Admin
ગુજરાતમાં વર્ષે 7 હજારના મોત, કોરોના કરતાં પણ ઘાતકી છે કેન્સર, ટીબી અન...
ગુજરાતમાં કરોડો વાયરસથી તો એક પણ વ્યક્તિનું મોત થયું નથી, છતાં તે અંગે ભારે ઉહાપોહ થઈ રહ્યો છે. ગુજરાતમાં ટીબી, કેન્સર, એઈડ્સઝથી 7 હજાર લોકો એક વર્ષમાં મોતને ભેટે છે છતાં સરકાર તમાકુ, પ્રદુષણ અને વૈશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતી નથી. છેલ્લાં 2 વર્ષમાં આ ત્રણ રોગના કારણે 13927 લોકોના મોત થયા છે અને 2,78,036 (2.78 લાખ) લોકોને રોગ બે વર્ષમાં થયો છે. આમ ...
દારૂ અને ચવાણામાં વેચાતી લોકશાહી, વેચાણ બંધ કરવા આદેશ કરાયો
સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીને
ચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆર...
રિલાયન્સના કર્મચારીઓને ઘરે રહીને કામ કરવા મુકેશ અંબાણીનો આદેશ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોવિડ -19 ફાટી નીકળવાની વચ્ચે સ્ટાફ માટે ઘરે ઘરે કામ શરૂ કર્યું મુંબઈ, 19 માર્ચ, 2020 દેશમાં કોરોનાના કેસોની વધતી સંખ્યા વચ્ચે, ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હોસ્પિટલ, રિટેલ સ્ટોર્સ અને ટેલિકોમના કર્મચારીઓએ તેમના ઘરે રહીને બુધવારથી કામ શરૂ કર્યું છે. અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી દર ત્રીજા ...
ધારાસભ્યોની ખરીદી – વેચાયેલો માલ પરત ના લેતાં !
રાજ્યસભાની સોદાબાજી ટાણે જીગ્નેશ મેવાણીનો ગુજરાતની જનતા-જોગ પત્ર : ગુજરાતના સૌ ભાઈ-બહેનો, અત્યંત શરમપૂર્વક હું આ પત્ર લખી રહ્યો છું.
શરમ એ વાતની છે કે હું ગુજરાતની જે વિધાનસભામાં વડગામ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું એ વિધાનસભાના કેટલાક ધારાસભ્યો એ હદે બાજારુ થઈ ગયા છે કે કોઈપણ પક્ષ એમની સામે રૂપિયાનો ઢગલો કરે તો પોતે જાણે બજારમાં વેચાવા ઉ...
પોતાની 16 ચેનલ છતાં 10 ખાનગી ટીવી ચેનલમાં ઊંચી ટ્યૂશન ફી ચૂકવતી ગુજરાત...
ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાત સરકારને પોતાની 16 ટીવી ચેનલો છે. પણ હવે ગુજરાતી ભાષાની 10 ટીવી ચેનલો પર શિક્ષણના ટ્યૂશન ક્લાસ ઊંચી ફી ચૂકવીને રૂપાણી સરકારે 19 માર્ચ 2020થી શરૂં કર્યા છે. જે 28 માર્ચ સુધી બતાવાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને ટીવી ચેનલ પર ભણાવવાનો નિર્ણય કરીને ગુજરાતની તમામ ટીવી ચેનલોને 10 દિવસ રોજ 1 ...
મંદીના કારણે એક વર્ષમાં પ્રદુષણ 20 ટકા ઘટી ગયું
પ્રગતિ હાઇલાઇટ: રાષ્ટ્રીય હવાઈ ગુણવત્તા સુધારણા 2019 એ ભારતના પ્રથમ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (એનસીએપી) ના પ્રારંભને ચિહ્નિત કર્યુ, જે હવાના પ્રદૂષણ સામે લડવાની ભારતની પ્રતિબદ્ધતામાં ફેરફાર કરશે. એનસીએપીનું લક્ષ્ય છે કે, વધુ કસ્ટમાઇઝ્ડ રેગ્યુલેશન્સ અને લક્ષ્યો (ભારત સરકાર, 2019) બનાવવા માટે સ્થાનિક સરકારો સાથે સીધા કામ કરીને, 2017 ના સ્ત...
સેવા સેતુમાં 2 કરોડ કામ કરાયા તે સરકારની મોટી નિષ્ફળતા બતાવે છે
2016થી સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેમાં 5 વખત અત્યાર સુધીમાં કુલ 1,96,66,140 પ્રશ્નો આવેલા હતા. આમ 1.20 કરોડ ઘરમાં 2 કરોડ પ્રશ્નો સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નિકાલ થતાં ન હતા. જે નિકાલ કરાયા છે. તેનો સીધો મતલબ કે પ્રજાના કામો રૂપાણીની ભાજપ સરકારમાં થતાં નથી. એવું વિરોધ પક્ષના ધારાસભ્યો બતાવી રહ્યાં છે. કોઈ એક રાજ્યમાં આવા પડતર...
સેક્સ્યુલ રાસ્કલ રંજન ગોગોઈને સંસદમાં મોકલાયા – માર્કંડેય કાત્જુ...
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 16 માર્ચ, સોમવારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા. જ્યારે ગોગોઈને રાજ્યસભાની બેઠક આપવામાં આવી ત્યારે વિરોધી કોંગ્રેસે સરકારને ઘેરી લીધી. ન્યાયતંત્રના લોકોએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. બધા લોકો, બધી વસ્તુઓ. ગોગોઈ પર માર્કંડેય કાત્જુ તરફથી ખૂબ જ વિશિષ્ટ આકરું નિવેદન આવ્યું છે...
Watch Corona virus solution – કોરોના વાયરસ ન થાય તેનો ઉપાય શોધી ...
અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાત...
વાહન વ્યવહાર પ્રધાન ફળદુએ વિધાનસભામાં શું છુપાવ્યું ?
ગુજરાતમાં 2018-19ની સરખામણીએ 2019-20માં અકસ્માતની સંખ્યામાં 9.18 ટકાનો ઘટાડો નોંધાયો છે. વાહન વ્યવહાર વિભાગ હેઠળ વાહન વ્યવહાર ખાતું અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. રાજયના 99.60 ટકા વિસ્તારમાં 8490 એસ. ટી. દ્વારા પ્રતિદિન 24 લાખ મુસાફર વર્ષે ફરી છે. ગુજરાતમાં વર્ષ 1996-97માં 37.97 લાખ વાહનો હતા, 2020માં 2.65 કરોડ હતા. એમ વાહન વ્યવાહ...
વાહન ચેક પોસ્ટ પર વર્ષે રૂ.30 કરોડનો ભ્રષ્ટાચાર, ગુજરાતમાં 20 વર્ષ સુધ...
ગાંધીનગર, 18 માર્ચ 2020 14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ મા...
જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરી...
ગાંધીનગર, 18 માર્ચ 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે. GRIMCO કુટીર અને ગા...
VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...
અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...
ગુજરાતના થાનમાં જીવલેણ સિલિકોસિસથી એક વર્ષમાં 9ના મોત
13 મી માર્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસનો ભોગ બન્યા બાદ પસાર થયેલા 50 વર્ષીય દિનેશ પાલજી જીતીયુઆના મોત સાથે, થાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન તમામ 9 વ્યક્તિઓ જીવલેણ વ્યવસાયિક બિમારીનો ભોગ બની છે. થાન ગુજરાતમાં સિરામિક ઉદ્યોગના કેન્દ્ર છે. હવામાં ધૂળનું પ્રમાણ 0.05 મિલિગ્રામ હોવું જોઈએ તેના બદલે 2 છે. તેથી મોત થઈ રહ્યાં છે. કારખાનના માલિકો જો 0...
મંદીનો કાળો કેર : બેકારીનો આંક 8% વટાવી શકે છે, લોકો મજૂર બજાર છોડી દે...
માર્ચ 2020 ના પ્રથમ સપ્તાહના મોટાભાગના બેરોજગારી દરની 30-દિવસની મૂવિંગ એવરેજ 8 ટકાથી વધુની હતી, તેમ છતાં બેરોજગારીનો દર 7.1 ટકા સાથે સમાપ્ત થયો હતો, ભારતના ટોચનાં એક મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) એ જણાવ્યું છે. બેરોજગારીની પરિસ્થિતિના તાજેતરના વિશ્લેષણમાં, ટોચનાં નિષ્ણાંત કહે છે, "બે વર્ષથી...

English