Admin
અન્નપૂર્ણા યોજના બંધ થવાની તૈયારીમાં
ગુજરાતમાં ગયા વર્ષથી શરૂ કરાયેલી ‘અન્નપૂર્ણા યોજના’માં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે. રાજ્યમાં ‘અન્નપૂર્ણા યોજના ના ૧૧૯ જેટલા કેન્દ્રો ઉપર રોજ એક સમયે ૨૨ થી ૨૪ હજાર શ્રમિકો બપોરના ભાણાંનો લાભ લેતા હતા, તે સંખ્યા અત્યારે ઘટીને માંડ ૨,૩૦૦ ઉપર પહોંચી ગઇ છે. જો કે બચાવ એવો થઇ રહ્યો છે કે, દિવાળી પર્વ ઉપર બાંધકામ મજૂરો તેમના વતનમાં જતાં હો...
કોંગ્રેસ માટે રેકોર્ડ બ્રેક મતો નીકળવા જોઈએ, જસદણ ભાજપના નેતા
જસદણમાં કુંવરજીભાઈનો પ્રચાર કરી રહેલા ભાજપના જ એક નેતા અને આ બેઠક પર ધારાસભ્ય રહી ચુકેલા ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં જાહેર મંચ પરથી ભાંગરો વાટતા કોંગ્રેસને રેકોર્ડબ્રેક મતો આપવાની વાત કહી નાંખી હતી.
લોકોને સંબોધિત કરી રહેલ ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં એક જાહેર મંચ પર કહી નાંખ્યું કે, “કુંવરજીભાઈ બાવળિયાને જીતાડવાના છે. જેવી રીતે મને જસદણન...
સૌરાબુદ્દીન હત્યામાં અમિત શાહની સંડોવણી છે, તપાસ અધિકારી
તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસઅધિકારી સંદીપ તામગડગેએ બુધવારે 21 નવેમ્બર 2018ના રોજ વિશેષ CBI અદાલત સમક્ષ આ કેસના 210મા સાક્ષી તરીકે નવ કલાક સુધી જુબાની રેકર્ડ પર લેવામાં આવી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા, દિનેશ એમ. એન. તેમજ રાજકુમાર પાન્ડિયન આ વિવાદાસ્પદ હત્યાના મુખ્ય ષડ્યંત્રકર્તા હતા. I...
કૌભાંડીઓને ગુજરાત ભાજપમાં રાજ્યાશ્રય, CBI, DIGના આરોપો ACB – BJP...
ગુજરાતમાં સચિવાલયના વિવિધ વિભાગોમાં, સ્વર્ણિમ સંકુલમાં અનેક 'વિપુલો'ને ભાજપ સરકારે વહિવટકર્તા નીમ્યા છે. ભાજપના શાસનમાં ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંક આસમાને છે. કરોડો રૃપિયાના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપીને ભાજપે સુવ્યવસ્થિત રીતે ધનસંગ્રહ યોજનાનું વ્યવસ્થાતંત્ર ઉભું કર્યું છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. તેમ ગુ...
શાળામાં ઓનલાઈન હાજરી ભરવાની વેબસાઈટ ઠપ
વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન ભરાશે, સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે જ વેબસાઈટ ઠપ્પ થતાં હાલાકી સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દીવાળી વેકેશન બાદ શરૂ થયેલા બીજા સત્રના પ્રથમ દિવસથી ફરજિયાત ઓનલાઈન હાજરી નોંધવાનો આદેશ તો કરાયો છે. પણ ઓનલાઈન હાજરી ભરવાની વેબસાઈટ જ દિવસભર ઠપ રહ...
આણંદમાં જનેતા જ બની દુશ્મન, માસૂમ દિકરીની કરી હત્યા
કહેવાય છે કે માંની મમતા આગળ ભગવાન પણ ઝૂકી જતા હોય છે. પોતાના સંતાનને સહેજ પણ તકલીફ થાય તો સૌથી પહેલા માતાને ચિંતા થતી હોય છે. પરંતુ આણંદનાં ઉમરેઠમાં સગી જનેતાએ જ પોતાની માતાએ જ પોતાની દીકરીને નિર્મમ હત્યા કરી નાંખી. નિર્દય માતાએ પોતાની માસૂમ દિકરીને મારી નાંખતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ હત્યા પાછળ ઘર કંકાસ જવાબદાર હોવાનું કહેવાય છે.
આણંદના ઉમ...
GST અભ્યાસક્રમમાં લાવવામાં આવશે
આગામી નવા વર્ષના શૈક્ષણિક સત્રથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ નો વિશેષ અભ્યાસક્રમ ધોરણ11 અને12માં કૉમર્સ વિષયો માં દાખલ કરવામાં આવશે તેમ પાઠય પુસ્તક મંડળના પ્રમુખ નીતિન ભાઈ પેથાણીએ જણાવ્યું હતું
ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ ને GST અંગેનું વિસ્તૃત જ્ઞાન/માહિતી આપવા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવનારા દિવસોમાં એટલે કે 2019ના નવા શૈક્ષણિક વ...
અમદાવાદમાં ૪૫ માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન
તેમણે દેશભરના ૨૨ રાજ્યો ના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે પ્રદર્શન છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને વિજ્ઞાન ગણિત વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે.
ગુજરાત માં 22 વર્ષ બાદ આ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શની એન સી ઈ આર ટી અને જી સી ઈ આર ટી ના સંયુક્ત ઉપક્રમે યોજાયા છે. આ બાળ...
બે વખત નાયબ મુખ્ય પ્રધાન રહેલા નીતિન પટેલની રાજકીય કારકિર્દી કેવી રહી
શ્રી નીતિનભાઈ પટેલનું જીવનચારિત્ર
વ્યક્તિગત માહિતી
શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, માર્ગ અને મકાન , પાટનગર યોજના, નર્મદા , કલ્પસર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવ...
ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો 2017
વિધાનસભા ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાત રાજ્યમાં ભાજપે ચૂંટણી પરિણામમાં શાનદાર જીત હાંસલ કરી લીધી છે. વિધાનસભાની 182 બેઠકોમાં ભાજપે 99, કોંગ્રેસે 80 અને અન્યએ 3 સીટો હાંસલ કરી લીધી છે. 14મી વિધાનસભા રચવા માટે ગુજરાતની જનતાએ ભાજપને સળંગ છઠ્ઠી વખત બહુમતીથી જનાદેશ આપી દીધો છે. જનાદેશ-2017 મુજબ રાજ્યમાં ભાજપે 99 બેઠક પર જીત મેળવી છે ...
2017ની વિધાનસભાની ચૂંઠણીના ભાજપ કોંગ્રેસની યાદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને BJPની યાદીઃ બેઠક નંબર બેઠકનું નામ કોંગ્રેસ ભાજપ
1 અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા છબીલભાઈ પટેલ
2 માંડવી શક્તિસિંહ ગોહિલ વીરેન્દ્રસિંહ જાડેજા
3 ભૂજ આદમભાઈ ચાકી નીમાબેન આચાર્ય
4 અંજાર વી.કે.હંબલ વાસનભાઈ આહીર
5 ગાંધીધામ કિશોર પિંગોલ માલતી મહેશ્વરી
6 રાપર સંતોકબેન અરેઠિયા પકંજભાઈ મહેતા
7 વાવ ગેનીબેન ઠાકો...
ભાજપના ધારાસભ્યો સામે ગુના
ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સને ભાજપે ચૂંટણી જીતવાનું હથિયાર બનાવ્યું છે. એવો આક્ષેપ વારંવાર કોંગ્રસ કરી રહી છે. ૪૫ ભાજપી ધારાસભ્યો સામે કેસો નોંધાયેલા છે. ગુજરાતની જનતાનો આક્રોશ જાણી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આક્ષેપ કરીને છબી સુધારવા પ્રયાસો કરી રહ્યાં છે. પણ વાસ્તવમાં ભાજપે જ હત્યા-અપહરણ સહિતના કેસોમાં સંડોવાયેલાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારાંઓને કેસ...
200 વર્ષ જની જેલ તોડી પડાશે
206 વર્ષ જૂની અમરેલી ખાતે આવેલ એક વખતની જુની સબજેલની ઊંચી દીવાલો અને સાત જેટલા કોઠા ધરાવતી આ જુની જેલનું બિલ્ડીંગ અતિ જર્જરીત થઈ જતાં આ સબજેલને અત્રેનાં ઓપન જેલની બાજુમાં જિલ્લા જેલ બનાવી ત્યાં તમામ કેદીઓને ફેરવવામાં આવેલ છે. અને જુની જેલનાં બિલ્ડીંગને તોડી પાડી ત્યાં જિલ્લા હોમગાર્ડ કચેરી, એસઓજી, જિલ્લા ટ્રાફીક પોલીસ વિગેરે પોલીસની કચેરીઓ મ...
સેવા કરનારનું સન્માન
સારહિ યુથ કલબ ઓફ અમરેલી - સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દશ વર્ષોથી દર સોમવારે તથા ગુરૂવારે દાખલ થયેલ તમામ દર્દીઓને ફ્રુટ વિતરણમાં સેવા આપનાર સારહિના સેવાધારીઓનાં સન્માન સમારોહ યોજાય ગયો. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ મુકેશ સંઘાણીનાં સ્વાગત પ્રવચનથી થઈ હતી. ઘણા વર્ાોથી સામાજીક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે કે કુદરતી આફત વખતે લોકોની વ્હારે આ ...
ભાજપ ખુટલ અને કોંગ્રેસ પોણીયા – રૂપાલા
પરશોતમ રૂપાલાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આંતરિક જુથબંધીથી ભાજપનો પરાજય થયો હોવાનું સ્વીકાર્યુ હતું અને કોંગી નેતાઓમાં છે શું કે આપણે તેમની સામે પરાજિત થાય. કોંગી નેતાઓ માટીપગા અને પોણીયા હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભવ્યત્તમ વિજય મેળવવા હાંકલ કરી હતી. હવે પ્રશ્ન એ ઉદભવે છે કે, ભાજપ કરતાં વધુ જુથબંધી કો...

English