Monday, June 29, 2026

Admin

13470 POSTS 0 COMMENTS

6 વર્ષની ઊંમરના ૩પ.પર લાખ બાળકો સુપોષણ અભિયાન શરૂ

રાજ્યના બાળકોને સુપોષિત કરવાના સર્વગ્રાહી ઉદ્દેશ્યથી યોજાઇ રહેલા પોષણ અભિયાન ૩૦,૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાઓ, મહાનગરો અને નગરોમાં આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને ‘સુપોષણયુકત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે. જિલ્લા પંચાયત બેઠક દિઠ ૧૦૯૮, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ ૧ એમ કુલ ૪ર અને નગરપાલિકા દીઠ ૧ એમ ક...

રિલાયન્સ ઘરેણામાં બેલા કલેકશન અને સ્પેશિયલ ઓફર્સ

રિલાયન્સ જ્વેલ્સે બેલા કલેકશન-સમકાલીન સ્ટાઈલિશ જ્વેલરી લોન્ચ કર્યું છે. તેની અજોડ સ્ટાઈલ સાથે ઉત્કૃષ્ટ ગિફ્ટિંગ વિકલ્પ છે. રેન્જ બારીકાઈથી હસ્તકળા કારીગરી કરવામાં આવી છે. રોઝ ગોલ્ડ અને વ્હાઈટ ગોલ્ડમાં નેકલેસ અને બ્રેસલેટ્સના વજનમાં હલકા, આધુનિક, નંગો અને ડાયમંડ બ્રેસલેટ્સનો સમાવેશ થાય છે. ગોલ્ડ જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર ફ્લેટ ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અ...

શાળા ભેળવવાના બહાને 5223 બંધ થશે – શિક્ષણનું નખ્ખોદ કાઢ્યું

ગુજરાત સરકારના એક દસ્તાવેજમાં શાળાઓને એકબીજામાં ભેળવવાના નામે 5,223 શાળાઓને બંધ કરવાની યોજના બનાવી રહી છે. 20 જુલાઈ, 2019ના રોજનો આ દસ્તાવેજ ગુજરાતના રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આરટીઈ ફોરમના ગુજરાત કન્વીનર મુજાહિદ નફીઝે જણાવ્યું હતું કે, આ મર્જરને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ એવા છે જે પછાત સમુદાયો - ખાસ કર...

રૂપાણીના રાજ્યમાં 7 હજાર અને કેજરીવાલના દિલ્હીમાં 3 લાખ સીસીટીવી કેમેર...

ગુજરાત 7000 સીસીટીવી કેમેરાથી 371 ગુના ઉકેલાયા બંદોબસ્ત સમયે વિશ્વાસ પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થયો માર્ચ 2019માં 7-જિલ્લામાં ‘વિશ્વાસ પ્રોજેક્ટ’નો પાલનપુરથી ભારંભ કરવામાં બાદ અમિત શાહે રાજ્યમાં જાન્યુઆરી 2020માં કરાવ્યો હતો. CCTV કેમેરા નેટવર્ક અકસ્માત, હિટ એન્ડ રન, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, કિડનેપિંગ, ગુમ થયેલ વ્યક્તિ, મહાનુભાવોના ...

હું છું ગાંધી: ૧૧૪ ગોખલેની ઉદારતા

વિલાયતમાં મને થયેલ પાંસળીની વરમની હકીકત હું લખી ગયો છું. આ રોગ વખતે ગોખલે વિલાયતમાં આવી પહોંચ્યા હતા. તેમની પાસે કૅલનબૅક અને હું હમેશાં જતા. ઘણે ભાગે લડાઈની જ વાતો થતી. કૅલનબૅકને જર્મનીની ભૂગોળ મોઢે હતી, ને તેમણે યુરોપની મુસાફરી ખૂબ કરી હતી, એટલે ગોખલેને નકશો કાઢીને લડાઈનાં મથકો બતાવતાં. મને જ્યારે વ્યાધિ લાગુ પડયો ત્યારે તે પણ એક ચર્ચાનો વિષય થ...

ગુજરાતમાં રૂ.320 કરોડના બટાટા ફેંકી દેવાય છે

ગાંધીનગર : ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી - આજથી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂ થઈ ગયું છે. જેમાં અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં 2020માં પાકવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં 2012-13માં રૂ.1872 કરોડ અને 2013-14માં કૂલ...

કોરોના વાયરસ – ચીનથી ગુજરાત લાવવા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા

ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો ...

કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ

કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની  વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના  વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા  અને જીએમઆર વરલક્ષ...

ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો શુભારંભ

ગાંધીનગર, 28-01-2020 ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય...

વડા પ્રધાનએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું

ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે. દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર...

31ને જીવતા સળગાવવાની ઘટનાના દોષિતોને જામીન પર છોડી મૂક્યા

ગુજરાતમાં 2002માં સમગ્ર ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં મહેસાણાના સરદારપુરા નરસંહાર કેસમાં હુલ્લડ મામલે સર્વોચ્ચ ન્યાયાલયે 17 દોશીતને શરતી જામીન આપી દીધા છે. તેઓ જામીન પર રહ્યા દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યો કરશે એવું અદાલતે આદેશમાં કહ્યું છે. સરદાર પુરા ગામમાં 1 માર્ચ 2002માં 33 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં ગુજરાત વડી અદાલતે 14 આરોપ...

નિર્ભયા ગેંગરેપ કરનાર પર જેલમાં સૃષ્ટિ વિરુદ્ધનો બળાત્કાર

નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશે સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી દરમિયાન જેલ માટે શરમજનક વાત જાહેર કરી હતી.  તિહાડ જેલમાં તેને પરાણે સેક્સ કરાવવામાં આવ્યું હતું. તે પણ કહ્યું કે, આ કેસના અન્ય દોષિત સાથે જ મુકેશે તેના ભાઈ રામસિંહે જેલમાં આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આમ જેલમાં પણ પરૂષ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તરીકે બળાત્કાર કરવા...

એર લાયન્સને વેચવા કાઢ્યા બાદ હવે વિમાન ટિકીટ મોંઘી થશે

એર ઈન્ડિયાને ફૂંકી મારવા માટે બહાર પડાયેલા ટેન્ડર બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી થવા જઈ રહી છે. એર ટિકિટોમાં આ વધારાનું કારણ એરપોર્ટ નેવિગેશન ચાર્જ લગાવાશે. એપ્રિલથી એરપોર્ટ સંશોધક ચાર્જમાં ૪ ટકાનો વધારો થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્‌યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં તેમાં ૪ ટકાનો વધારો કરવાની દરખાસ્ત છે. એરપોર...

મોંઘવારીનો માર રેલવેને પડ્યો, 400 કરોડની આવક ઘટી

ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં વધુ રૂ.400 કરોડનો ઘટાડો નોંધાયો હતો. મોદી સરકારે ઊભી કરેલી મોંઘવારી અને મોંઘી મુસાફરીના કારણે લોકોએ પ્રવાસ કરવાનું ટાળ્યું છે. ખરેખર તો રેલની આવક રૂ.1000 કરોડ વધવી જોઈતી હતી. તે વધવાના બદલે ઘટી છે. અગાઉ રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં ચાલુ નાણાકીય વર્ષના પ્...

મોદી વડાપ્રધાન બનતા પછી સહકારી બેંકોમાં પણ 972 કૌભાંડો થયા

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા જાહેર કરાયું છે કે, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને 5 વર્ષોમાં 2014-15થી 2-18-19માં છેતરપિંડી દ્વારા રૂ.220 કરોડ નુક્સાન થયું છે. ઠગાઈના 972 બનાવો બન્યા છે. દેશભરમાં 1544 સહકારી બેંકોમાં 31 માર્ચ 2019 સુધી કુલ રૂ.4.84 લાખ કરોડ જમા હતા. જેમાં સૌથી વધુ 3 લાખ કરોડ રુપિયા મહારાષ્ટ્રની 496 બેંકોમાં જ જમા છે. ગુજરાતની 219...