Friday, June 26, 2026

Admin

13468 POSTS 0 COMMENTS

સેક્સ્યુલ રાસ્કલ રંજન ગોગોઈને સંસદમાં મોકલાયા – માર્કંડેય કાત્જુ...

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 16 માર્ચ, સોમવારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા. જ્યારે ગોગોઈને રાજ્યસભાની બેઠક આપવામાં આવી ત્યારે વિરોધી કોંગ્રેસે સરકારને ઘેરી લીધી. ન્યાયતંત્રના લોકોએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. બધા લોકો, બધી વસ્તુઓ. ગોગોઈ પર માર્કંડેય કાત્જુ તરફથી ખૂબ જ વિશિષ્ટ આકરું નિવેદન આવ્યું છે...

Watch Corona virus solution – કોરોના વાયરસ ન થાય તેનો ઉપાય શોધી ...

અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાત...

વાહન વ્યવહાર પ્રધાન ફળદુએ વિધાનસભામાં શું છુપાવ્યું ?

ગુજરાતમાં 2018-19ની સરખામણીએ 2019-20માં અકસ્માતની સંખ્યામાં 9.18 ટકાનો ઘટાડો નોંધાયો છે. વાહન વ્યવહાર વિભાગ હેઠળ વાહન વ્યવહાર ખાતું અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. રાજયના 99.60 ટકા વિસ્તારમાં 8490 એસ. ટી. દ્વારા પ્રતિદિન 24 લાખ મુસાફર વર્ષે ફરી છે. ગુજરાતમાં વર્ષ 1996-97માં 37.97 લાખ વાહનો હતા, 2020માં 2.65 કરોડ હતા. એમ વાહન વ્યવાહ...

વાહન ચેક પોસ્ટ પર વર્ષે રૂ.30 કરોડનો ભ્રષ્ટાચાર, ગુજરાતમાં 20 વર્ષ સુધ...

ગાંધીનગર, 18 માર્ચ 2020 14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ મા...

જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરી...

ગાંધીનગર, 18 માર્ચ 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે. GRIMCO કુટીર અને ગા...

VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...

અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ  જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને  ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની  વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...

ગુજરાતના થાનમાં જીવલેણ સિલિકોસિસથી એક વર્ષમાં 9ના મોત

13 મી માર્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસનો ભોગ બન્યા બાદ પસાર થયેલા 50 વર્ષીય દિનેશ પાલજી જીતીયુઆના મોત સાથે, થાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન તમામ 9 વ્યક્તિઓ જીવલેણ વ્યવસાયિક બિમારીનો ભોગ બની છે. થાન ગુજરાતમાં સિરામિક ઉદ્યોગના કેન્દ્ર છે. હવામાં ધૂળનું પ્રમાણ 0.05 મિલિગ્રામ હોવું જોઈએ તેના બદલે 2 છે. તેથી મોત થઈ રહ્યાં છે. કારખાનના માલિકો જો 0...

મંદીનો કાળો કેર : બેકારીનો આંક 8% વટાવી શકે છે, લોકો મજૂર બજાર છોડી દે...

માર્ચ 2020 ના પ્રથમ સપ્તાહના મોટાભાગના બેરોજગારી દરની 30-દિવસની મૂવિંગ એવરેજ 8 ટકાથી વધુની હતી, તેમ છતાં બેરોજગારીનો દર 7.1 ટકા સાથે સમાપ્ત થયો હતો, ભારતના ટોચનાં એક મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) એ  જણાવ્યું છે. બેરોજગારીની પરિસ્થિતિના તાજેતરના વિશ્લેષણમાં, ટોચનાં નિષ્ણાંત કહે છે, "બે વર્ષથી...

ગાંધીવાદી લખનભાઈ ગુજરાતના ત્રાસવાદી છે ?

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના વર્...

રિલાયન્સના અનિલ અંબાણીને યશ બેંકની તપાસ માટે નોટિસ

રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને ઈડી દ્વારા યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. અંબાણીની નવ ગ્રુપ કંપનીઓએ યશ બેંક પાસેથી લગભગ 12,800 કરોડ રૂપિયાની લોન લીધી હોવાનું જણાવાયું છે. 10 મોટા વ્યવસાયિક જૂથો સાથે જોડાયેલી 44 જેટલી કંપનીઓએ યસ બ...

કોરોના – ભીડ ટાળવા રેલ્વે પ્લેટફોર્મની ટિકિટનો દર રૂ10થી વધારી 5...

કોરોના વાઈરસને લીધે રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂ.10થી વધારીને 50 રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલવે ડિવિઝન અને મુંબઈના તમામ સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 16 માર્ચે મધરાતથી નવા દર લાગુ કરી દેવાયા છે. ગુજરાતમાં અમદાવાદ કાલુપુર, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિર...

માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો કેમ રહે છે ?

માટીનાં વાસણમાં બનેલા ભોજનથી ફાયદાઓ થતા હોવાથી ફરી એક વખથ માટીના વાસણોમાં ભોજન બનાવવાનો  ટ્રેન્ડ પકડ્‌યો છે. માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો જળવાઇ રહે છે. ખેતરની માટી માઈક્રો ન્યુટીન્સનો ખજાનો હોય છે. જમીનમાં ઉગનાર શાકભાજી માટી ઉપર આધારિત રહે છે. આપણું આ શરીર માટી માંથી બનેલું છે એટલા માટે જ આપણા શરીરમાં જે સુક્ષ્?મ પોષક તત્વોની...

આખા ગામની મહિલાઓ ખાસ દેશી દારૂ બનાવે છે, હવે છોડી દેવા તૈયાર કેમ ?

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીવણપૂર નજીક આવેલા છારાનગરમાં દેશી દારૂ બને છે. અહીંના દેશી દારૂની ખુશ્બૂ સમગ્ર રાજ્યમાં પ્રસરેલી છે. દેશી દારૂના રસિકોમાં મોટી માંગ રહે છે. છારાનગરમાં દેશી દારૂ ગાળવાનો જાણે ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે ચાર્જ સાંભળેલ...

કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો

વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...

દેશની એકમાત્ર રાજકોટની હેમાલી દેસાઇની ક્રિકેટ સ્કોરિંગની સફરને 25 વર્ષ...

રાજકોટની હેમાલી દેસાઇની ક્રિકેટ સ્કોરિંગની સફરને 25 વર્ષ થયા છે. અનુભવી મહિલા સ્કોરર હેમાલીએ સૌરાષ્ટ્ર અને બંગાળની રણજી ફાઇનલમાં પણ સ્કોરિંગ કર્યું હતું. આ મેચ 13 માર્ચે રાજકોટમાં સમાપ્ત થઇ હતી. 44 વર્ષીય હેમાલી બીસીસીઆઈની સ્કોરિંગ પેનલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) તરફથી છે. તે દેશની એકમાત્ર મહિલા ડકવર્થ લુઇસ મેનેજર છે. હેમાલીએ તેની કા...