Monday, March 2, 2026

Admin

13386 POSTS 0 COMMENTS

કરિયાતું કડવું નહીં મીઠું હોય ખરૂં ?

કરિયાતું ( પાન કરતું ) - એક દેશી કરિયાતું ( મીઠું કરિષાનું ) અને બીજુ નેપાળી કરિયાતું છે. મીઠા કરિયાતાને લેટિનમાં સ્વટિયા આગસ્ટિફોલિયા કહે છે . નેપાળી કરિયાનું વધારે ગુણદાયક છે . તેની સાથે મીઠા કરિ યાસની ઝૂડીઓ મેળવી આપે છે . મીઠા કરિયાતાની ડાંડી કાપવાથી તેમાં ગાભે દેખાતા નથી , તેમ જ તે કડવું પણ હોતું નથી . કરિયાતાના છોડ નાના , હાથ દોઢ હાથ ઊંચા હોય ...

40 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.800 કરોડ જમા, મોતમાં રૂ.25 લાખની સહાય

ગાંધીનગર : લોકડાઉનના 14 દિવસમાં સ્થિતીની વિગતો રાજ્ય સરકારે આપી હતી. ફરજ બજાવતા સરકારીનું કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર તેના 9 લાખ કર્મચારીના પરિવારને રૂ.25 લાખની સહાય આપશે. પણ ખાનગી કંપનીઓમાં આવી ફરજ બજાવે અને મોત થાય તો તે માટે તે કંપનીને સહાય આપવાની જોગવાઈ નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિ...

વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર થોડા દિવસમાં, કેટલી કિંમત ?

ઓરા આર 1 :  ટૂંક સમયમાં લ !ન્ચ થઈ શકે છે! 351 કિ.મી. એક જ ચાર્જ પર દોડશે, તેની કિંમત ફક્ત 6 લાખ રૂપિયા હશે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટની માંગ પણ ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે હ્યુન્ડાઇ કોના અને એમજી ઇઝેડ જેવી કાર બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિન્દ્રા ઇકેયુવી 100 ને આ વર્ષે ઓટો એક્સ્પો દરમિયાન રજૂ કરવામાં આવી હતી. હવે ભારત પણ...

વિશ્વ અર્થશાસ્ત્રી અભિજિત મમતાના આર્થિક સલાહકાર, જો મોદી દેશના સહાલકાર...

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજી કોરોના બાદ પશ્ચિમ બંગાળના આર્થિક અને સામાજિક સંકટને પહોંચી વળવા મમતા બેનર્જીના સલાહકાર જાહેર કરાયા છે. દેશવા વડાપ્રધાન પાસે એક તક છે કે તેઓ વિશ્વના જાણિતા અર્થશાસ્ત્રી અભિજિતને ભારતના આર્થિક સલાહકાર તુરંત જાહેર કરે. એવું જ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે વિશ્વ વિખ્યાત ટેકનોક્રેટ શામ પિત્રોડાને પોતાના સ...

રુપાણી સરકાર સંવેદનહીન બનતાં ડોક્ટરોએ અમદાવાદમાં દેખાવો કર્યા

અમદાવાદ, શહેરમાં કોરોનાના વાયરસને કારણે પરિસ્થિતિને કાબુમાં લેવા ખેડા નડિયાદ જેવા જિલ્લાઓમાંથી મેડીકલની ટીમોને બોલોવવામાં આવી છે. અમદાવાદના રાયપુર ખાતે આવેલા હેલ્થ સેન્ટર ખાતે આ ટીમના સભ્યોએ દેખાવો કર્યા હતા. ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકાર સંવેદનહીન બની જતાં ડોક્ટરો અને સહાયકોએ દેખાવો કર્યા હતા. તેઓ સુવિધા માંગી રહ્યાં હતા પણ સરકારે આંખની આડે કા...

ચીનથી કોરોના સામે લડવા પ્રોટેક્શન સાધનો આયાત કરાયા

ચીનમાંથી 1.70 લાખ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કવરઓલ આયાત કરાયા છે. 20,000 કવરઓલના સ્થાનિક પુરવઠા ઉપરાંત કુલ 1.90 લાખ કવરઓલનું વિતરણ હવે હોસ્પિટલોમાં થશે. દેશમાં ઉપલબ્ધ 3,87,473 પીપીઇ છે. કુલ 2.94 લાખ પીપીઇ કવરઓલની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 લાખ એન95 માસ્ક હોસ્પિટલોને મોકલવામાં આવ્યાં છે. 20 લાખથી વધારે એન95 માસ્ક ભારત સરકારે પૂરાં પાડ્...

કાલુપુરમાં નિરાધાર રહેતાં 130 લોકોને શેલ્ટર હોમમાં મોકલતી પોલીસ

કારંજ પોલીસ સ્ટેશનના કાલુપુર વિસ્તારમાં રહેતાં 130 નિરાધાર લોકોને પોલીસે શેલ્ટર હોમમાં અમદાવાદ મહાનગર પાલિકાની મદદથી મોકલ્યા હતા. મોટાભાગના બહારના રાજ્યોના મજૂરી કરતાં લોકો છે. તેઓને રહેવા માટે કંઈ ન મળતાં કારંજમાં રસ્તાની ફૂટપાથ પર રહેતાં હતા.

સરવે : સંપત્તિના સર્જન માટે, અદૃશ્ય હાથને વિશ્વાસના હાથની જરૂર છે R...

ભારત સરકારનું આર્થિક ચિત્ત : ભાગ - 1 આર્થિક સર્વેક્ષણ : 2019 - 20નો સારાંશ પ્રો . હેમંતકુમાર શાહ , 02 - 04 - 2020 સંપત્તિનું સર્જન આ સર્વેક્ષણમાં સંપત્તિના સર્જન પર ભાર મૂકવામાં આવ્યો છે . સર્વે જણાવે છે કે આર્થિક ઈતિહાસના પોણા ભાગના ગાળા દરમ્યાન ભારત દુનિયાભરમાં એક પ્રભાવક આર્થિક સત્તા હતું . આ ગાળા દરમ્યાન ભારત સંપત્તિના સર્જન માટે...

867 સુપર બજારને હોમ ડિલીવરી માટે મંજૂરી

નગરો-મહાનગરોમાં મળીને કુલ 867 સુપર માર્કેટસને હોમ ડીલીવરી માટે પરવાનગી આપવામાં આવી છે. આ માટે 3511 વાહનોની અવર-જવર માટે પણ મંજુરી અપાઇ છે. રાજ્યમાં 16043 કરિયાણા સ્ટોર્સ તથા પેટ્રોલ-ડિઝલ માટે 864 ફિલીંગ સ્ટેશન્સ પણ નાગરિકોની સગવડતા માટે કાર્યરત રહ્યા છે. સેલ્ફ સેફટી માટે  N-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજ...

આઝાદી પછીની સૌથી મોટી આર્થિક કટોકટી

રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે  પડકારોને કારણે દેશની આઝાદી પછીના સૌથી કટોકટીના તબક્કામાં છે. તેમણે કહ્યું કે, સરકારે તેમાંથી બહાર નીકળવા માટે વિરોધી પક્ષો સહિત નિષ્ણાતોની મદદ લેવી જોઈએ. રાજને આ ટિપ્પણી 'સંભવત ભારતના સૌથી મોટા પડકાર' શીર્ષકવાળી એક બ્લોગ પોસ્ટમાં કરી હતી. તેમણે કહ્યુ...

ગુજરાતમાં 7 પ્રાણી સંગ્રહાલયમાં કેરોના ફેલાવનો ભય, ખરતો વધી રહ્યો છે

ન્યૂયોર્કમાં વાઘને કોરોના વાયરસથી ચેપ લાગવાના સમાચાર આવ્યા બાદ ભારત સરકારે ગુજરાતના તમામ પ્રાણી સંગ્રહાલયોને સલાહકાર પણ જારી કરી દીધી છે. આ અહેવાલ મુજબ, ભારતના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે 'દેશભરના પ્રાણી સંગ્રહાલયોને કોઈપણ લક્ષણો , અસામાન્ય વર્તન માટે સીસીટીવી દ્વારા 24/7 પ્રાણીઓની દેખરેખ રાખવા સલાહ આપવામા...

મજૂરો પર ત્રેવડો હુમલો, 92 ટકાએ કામ ગુમાવ્યું અને 42 ટકા પાસે ખાવાનું ...

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશમાં 21 દિવસથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોની આજીવિકા પર સૌથી વધુ અસર પડી છે. 3,196 બાંધકામ કામદારો પર કરાયેલા સર્વેમાં આ માહિતી બહાર આવી છે. સર્વે અનુસાર, લોકડાઉનને કારણે 92.5 ટકા કામદારો એકથી ત્રણ અઠવાડિયા સુધી કામ ગુમાવી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન, બિન-સરકારી સંગઠન 'જન સહજ' એ ઉત્તર અ...

ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...

રખડતાં ભટકતાં અનામી પાગલને નવ જીવન આપતી પોલીસ

અરવલ્લી જીલ્લાના માલપુરમાં ફૂટપાથ પરના ભિક્ષુક કે જે માનસિક બિમાર છે તેમને સારી રીતે નવડાવીને વાળ કપાવીને સ્વચ્છ કરવાનું કામ પોલીસે કર્યું છે. પીએસઆઈ એન.એમ.સોલંકી અને પોલીસ કર્મીઓએ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિનું જીવન સુધારવા પ્રયાસ કર્યો છે. ભૂખ અને તરસ વચ્ચે આ વયક્તિ જીવે છે. તેને પોતાનું નામ પણ ખ્યાલ નથી. અનામી માણસને પોલીસ સ્ટેશન લઇ આવ...

અડધા અમદાવાદને કર્ફ્યુંમાંથી મુક્તિ કેમ આપી દેવાઈ ?

અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નીચે અપવાદમાં જણાવેલ કામગીરીના હેતુ સિવાય કોઇપણ વ્યક્તિ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર - જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે ,  અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ છે. આશિષ ભાટીયાએ ફરી એક વખત સુધારેલું જાહેરામું પ્રસિદ્ધ કર્યું છે. પણ જેમને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી છે ...