Sunday, June 28, 2026

Admin

13469 POSTS 0 COMMENTS

રાજ્યની ૮ કચેરીઓમાં  દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન સમય ફાળવણી કરવાનો નિ...

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020 રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી ટોકન મેળવીને કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રજાજનો દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા માટે સંબંધિત કચેરીમાં રૂબરૂ જઇને ટોકન મેળવવાનું રહે છે, જેના કારણે લોકોને ક્યારેક અસુવિધા/તકલીફ થતી હોય છે. નાગરિકોને સરળતાથી દસ્તાવેજોની નોંધણી માટે સમય ઉપલબ્ધ થાય તે હેતુથી સરક...

8 ટકા વરસાદ ઘટ્યો, વરસાદી તોફાનો ગુજરાતમાં વધતાં રહેશે

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2020 અખિલ ભારતીય કક્ષાએ ચોમાસામાં જોવા મળેલ વરસાદમાં કોઈ નોંધપાત્ર વલણ દેખાતું નથી, તો પ્રાદેશિક ચોમાસાની વિવિધતા નોંધાઈ છે. પશ્ચિમ દરિયાકાંઠે, ઉત્તર આંધ્રપ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ ભારત (છેલ્લા 100 વર્ષમાં + 10% થી + 12% સામાન્ય) ની વચ્ચે મોસમી વરસાદ વધવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. પૂર્વી મધ્યપ્રદેશ, ઉત્તર-પૂર્વ ભારત, અને ગુજરા...

વિશ્વમાં મોટું પણ અરાજકતામાં સૌથી મોટું સ્ટેડિયમ

નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરાતી સરખામણી માત્રને માત્ર આંકડાકીય રમતથી છે. મોટેરાને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાની લહાયમાં સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટાઓ એ પણ ભૂલી ગયા છે કે માત્ર આર્કિટેક્ટની રીતે દેખાવમાં સ્ટેડિયમ રૂપાળું બનાવવાથી તેની સરખામણી મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરવી ઉચિત નથી. ...

વજન ઉતારવાની દવા લેનારાઓને કેન્સર થઈ જાય છે

વજન ઘટાડવાની આ દવાથી કેન્સરનું જોખમ છે. દવા બજારમાંથી પાછી ખેંચી. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ડ્રગ કંપની આઈસાઈને તેની વજન ઘટાડવાની દવા બંધ કરવા કહ્યું કહ્યું છે. તેમના કહેવા મુજબ આ દવા ખાવાથી કેન્સરનું જોખમ વધી જાય છે.  લોકોને કોઈ પણ પ્રકારના કેન્સરની તપાસ કરવાની ભલામણ કરી નથી બેલ્વિક કેન્સરનું જોખમ વધારે છે: 'ટાઇમ' વેબસાઇટ ...

મોરબીના ઉદ્યોપતિ અજય લોરિયાએ પુલવામાના 31 સહિદોને ઘરે જઈને રૂ58 લાખ સહ...

મોરબીના ભાજપના નેતા અને યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ લોકફાળો કરીને જમ્મુ કશ્મીરના પુલવામામાં ૨૦૧૯ થયેલા આંતકી હુમલા બાદ પરિવારોને મળી ૩૮ રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટરની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા ૫૮ લાખની જંગી સહાયની આર્થિક મદદ કરી હતી. પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી મોરબી સહિતના શહેરો...

ગુજરાત ક્વિન દાદી નીરૂએ વિશ્વ સુંદરીનો ખિતાબ મેળવ્યો

સુરત શહેરની 52 વર્ષની દાદી નીરૂ રસ્તોગીએ અમેરિકા ફિલિપાઇન્સ જેવા 38 દેશોની દાદીઓને હરાવીને ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. બે દીકરીઓની માતા અને એક પૌત્રીની નાની નિરુ છે. 21 જાન્યુઆરીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલા સોફિયા શહેરમાં યુનિવર્સ કાઉનિંગ સ્પર્ધા યોજાઇ હતી. નીરુ માટે આ ઉપલબ્ધિ પહેલા પાંચ સર્જરી કરાવી છે. એક વર્ષ માટે ડોક્ટરે કો...

મેટ્રો ન ચાલી, લગ્ન, પ્રિવેડિંગ કે બર્થડે પાર્ટી માટે કોચ ભાડે અપાશે

અમદાવાદ શહેરમાં  મેટ્રો ટ્રેનના કોચ બર્થ ડે સહિતના પ્રસંગોએ ભાડે આપવાની સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. મુસાફરો મળતા ન હોવાથી કમાણી કરવા માટે આ નવો વિચાર કરાયો છે. ચાલુ ટ્રેને જન્મ દિવસની ઉજવણી કરી શકાશે તે માટે ખાસ અલાયદો કોચ રાખી શકાય તેમ છે. લગ્ન કે પ્રિ વેડીંગ શુટીંગ માટે ડબ્બાઓ ભાડે આપવાની વિચારણા ચાલી રહી છે. આ માટે એક કોચનું ભાડુ રૂ.50 હજ...

અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...

ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે. આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...

27 કંપનીઓએ વડોદરામાં 700થી વધુ યુવાનોને નોકરી આપી

વડોદરા:એમ.એસ. યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૭૦૦થી વધુ યોવાનોનું નોકરી મેળવવાનુ સપનુ સાકાર થયુ છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ મેગા પ્લેસમેન્ટમાં રિલાયન્સ, ટાટા, એલ એન્ડ ટી, જેવી પ્રતિષ્ઠિત ૨૭ જેટલી કંપની હાજર રહી હતી અને ટેકનોલોજી, પોલીટેકનીક, માર્કેટીંગ સહિતના ક્ષેત્રોમાં યુવાનોને નોકરી મેળવવા માટે તક અને મંચ...

ભૂગર્ભ રેલમાં મોદીએ મમતા બેનરજી માટે રાખેલી કિન્નાખોરી બહાર આવી

કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલ શરૂં થઈ છે. સેક્ટર 5 થી સોલ્ટ લેક સ્ટેડિયમને જોડનાર ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરીડોરનું પ્રથમ ચરણ છે. પ્રથમ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન ફુલબાગ દુર્ગા પૂજા પહેલા તૈયાર થઈ જશે. આ વર્ષે દુર્ગા પૂજામાં લોકો મેટ્રોથી જશે.  આ કોરિડોરને હાવડા સુધી પુરો કરાશે. બાકી ચાર લાઇનોનું કામ પુરા કરવાના રસ્તામાં ઘણી બાધાઓ છે. આ પ્રોજેક્ટ ...

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ દેવાળું ફૂંકશે ?

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ સહિત ટેલિકોમ ઓપરેટરો દ્વારા એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને દૂરસંચાર વિભાગ (ડોટ)ને ૧.૪૭ લાખ કરોડ ૭મી માર્ચ 2020 સુધીમાંચુકવણી કરવાના તેના આદેશને નહીં પાળવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી કેમ હાથ ધરવી જાઇએ નહીં તે સંદર્ભમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો....

અલ્પેશ ઠાકોરે રૂપાણીને ધમકી આપી

કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરનાર અને રાધાનપુરથી ભાજપમાંથી રાધનપુર વિધાનસભા બેઠક પરથી હારનો સ્વાદ ચાખનાર અલ્પેશ ઠાકોરે અનામતનો ઠરાવ રદ કરવા સરકારને અલ્ટીમેટમ આપી સરકાર નિર્ણયન નહિ કરેતો ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારવામા આવતા સરકાર માટે ભારે કમાઠણ સર્જાઈ છે ભાજપના અલ્પેશ ઠાકોરે એક વિડીયો સોશ્યલ ...

ભારતના તમામ વડાપ્રધાનો અંગે આજથી સીરીઝ વાંચો

ભારતના તમામ વડાપ્રધાનો અંગે સચોટ વિગતો સાથેની આજથી સીરીઝ ચાલું થઈ છે. કેવા હતા આપણાં વડાપ્રધાનો તે અંગેની વાંચવી ગમે તેવી સીરીઝ allgujaratnews.in માં રોજ સવારે 9 કલાકે વાંચવા મળશે. ભારતને કેટલાંક ક્ષેત્રોમાં ભવ્ય બનાવવામાં અને પછાત રાખવામાં આ તમામ વડાપ્રધાનોનું યોગદાન રહ્યું છે. ભારત સરકારની સત્તાવાર માહિતાની આધારે આ સીરીઝ શરૂં થઈ રહી છે. જે ભરતનો ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો શ્રેણી – ડો. મનમોહન સિંઘ

ડો. મનમોહન સિંઘ May 22, 2004 - May 26, 2014 | Indian National Congress ભારતના 14માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ સાચે જ વિચારક અને વિદ્વાન છે. કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે. અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમન...

ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ગુજરાત માંથી લુપ્ત થવાની તૈયારીમાં, સ્થળાંતરી...

સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતિઓ (સીએમએસ)ની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી), ભારત દ્વારા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે. આ કાર્યક્રમમાં યજમાન તરીકે, ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983 થી સ્થળાંતરીત વન્ય પ્રા...