500 પ્રમાણે રૂ.1000ની એકસગ્રેશિયા વધારાની સહાય સકાર આપશે.
રાજ્યમાં BPL –ગરીબી રેખા નીચેની ૯૭૪૭૪ અને ગરીબ સિવાયની ૩.૪૬ લાખ બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે રૂ. ૧૦૦૦ એકસગ્રેશિયા વધારાની સહાય રાજ...
માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી
કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે.
માછલીઓનું ઉત્પાદન અન...
પૂજા દરજી માત્ર રૂ.6માં માદર પાટનો માસ્ક બનાવ્યો, રૂપાણીએ માસ્કને ફરજિ...
અમદાવાદ, 12 એપ્રિલ 2020
અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા સસ્તા 'માસ્ક" બનાવી આપીને સમાજ સેવા કરી રહ્યા છે. તેમણે બેગ સીવવાનું બંધ કરીને સારા અને સસ્તા માસ્ક બનાવવાનું શરૂં કર્યું છે.
કોરોના રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીગ અને માસ્ક જરૂરી બની ગયા છે. ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ માસ્કનો બહુધા ઉ...
કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું
મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કોવિડ-...
વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ડિસઈન્ફેકશન ગેટ વે, ફેસ માસ્કસ માટે ડિસ્પોઝીબલ...
ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ સામેની લડત માટે ડિસઈન્ફેકશન ગેટ વે અને ફેસ માસ્કસના નિકાલ માટે ડિસ્પોઝીબલ બિન વિકસાવ્યું
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા ભારપૂર્વક જણાવે છે કે “સંક્રમણની ચેઈન તોડવા લોકો, વસ્ત્રો, સપાટીઓ અને ઉપયોગમાં લેવાયેલી અને નિકા...
ભારતના વિજ્ઞાનીઓએ નેનો-મટિરીયલ્સની કમ્પ્યુટર-આધારિત ડિઝાઈન બનાવી
આઇએનએસટી મોહાલી દ્વારા વિકસિત કમ્પ્યુટર આધારિત નેનો સામગ્રીમાં છે, જે નેનો ઇલેક્ટ્રોનિક્સની ભાવિ સંભાવના છે
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની એક સ્વાયત સંસ્થા, મોહાલી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી (INST) ના સંશોધનકારોએ સુપરહિફ પિઝોઇલેક્ટ્રિટિટીવાળી નેનો-મટિરીયલ્સની કમ્પ્યુટર-આધારિત ડિઝાઈન બનાવી છે, જેમાં આગલી પેઢીના અલ્ટ્રાથિ...
ઘઉંની માંડ 26-30 ટકામાં લણણી થઈ, બાકી ખેતરમાં પડી રહ્યો છે માલ
2020 દરમિયાન રૂ. 526.84 કરોડની કીંમતના 10 લાખ મેટ્રિકટનથી વધુ કઠોળ અને તેલીબીયાંની સરકારી ખરીદી કરવામાં આવી, જેનો લાભ 75984 ખેડૂતોને થયો
ખેડૂતો પાસેથી સીધી જથ્થાબંધ ખરીદી કરનારાને સુગમતા કરી આપવામાં આવી; ઈ-નામ પર લોજીસ્ટીકસ એગ્રીગેટરનો પ્રારંભ
ભારતીય રેલવે ઝડપથી ખરાબ થઈ જતી વસ્તુઓ, બિયારણ, દૂધ, અને ડેરી ઉત્પાદનો જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠા મા...
લશ્કરે કોરોના ક્વૉરન્ટાઈન માટે 2-બેડના ટેન્ટ બનાવ્યા
અરૂણાચલ પ્રદેશને 50 ટેન્ટની ડિલીવરી આપી
ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ (ઓએફબી) કોરોના સામેની લડતમાં મહત્વની ભૂમિકા બજાવી રહ્યુ છે. ઓએફબી કોરોના સામેની લડતમાં આ સપ્તાહે જે સતત ભૂમિકા બજાવી છે, તેના તાજા દાખલા નીચે મુજબ છે. :
2-બેડનો તંબુ
ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ આઈસોલેશન વોર્ડ માટે તબીબી ઉપકરણો સાથેના સ્ક્રીનીંગ, આઈસોલેશન અને ક્વૉરન્ટાઈન થઈ શકે ત...
હોમિયોપેથીકથી કોરોનાને અંકૂશમાં લઈ શકાય છે, ટેલિમેડિસીન માર્ગદર્શિકા મ...
આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આતંરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના આદ્યસ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની 265 જન્મજંયતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર યોજવામાં આવેલા આ વેબિનારમાં હજાર...
85 ટકા લોકો ભારત કોરોનાની ઝપેટમાં આવી જશે – પંજાબના મુખ્ય પ્રધાન...
કોરોના સમયગાળો તેની ટોચ પર પહોંચવાનો છે? પંજાબના સીએમ 85% ભારત ચેપનો ભોગ બની શકે છે, વૈજ્ઞાનિકોને ટાંકીને કહ્યું
શુક્રવારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે લોકડાઉન વધારવાની તરફેણમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોરોનાવાયરસને રોકવા માટે લોકડાઉન વધારવું જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતોને ટાંકીને અમરિન્દરે કહ્યું કે કોરોના રોગચાળો ફેલાવો ખૂબ જ જોખમ...
આખા ગુજરાતમાં કોરોનાની સ્થિતી સરકારની નજરે કેવી છે ? વાંચો
તા.૧૧.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક
૧૦.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક બાદનવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ
આજના મરણ
આજના ડીસ્ચાર્જ
૫૪
૦૦
૦૧
૧૦.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જિલ્લો
આજના કેસ
પુરુષ
સ્ત્રી
અમદાવાદ
૩૧
૨૧
૧૦
વડોદરા
૧૮
૧૨
૦૬
આણંદ
૦૩
૦૨
૦૧
સુરત
૦૧
૦૧
૦૦
ભાવ...
ગુજરાતી
English