Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

હીરા ઉદ્યોગ માટે ફેડરેશન બવાનના વિચારણા

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરના ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓએ ભેગા મળ્‍યા હતા. આ અગ્રણીઓએ રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે આઠ વર્ષ અગાઉ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તબકકે ત્‍યારબાદ કોઈ કામગીરી આગળ વધી નથી. ત્‍યારે સરકારમાં એકજૂથ થઈને રજૂઆત થઈ શકે તો માટેફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં ફરી મિટીંગ મળશે ત્‍ય...

બગસરા નગરપાલિકાની નવી કચેરી બનશે

બગસરા નગરપાલિકા દ્વારા ભુતનાથ મહાદેવ મંદિરથી કુકાવાવ નાકા સુધીના રૂા.4પ લાખના ખર્ચે બનેલા ડામર રોડનું અને રૂા.67 લાખના ખર્ચે બનેલ અટલજી રમત-ગમત સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત રૂ. એક કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરાનગરપાલિકાના બિલ્‍ડીંગનું પણ કૃષિ મંત્રી ફળદુના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે મંત્રી ફળદુએ જણાવ્...

ડ્રગ્ઝ અધિકારી ગામાં આવ્યા તો દવાની દુકાનો બંધ થઈ ગઈ

જાફરાબાદનાં ટીંબી ખાતે ડ્રગ્‍ઝ અધિકારીનાં આગમનથી તમામ મેડિકલ સ્‍ટોર ધડાધડ બંધ થઈ ગયા હતા. મેડિકલ સ્‍ટોરમાં  ગેરરીતિ ચાલે છે. ટીંબી ખાતે અમરેલી આરોગ્‍યનાં ડ્રગ્‍ઝઈન્‍સ્‍પેકટરે મેડીકલ સ્‍ટોરનાં ચેકીંગ માટે આવતા જ ટીંબી ગામનાં તમામ મેડીકલ સ્‍ટોર બંધ કરીને ઘરભેગા થઈ જતાં આમ જનતામાં લોકો વિમાસણમાં પડી ગયા છે. જયારે અમરેલીથી આવેલા ડ્રગ્‍ઝ ઈન્‍સ્‍પેકટરે ...

અમરેલીને વધું બે પોલીસ મથક આપો

રાજય સરકારે અમરેલી શહેર માટે વધારાનાં મામલતદરની નિમણુંક કરી છે. હવે અમરેલી શહેર અને તાલુકાના 7ર ગામો વચ્‍ચે વધારાના પોલીસ સ્‍ટેશનની જરૂર છે. શહેરની જનસંખ્‍યા 1 લાખ કરતાં વધી ગઈ હોય, અમરેલી શહેર અને તાલુકામાં વધારાનાં એક-એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત છે. અમરેલી શહેરની જનસંખ્‍યા એક લાખની છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થયો છે. શહેરના અનેક વિસ્‍તારો હા...

ખેત તલાવડી કૌભાંડમાં બગસરામાં પગલાં ન લેવાયા

બગસરાના બાલાપુર ગામે ખેતતલાવડી બનાવવાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોય આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ અમરેલી એસીબીના અધિકારીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે. મળતીયાઓનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કરનાર જમીન વિકાસ નિગમનાં હાલ નિવૃત્ત થયેલ અધિકારી સામે  ગંભીર આક્ષેપ છે. પત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાત રજયમાં જમીન વિકા...

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૩૦મું જ્ઞાનસત્ર 11 જાન્યુઆરીએ

૧૧ થી ૧૩ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન સુરત મુકામે આ વર્ષનું જ્ઞાનસત્ર શ્રી સિતાંશુ યશ્ચન્દ્રના પ્રમુખ પદે મળશે. એક, પરિષદના બારમા પ્રમુખ (૧૯૩૬), રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦ની જયંતીના અવસરે આ જ્ઞાનસત્રની રચના ‘ગાંધીસઘન જ્ઞાનસત્ર’ રૂપે કરવામાં આવી છે. સત્રમાં વિશેષ ઉપસ્થિતિ ચાર આંતરરાષ્ટ્રિય સન્માન પ્રાપ્ત સંસ્કૃતિ ચિંતક લેખકોની હશે. વિખ્યાત સંસ્કૃતિ મીમ...

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં થયા છે. રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ ...

પાંચ વર્ષમાં ૨૫ લાખ ઘરનું નિર્માણ કરાશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિકાસ કામો અંતર્ગત ઓઢવ બ્રિજનું લોકાર્પણ, શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, દહેગામ બ્રિજનું ભૂમિપુજન, શેલા ટાઉન હોલ ભૂમિપુજન, કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, મણીપુર-ગોધાવી- ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટ શરૂં કરાયા છે. બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં રૂ. ૧૬૦ કરોડનાં ખર્ચે ...

બાવળિયાના બંગલે બેઠક મળી

લોક સભા ચૂંટણીમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન કરવા અને પ્રભુત્વ મેળવવા ભાજપ હાઈકમાંડ સાથે રજુઆત માટે બાવળિયાના બંગલે બેઠક મળી કોળી સમાજના અગ્રણીઓ સાથે આજે સત્તાવાર નિવાસે કોળી સમાજના આગેવાનો એ કુંવરજી બાવળિયા ની શુભેચ્છા બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જે માં આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં કોળી સમાજ ને પ્રભુત્વ મળે તેમાટે સૌરાષ્ટ્રમાં શક્તિ ...

ભાજપ સરકારે કેન્દ્ર સમક્ષ ફરીથી વધુ સહાયની માગણી કરી

રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે વર્ષો જૂના રાહત મેન્યુઅલમાં છેલ્લા કેટલાય વર્ષોથી સુધારો કરવામાં આવ્યો નથી એટલું જ નહીં વર્ષોથી રાહત બે દિવસમાં સુધારો કરવાની કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી નથી તો બીજી તરફ સરકાર પાસે અછતને પહોંચી વળવા સક્ષમ સ્ટાફ પણ ઉપલબ્ધ નથી. પરિણામે સરકાર અછતનો તાગ મેળવવામાં ગોથે ચઢી જાય છે.અને બે બે વખત કેન્દ્ર સરકાર પાસે...

વી એસ હોસ્પિટલમાં 655 પથારી ઘટાડી નંખાઈ

સરદાર પટેલ સાહેબની પ્રેરણા અને પરિશ્રમ તથા શેઠ વાડીલાલ સારાભાઈ પરિવારના રૂ.૪ લાખ તથા શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનોઈના રૂ.૧.૨૦ લાખના સને ૧૯૨૬ માં મળેલા દાનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૨૦ હજારમાં ખરીદેલ ૪૦ હજાર વાર જમીન ઉપર ઉભી થયેલ ૧૨૦ પથારીની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિેટલ તથા શેઠ ચિનોઈ પ્રસુતી હોસ્પિટલ જે આજે વટવૃક્ષ બનીને ૧૧૫૫ પથારીની હોસ્પિટલ...

હાઇબ્રીડ પાર્કમાં ૧૦ વર્ષમાં ૩૦ હજાર મે.વો. પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદ...

પુનઃ પ્રાપ્ય ઊર્જા ના પ્રોત્સાહન માટે અનેક નવી નીતિઓ બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષમાં ચારણકા સોલાર પાર્ક, વીન્ડ પોલીસી, સોલાર પોલીસી, સ્‍કાય અને રૂફટોપ જેવી યોજનાઓ દ્વારા પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન કર્યું છે. દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઊર્જા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વીન્ડ હાઇબ્રીડ પાર્ક બનશે. ...

સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૪-૧૫ કિલોમીટર સુધી નર્મદાના પાણી

અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા લોલીયા, ફેદરા અને આસપાસના સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૫ કિલોમીટર વિસ્તારમાં નર્મદાના પાણી વહેતા થયા છે. શાખા નહેરમાંથી વધારાના નર્મદાના પાણી એસ્કેપ દ્વારા લોલીયા પાસેથી પસાર થતી ઓમકાર નદી અને ભોગાવો નદીના જંકશન પાસે આવેલા હયાત ચેક ડેમ પાસે મોટો માટીનો પાળો સિંચાઇ વિભાગ દ્વારા બાંધી દેવાતા હજી હમણાં સુધી સૂકીભઠ્ઠ રહેલી ...

નલિયાકાંડમાં ભાજપના નેતાઓ સેક્સથી સત્તા સુધી પહોંચતા હતા

કચ્છના નલિયામાં ભાજપના નેતાઓ માટે યુવતિઓ પુરી પાડીને સત્તા સુધી પહોંચવા અને સત્તા ટકાવી રાખવા માટે રાજકીય ખેલ ખલવામાં આવ્યા હતા. Feb 19, 2017 અત્યાર સુધી કચ્છનું અનુપમ ચિત્ર દુનિયા સમક્ષ મૂકીને ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ એમ કહેવાતું હતું પણ હવે સમગ્ર કચ્છને કાળી ટીલી લગાડનારું કૃત્ય નાનકડાં નલિયા ગામમાં થયું હોવાનું બહાર આવતા લોકો કટાક્ષમાં...

લાફો મારનાર અને ધારાસભ્યને જાહેરમાં રડાવનાર સામે ભાજપે કોઈ પગલાં ન લીધ...

એક મહિલા ભાજપના યુવાનોએ કરેલા અપમાનથી રડી પડ્યાં હતા તો બીજા એક મહિલાએ ભાજપના કાર્યકરને લાફો મારી દઈને તેની શાન ઠેકાણે લાવી હતી. આમ ભાજપની બે મહિલાઓના જુદા રૂપ જોવા મળ્યા હતા. આ બન્ને ઘટનાઓ ઉપરાંત પોતાના ઉમેદવારને હરાવનારાવવા બળવો કરવાની ઘટનાઓને એક વર્ષ કરતાં વધું સમય થયો હોવા છતાં આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. ભાજપે શરૃ કરેલાં મહાસંપર્ક ...