Admin
લોકડાઉનમાં ચાર કાયદાનો અમલ કરવાની પોલીસ વડા ઝાની જાહેરાત
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યના શહેરો-નગરોમાં ડ્રોન અને સીસીટીવીના માધ્યમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સોસાયટી વિસ્તારમાં, કોમન પ્લોટમાં લોકો એકત્ર થાય છે. ત્યાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે નાગરિકોને લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.
પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો...
ગુજરાતના 1800 લોકો બહાર ફસાયા, કઈ રીતે આવશે પરત ?
લોકડાઉનની સ્થિતીમાં હરિદ્વાર – નેપાળ જેવા દૂરના સ્થળે સ્થગિત થઇ ગયેલા
૧૮૦૦ જેટલા ગુજરાતી યાત્રિકો-મુસાફરોને ર૮ બસ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા થઇ
૧૦ હજારથી વધુ મજૂરો, કામદારોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ
મુખ્યમંત્રી રાહતનિધિમાં ૧૨.૮૫ કરોડ રૂપિયાનું ભંડોળ બે દિવસમાં જ ૫૨૦૦ લોકો-સંસ્થાઓએ આપ્યું
રાજ્યમાં ૭ર હોલસેલ શાક માર્કેટ કાર્યરત
૪ર લાખ ૪૦ હ...
કોરોનાનો કેર શરૂં, અમદાવાદમાં વધુ એક મોત
કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.
ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ...
રાજકોટમાં શિકાગોથી આવેલી હોમ ક્વોરન્ટાઇન કરાયેલી યુવતી ફરાર
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકોમાં લાકડાઉનની સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવી હતી. તે યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સમાં આવેલા તેના ઘરમાંથી ફરાર થઇ ગઇ છે. આ યુવતી સામે માલવીયા નગરમા આઇપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૧૮૮ તેમજ એપિડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ હેઠળ ફરિયાદ નોંધવામ...
રાવણે 33 વર્ષ પછી રામાયણ જોઈ
90 ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા, રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા. અરવિંદ ત્રિવેદી મુંબઈમાં રહે છે. તેઓ 28 માર્ચ 2020ને શનિવારે સવ...
કેજરીવાલના પગલે ગુજરાત, મહોલ્લા ક્લિનીક શરૂં કરાયા
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના મહોલ્લા ક્લિનીક સફળ જતાં તેનો પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે, આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સાંજના સમયે શહેરના લોકોને નાની-મોટી બિમારીના તાત્કાલીક સારવાર મળી રહે તે માટે મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા.
કોરોના વાયરસ સાથે સિઝનલ ફ્લુ સહિતની નાની-મ...
ગુજરાત બંધમાં દુકાન ચાલુ રખાતાં કોને શીલ મરાયા ?
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઈરસ ના સંક્રમણને રોકવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનો કડક અમલ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલી રામેશ્વર નમકીન ના વેપારીએ દ્વારા લોકડાઉન નો ભંગ કરી દુકાન ચાલુ રાખવામાં આવી હતી જેની જાણ દાહોદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને ...
ચીન કરતાં ગુજરાત આગળ, 2200 બેડની કોરોના હોસ્પિટલમાં શું છે નવું ?
28 માર્ચ 2020
ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી. ગુજરાતે 21 માર્ચ 2020 દિવસે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું અને 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર લીધી છેે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે. સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
...
કોરોના મહામારી શરૂં થઈ ત્યારે ટ્રમ્પનો અમદાવાદનો કાર્યક્રમ કેમ રદ ન કર...
દિલ્હી, 28 એમએઆર 2020
કોવિડ -૧ to નો ભારતનો પ્રતિસાદ પૂર્વ-શક્તિશાળી, સક્રિય-સક્રિય અને ક્રમિક રહ્યો છે. ડબ્લ્યુએચઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યા પહેલા ભારતે તેની સરહદો પર એક વ્યાપક પ્રતિભાવ પ્રણાલી મૂકી દીધી છે (30 મી જાન્યુઆરી)
આવતા વિમાન મુસાફરોની સ્ક્રીનીંગ પછી વિઝા સ્થગિત કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રી...
સત્તર વર્ષ પહેલાં: હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મનું બ...
સત્તર વર્ષ પહેલાં, બે ઘટના ગુજરાતમાં બની હતી. હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મ બિલ પસાર. 26 માર્ચ, 2003 એ ચોક્કસપણે ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ ભારતના સૌથી કુખ્યાત દિવસોમાં સ્થાન મેળવી લીધું છે. દેશનો એ સૌથી ચર્ચાસ્પદ બનાવ હતો.
26 માર્ચની વહેલી સવારે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મધ્યમ...
સીલીકોસીસથી મોતનું વળતર ચૂકવવા માનવ અધિકાર પંચને 10 વર્ષ લાગ્યા
આરોગ્ય અધિકાર સંસ્થા દ્વારા નોંધાયેલી ફરિયાદના લાંબા 10 વર્ષો સુધી રાહ જોયા પછી, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (એનએચઆરસી) જિલ્લા કલેક્ટર, ભરૂચ, ગુજરાતને નિર્દેશ આપ્યો છે કે, પુષ્ટિ પામેલા ચાર લોકોના વળતર નજીકના વારસદારને ચૂકવવામાં આવે. મજૂર વિભાગ, રાજસ્થાન સરકાર સાથે જીવલેણ વ્યાવસાયિક રોગ સિલિકોસિસને કારણે મૃત્યુનાં કિસ્સા વધી રહ્યાં છે અને સરકાર કેટલી...
સીતારમનનું પેકેઝ રૂ.1000 આપે છે, જે અયોગ્ય અને અમાનજનક છે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ભારતમાં ગરીબો પરના કોવિડ -19 રોગચાળાના પ્રભાવને ઘટાડવા માટે જાહેર કરાયેલા 1.7 લાખ કરોડના પેકેજ અંગે સોશિયલ સિક્યુરિટી નાઉ (એસએસએન) એ કહ્યું છે કે આ પેકેજ “અયોગ્ય” અને “અપમાન કારક” છે. કારણ કે તેમાં એક મહિનામાં રૂ. 1000 કરતા પણ ઓછા તેમના ખાતામાં જમાં થાય છે, અને લઘુતમ વેતનથી ઓછી રકમ છે.
એસ.એસ.એન., નાગરિક સમાજ અ...
રાજકોટમાં ચીનથી આવેલા વ્યક્તિને કોરોના
રાજ્યમાં 27 માર્ચ 2020માં નોવેલ કોરોનાના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક 37 વર્ષના પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના બે કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં એક ૩૯ વર્ષના પુરુષ અને એક 33 વર્ષના મહિલા છે.
તમામ દર્દીઓને વિદેશથી આવેલા અને કોરોના પોઝિટિવ દર્દી મયુરસિંહ ઝાલાથી એ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો જોકી સાથે વાત કરી
નવી દિલ્હી, 27-03-2020
પ્રધાનમંત્રીએ કોવિડ-19 વિશે જાગૃતિ લાવવામાં આ તમામ આરજે દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લૉકડાઉનમાં પણ તમામ આરજે તેમની જવાબદારી અદા કરી રહ્યાં છે અને ઘરેથી તેમના કાર્યક્રમોનું રેકોર્ડિંગ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોની પહોંચ દ્વારા તમામ આરજે લાખો ભારતીય ...
કોરોના વાયરસ (COVID-19)ની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
નવી દિલ્હી, 27-03-2020
સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય હેઠળ કાર્યરત દિવ્યાંગજનોના સશક્તીકરણ વિભાગે કોરોના વાયરસના મહામારીના સંદર્ભમાં દિવ્યાંગજનોની સલામતી અને સુરક્ષા માટે “દિવ્યાંગજનો માટેની વિસ્તૃત માર્ગદર્શિકા” જાહેર કરી છે. વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવના કારણે તથા ઝડપથી આગળ વધતા જાહેર આરોગ્યને જોખમમાં મૂકે તેવી વ્યાપક પરિસ્થિતિ દેશ અને દ...
ગુજરાતી
English