Admin
ખતરનાક ગુનેગારોને સોંપવા ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ કરાર
મંત્રીમંડળે ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સમજૂતીને મંજૂરી આપી હતી અને એની પુષ્ટિ કરી હતી.
સમજૂતીની વિશિષ્ટ ખાસિયતો નીચે મુજબ છે:-
i. પ્રત્યાર્પણની જવાબદારી
દરેક પક્ષ પોતાની ભૌગોલિક...
AYUSH HWCની કામગીરી માટે રૂ. 3399.35 કરોડ ફળવાયા
મંત્રીમંડળે રાષ્ટ્રીય આયુષ મિશનમાં આયુષમાન ભારતના ઘટક આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રને સમાવવા માટે મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આયુષ મિશન (NAM)માં આયુષમાન ભારતના ઘટક આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર (AYUSH HWC)ને સમાવવા માટે મંજૂરી આપી હતી.
આ પ્રસ્તાવમાં નાણાકીય વર્ષ 2019-20થી 2023-...
પાંચ વર્ષ માટે રૂ. 3,000 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે 3 બલ્ક ડ્રગ પાર્કને...
મંત્રીમંડળે દેશમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રારંભિક સામગ્રી / દવા બનાવવા કાચા માલ અને સક્રિય દવા સામગ્રીનાં ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપી
નવી દિલ્હી, માર્ચ 21, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નીચેની યોજનાઓને મંજૂરી આપી હતી:
i. આગામી પાંચ વર્ષ માટે રૂ. 3,000 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે 3 બલ્ક ડ્રગ પાર્કમાં ...
2200 પથારીની હોસ્પટલો તૈયાર કરાઈ
અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ મહાનગરોમાં દવાઓ-તબીબી ઉપકરણો-શાકભાજી-કરિયાણુ-જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો-સંસ્થાઓ અને અન્ય જીવન આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો-મોલ્સ રપ માર્ચ-ર૦ર૦ સુધી સંપૂર્ણ બંધ રહેશે
રાજ્ય સરકારની કચેરીઓ-બોર્ડ નિગમો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્ગ-ર થી ૪ ના કુલ કર્મચારી ગણના પ૦ ટકા કર્મચારીઓને ર૯ માર્ચ-૨૦૨૦ સુધ...
ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...
દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2020 ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...
ભાજપના મહામંત્રી કે. સી. પટેલનું કરોડોનું ભરતી કૌભાંડ જાહેર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે કારોબારી બોલા વી મોટું નોકરીનું ભરતી કૌભાંડ હાથ ધરવામાં આવશે અત્યાર સુધી શિક્ષણ મંત્રી અને અગ્ર સચિવ શિક્ષણ વિભાગે તપાસ માટે રાખેલ પરિણામ બે દિવસ પહેલાં જ ભાજપના એક મહામંત્રી કે. સી. પટેલે મુખ્યમંત્રીને મલી પરિણામ જાહેર કરવાનું દબાણ કર્યું મને મળતી માહિતી મુજબ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પાસે થી 15 થી 20 લાખ...
ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...
https://youtu.be/FgeqmPHjhhs ગાંધીનગર, 20 માર્ચ 2020 ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...
વાયરસ ફેલાવતી સફેદ માખી સામે મુકાબલો કરતી કપાસની નવી જાત શોધાઈ
એનબીઆરઆઈ લખનૌએ કપાસની માખી પ્રોટિન ખાય છે અને તે તથા તેના ઈંડા નબળા બનીને મોતને ભેટે છે આમ, પ્રતિરોધક વિવિધ વિકસાવી છે સફેદ માખી એ વિશ્વના ટોચની 10 વિનાશક જીવાતોમાંની એક છે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વૈજ્ઞાનિકોએ એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં જીવાત-પ્રતિરોધક કપાસની જાતનાં ક્ષેત્રનાં પરીક્ષણો માટે તૈયાર છે દિલ્હી 20 એમએઆર 2020 સફેદ માખી...
જામનગરમાં 10 જમીન કૌભાંડો, ભાજપના બાબુ બોખીરીયા પણ કૌભાંડમાં ખરા
જામનગરના નાઘેડી ગામમાં 123 હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ જમીન પરની 2 એકર જમીન મનસુર મામદ સાંઇચા, આમદ ઉમર ખફી, અસગર જુમા દોદેપોત્રા, હનીફ જુમા દોદેપોત્રા, રજાક સીદીક ખીરાએ સરકારી જમીન પચાવી પાડી હતી. નાઘેડી ગામના રેવન્યુ જુના સર્વે નં.187 પૈકી (નવા સર્વે નં. 287)ની આ જમીન છે. સરકારની માલીકીની જમીન બળજબરીથી જેસીબી મશીન ચલ...
ગીફ્ટમાં 200 કંપનીઓ રૂ.3740 કરોડનું ટર્નઓવર કર્યું
ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગિફ્ટ સિટીના મલ્ટિ-સર્વિસીસ સેઝમાં 180 આઇટી-આઇટીઇઝ કંપનીઓ પોતાના યુનિટ સ્થાપિત કરી રહી છે. યુનિટ સ્થાપિત કરવા માટે મંજૂરી આપતી સમિતિની બેઠક 16 માર્ચ, 2020નાં રોજ યોજાઈ હતી. રેડી ટુ મુવ – પ્લગ એન્ડ પ્લે ઓફિસમાં સેઝ એકમો સ્થાપિત કરવા નવી 18 કંપીનઓએ અરજી કરી હતી. ફાસ્ટ ટ્રેક પર તમામ મંજૂરીઓ આપ...
22 માર્ચથી પેસેન્જર વિમાનોને ભારતમાં ઉતરવાની મનાઈ
કોરોના વાયરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કોરોના વાયરસ પોઝેટીવ કેસોની પણ સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે ભારત સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે પગલાં ભરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 22 માર્ચ 202...
અમદાવાદના આનંદનગરમાં અમેરિકાથી પરત ફરેલી યુવતિ નીયોમીને કોરોના, કુલ 5 ...
યુવતિના નમુના ફરી વખત ચકાસણી માટે પુના મોકલાયા વડોદરા, રાજકોટ, સુરતમાં એક અને અમદાવાદમાં 2 મળીને 5 વયસર જાહેર છે. અમદાવાદ: ગુજરાતમાં રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં કોરોનાના હોવાની શક્યતા છે. 19 માર્ચ 2020એ કોરોનાના બે કેસ નોંધાયા બાદ 20 માર્ચ 2020માં અમદાવાદમાં એક કેસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આનંદનગર વિસ્તારમાં રહેતી અને અમેરિકાથી પરત ફર...
ન્યાયમાં વિલંબ એ અન્યાય – 27 લાખ ખટલા , 100માંથી 10 વ્યક્તિ આદાલ...
ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાત રાજયમાં અદાલતોમાં તા. ૩૧.૧૨.૧૮ની સ્થિતિએ કુલ ૧૬,૫૩,૯૯૬ પડતર કેસો હતા. તેમ જ ૨૦૧૯ના વર્ષ દરમિયાન કુલ ૧૦,૮૪,૨૦૦ કેસો દાખલ થયા હતા. મતલબ કે કુલ નવા અને જુના મળીને 27.30 લાખ ખટલા ચાલી રહ્યાં છે. 100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિ ન્યાય માટે અદાલતના ધક્કા કાઈ રહ્યાં છે. તેમને ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપની સરકારે એક વર્ષથ...
ગુજરાતમાં વર્ષે 7 હજારના મોત, કોરોના કરતાં પણ ઘાતકી છે કેન્સર, ટીબી અન...
ગુજરાતમાં કરોડો વાયરસથી તો એક પણ વ્યક્તિનું મોત થયું નથી, છતાં તે અંગે ભારે ઉહાપોહ થઈ રહ્યો છે. ગુજરાતમાં ટીબી, કેન્સર, એઈડ્સઝથી 7 હજાર લોકો એક વર્ષમાં મોતને ભેટે છે છતાં સરકાર તમાકુ, પ્રદુષણ અને વૈશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતી નથી. છેલ્લાં 2 વર્ષમાં આ ત્રણ રોગના કારણે 13927 લોકોના મોત થયા છે અને 2,78,036 (2.78 લાખ) લોકોને રોગ બે વર્ષમાં થયો છે. આમ ...
દારૂ અને ચવાણામાં વેચાતી લોકશાહી, વેચાણ બંધ કરવા આદેશ કરાયો
સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીને
ચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆર...

English