Tuesday, September 15, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

ટ્રમ્પના અમેરીકાને ગુજરાતની ડેરીઓ ખતમ કરવા છૂટ અપાશે

મોદી સરકાર ડેરી અને મરઘા ઉદ્યોગમાં યુ.એસ.ને છૂટ આપી શકે છે, 8 કરોડ લોકોની આજીવિકા માટે જોખમ હોવાના ભયથી પશુપાલકો ભયમાં છે. ગુજરાતની ડેરી ઉદ્યોગને ટ્રેમ્પ ગંભીર ફટકો મારી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવનાર છે. અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત વખતે બંને દેશો વચ્ચેના વેપાર અંગે કેટલાક કરાર થઈ શકે છે. જોકે યુ.એસ.ના...

ATM ટ્રાન્જેક્શન પર 24 રૂપિયા લાગશે

એટીએમમાંથી રોકડ ઉપાડવી વધુ ખર્ચાળ હોઈ શકે છે, ઓપરેટરોએ આરબીઆઈ સાથે વાત કરી - અમારો ધંધો ડૂબી રહ્યો છે એટીએમમાંથી રોકડ ઉપાડના ચાર્જ ટૂંક સમયમાં વધી શકે છે. એટીએમની અછત સાથે પહેલાથી જ સંઘર્ષ કરનારાઓ માટે, તે ડબલ વામી જેવું હશે. દેશના એટીએમ ઓપરેટર્સ એસોસિએશને રિઝર્વ બેંકને પત્ર લખી ગ્રાહકો પાસેથી રોકડ ઉપાડવા માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની માંગ ક...

પોલીસ ટોઇંગની બેધારી નીતિ સામે મહિલાનો આક્રોશ

ભિલોડા : અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉનપ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર તાણી બંધાયેલા કોમ્પ્લેક્ષના લીધે ખરીદી કરવા આવતા વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાની સાથે રોડ પર અડિંગો જમાવતા ફેરિયાઓ અને પથારાવાળોના લીધે સ્થાનિક તંત્રનો...

 ‘સરસ મેળો-2020’ને ખુલ્લો મુકાયો

16થી 23 ફેબ્રુઆરી સુધી યોજાનારા  ‘સરસ મેળો-2020’માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશેદેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ  ‘સરસ મેળા-2020’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ખુલ્લો મુક્યો. પ્રાદેશિક સરસ મેળામાં વિવિધ રાજ્યોના 50 સ્ટોલ તેમજ ગુજરાતન...

બનાસ ડેરીના ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિ પૂ...

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહત્ત્વનું યોગદાન છે. બનાસકાંઠા જિલ્લાને સુખી અને સમૃદ્ધ બનાવવા સ્વ. ગલબાકાકાએ રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી મોટી લોક સેવાનું કામ કર્યું છે. મુખ્...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ઇન્દરકુમાર ગુજરાલ

શ્રી ઇન્દરકુમાર ગુજરાલ April 21, 1997 - March 19, 1998 | Janata Dal શ્રી ઇન્દરકુમાર ગુજરાલે 21 એપ્રિલ 1997ના રોજ સોમવારે ભારતના 12મા પ્રધાનમંત્રીપદે શપથ લીધા હતા. દિવંગત અવતાર નારાયણ ગુજરાલ અને દિવંગત શ્રીમતી પુષ્પા ગુજરાલના પુત્ર એવા શ્રી ગુજરાલે એમ.એ, બી.કોમ,પી.એચ.ડી, ડી લીટ સુધીનો અભ્યાસ કર્યો હતો. બિનવિભાજીત પંજાબના જેલમ ખાતે 4 ડિસેમ્બર, 1...

ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ

૧૬/૦૨/૨૦૨૦ના રોજ મે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં વાર્ષિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. આ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વિભાગના સી.આઇ.ડી. ક્રાઇમ, સી.આઇ.ડી.(ઇન્ટે.), એ.ટી.એસ., તકનિકી સેવાઓ, કોસ્ટલ સિક્યુરીટીના વડાઓ, તમામ પોલીસ કમિશનરશ્રીઓ, તમામ રેન્જ વડાશ્રીઓ અને તમામ પોલીસ અધીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહેલ. કોન્ફરન...

બ્લુ ઇકોનોમી પર સંયુકત કાર્યદળની રચના થશે

ભારત અને નોર્વે દરિયાઈ પ્લાસ્ટિક કચરા અને માઇક્રોપ્લાસ્ટિકને લઘુતમ કરવા સંયુક્તપણે કામ કરશે બંને, દેશોએ રજુ કર્યું સંયુકત નિવેદન ગાંધીનગરમાં 17-22 ફેબ્રુઆરી, 2020 સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આયોજન કરીને જૈવવિવિ...

એલ.આર.ડી. મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલા વિવાદનો અંત

• તા.૦૧.૦૮.૨૦૧૮ને પરિપત્રને ધ્યાનમાં લીધા સિવાય આ એલ.આર.ડી. ભરતી પ્રક્રિયામાં ૧૯૯૭થી જે પ્રમાણે મહિલા અનામત અપાતી હતી તેને અનુસરવામાં આવશે • ૫૦ ટકા ગુણાંક અને ૬૨.૫ ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ અપાશે • સુપર ન્યુમરી જગ્યાઓને કારણે કુલ ૫૨૨૭ જેટલી અનામત-બિનઅનામત વર્ગની બહેનોને મળશે લાભ • મુખ્યમંત્રી-મંત્રી મંડળના મંત્રીશ્રીઓ-સમાજ વર્ગોના પ્રતિનિ...

આરએસએસ – ડો મોહનજી ભાગવતે કુંટમ્બ માટે પૂછ્યું, પરંતુ વડા પ્રધાન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે અમદાવાદમાં પરિવારની લાગણી વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવારમાં ક્યારેય રહ્યા નથી. તેણે ક્યારેય પોતાના પિતા વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી. તેણે પત્નીને એક બાજુ છોડી દીધી છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. પરંતુ ભાગવતે દરેક માટે કહ્યું હતું...

ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે

કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે. જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...

કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે. ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી અટલબિહારી વાજપેઇ

શ્રી અટલબિહારી વાજપેઇ March 19, 1998 - May 22, 2004 | Bharatiya Janata Party અટલબિહારી વાજપેઇ દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા લોકલાડિલા નેતા હતા. 13 ઓક્ટોબર 1999ના રોજ તેમણે એન.ડી.એની નવી ગઠબંધન સરકારના વડાપદે સતત બીજી મુદત માટે શપથ લીધા હતા. 1996માં તેમણે ટૂંકી મુદત માટે પ્રધાનમંત્રીપદ સંભાળ્યું હતું. સતત બે ચૂંટણીમાં વિજયી બનીને પ્રધાનંત્રીપદે આરૂઢ ...

વાપરેલું પ્લાસ્ટીક આપો અને ભરપેટ નાસ્તો કરો, શરૂં થયું પ્લાસ્ટીક કાફે

દેશનું પ્રથમ મહિલાઓ સંચાલિત પ્લાસ્ટિક કાફે એક કિલો પ્લાસ્ટિક આપો એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો. દાહોદ 16 ફેબ્રુઆરી 2020 દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં શરૂ કરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તેન...

કપડવંજની રહસ્યમય કુંડવાવ અને 32 કોઠાની વાવ

ખેડા જિલ્લાનું કપડવંજના કુંડવાવનું તોરણ ગુજરાતના સ્થાપત્યનો નમૂનો છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો શક્તિ કુંડ આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસેનો કુંડ અને કપડવંજની કુંડવાવ મુખ્ય છે જ્યારે હાલ ૩૨ કોઠામાંથી ફક્ત એક કોઠો જોઈ શકાય છે. કોઠાની વાવ ની ખંડેર કેવી હાલત થઈ ગઈ છે,  31 કોઠા તૂટી...