Admin
ગુજરાતની વસતી 10 વર્ષમાં 58 લાખ વધી ગઈ
ગુજરાતની અંદાજીત વસતીના તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં વસતી 6 કરોડ 61 લાખ થઇ ચૂકી છે. જે 2011ના છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6 કરોડ 3 લાખ નોંધાયેલી હતી. 2021માં આવવાના ત્યાં સુધીમાં તો ગુજરાતની વસતી 6.70 કરોડ આસપાસ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. 10 વર્ષમાં 58 વસતી વધી ગઈ છે.
પોપ્યુલેશન પ્રોજકશનના રિપોર્ટ પ્રમાણે 2014માં રાજયની વસતી છ કરોડ 38 લા...
વડોદરામાં યુવતીને કીસ કરનારા પોલીસ ચૌહાણને ફાંસી આપવા માંગ
એલઆરડી જવાન સુરજ ચૌહાણે વડોદરા શહેરના ગોત્રી ચેક પોસ્ટ પાસેની કેનાલ પાસે બેઠેલા કપલ ને ધમકાવી પૈસા પડાવવામાં આવ્યા હતા. યુવક ને 5000 રૂપિયા લેવા મોકલી દેવામાં આવ્યો હતો. એકલી પડેલી યુવતીને નજીકના અવાવરું મકાનમાં લઇ જઇ પોલીસ કન્સ્ટેબલે યુવતીને કિસ કરી હતી. શારિરીક છેડછાડ કરી મુખ મૈથુન કરાવેલું હતું. આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી.
આ કૃત્ય કરનાર લ...
વાયબ્રંટ ગુજરાતના એમઓયુમાં 50 ટકા સફળ થયા
ગાંધીનગર 17 માર્ચ 2020
3 વાયબ્રંટની ગુજરાત વિધાનસભામાં વિગતો આપવામાં આવી હતી.
છેલ્લા ત્રણ વાયબ્રન્ટમાં 74438 એમ ઓ યુ થયા હતા. 37525 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા છે. 36913 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા નથી.
વર્ષ 2015માં 21,304 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા હતા. જેમાં 15,488 પ્રોજેક્ટ કમીશન્ડ થયા હતા. જે 72.70 ટકા સિદ્ધિ મળી.
વર્ષ 2017માં 24,774 પ્રોજેક્ટન...
વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં
ગાંધીનગર, 17 માર્ચ 2020
ભારતમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરી રિન્યુબલ એનર્જીમાં 1 લાખ 75 હજાર મેગાવોટ વીજ ઉત્પાદનનું ભારતે વચન આપ્યું છે. ગુજરાત રાજયમાં હાલ કુલ 8738 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન થઈ રહ્યું છે. જને વર્ષ-2022 સુધીમાં 22 હજાર મે.વોટ સુધી લઈ જવા ગુજરાતે ખાસ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે કચ્છમાં 80 હજાર હેક્ટરમાં ૨૫ હજાર મેગાવોટ વીજ...
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...
ગાંધીનગર, 17 માર્ચ 2020
ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...
ટામેટા ફેંકી દેતા ગુજરાતના ખેડૂતો
અમદાવાદ : ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતોએ ટામેટાના છોડ પરથી ટામેટા ઉતારવાનું બંધ કરી દીધું છે. ભાવ એટલા નીચે આવી ગયા છે કે ટામેટાને છોડ પરથી ઉતારવા માટેનું ખર્ચ પણ હવે પરવડતુ નથી. એદ દિવસની મજૂરી 200થી 300 રૂપિયા છે. ઉતારવાનો ખર્ચ જ ઘણો મોંઘો પડે છે. તેથી ખેડૂતોએ ખેતરમાં છોડ પરથી મફતમાં ટામેટા આપવાનું શરૂં કર્યું છે. તેઓ ટામેટી કાઢીને ફેંકી દ ઈરહ્...
ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું.
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 માર્ચ 2020
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...
ગાંધીનગર, 16 માર્ચ 2020
કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...
કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?
ગાંધીનગર, 16 માર્ચ 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા જમી...
કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા
ગાંધીનગર, 16 માર્ચ 2020
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન લોબીમાં ચર્ચા હતી કે જૂથવાદ માત્ર કોંગ્રેસમાં થોડો છે, ભાજપમાં પણ છે. કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા છે.
જામનગરના કાલાવડ ખેત ઉત્પન્ન બજારમાં ખેડૂત વિભાગની એક બેઠક માટે ચૂંટણી થઈ હતી.
બેઠકમાં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના આગેવાન અને કેન્દ્ર સરકાર...
6 હજાર કરોડનું ગુજરાત ગ્રીન બજેટ છતાં પ્રદુષણ કેમ ઘટતું નથી?
ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં 2020ના વર્ષે બજેટમાં રૂ.1019 કરોડ ઉપરાંત અન્ય 18 જેટલા વિભાગોએ રૂ.4903 કરોડ મળી કુલ રૂ.5,922 કરોડની ગ્રીન બજેટ જોગવાઇ કરાઈ છે. તેમ છતાં હવા, પાણી કે જમીનનું પ્રદુષણ ઘટવાના બદલે વધી રહ્યું છે.
ત્રણ લાખ રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા માટે રૂપિયા 912 કરોડની જોગવાઇ કરી છે. તેમજ આગામી વર્ષે બેટરી સંચાલિત દ્વિ...
કચ્છના સફેદ રણ જોવામાં વિદેશના 50 ટકા પ્રવાસીઓ ઘટવાનું શું કારણ ?
છેલ્લા 1 વર્ષમાં કચ્છના રણોત્સવની મુલાકાત લેનારા દેશના પ્રવાસીઓમાં 15% જ્યારે વિદેશના પ્રવાસીઓમાં 50% સુધીનો ઘટાડો થયો છે. 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રણોત્સવમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી અને તેનાથી કેટલી આવક નોંધાઇ તે અંગે વિધાનસભામાં કરવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં જણાયું છે. 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2018 દરમિયાન 5,16,544 જ્યારે 1 જાન...
21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?
ગાંધીનગર, 16 માર્ચ 2020
ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં ...
ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ
તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો!
સાગર રબારી
સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...
શાળા-કોલેજો કોરોનાના કારણે બે અઠવાડિયા બંધ
રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે
શિક્ષકો પ્રાધ્યાપકો, અધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે
સિનેમા ઘરો, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે
ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજ્ય સરકારનો અનુરોધ
મુખ્ય સચિવ ...
ગુજરાતી
English