Friday, August 7, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ડાંગરની ખેતી સરંક્ષણ

ઉનાળું ઋતુમાં ઉષ્ણતામાન વધારે હોવાને કારણે જીવાતનો ઉપદ્રવ જુજ પ્રમાણેમાં જોવા મળે છે. છતાં પણ કોઈ સમયે ચૂસિયાં કે ગાભિમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો તે માટે નીચે મુજબનાં પગલાં લેવાં, (૧) ગાભમારાની ઈચળ ઃ આ ઈચળ નાનું કાણું પાડી થડમાં ઉતરી અંદરનો ગર્ભ કોરી ખાય છે. તેથી વચ્ચેનો પીલો સુકાઈ જાય છે. કંટી આવવાના સમયે ઉપદ્રવ થાય ત્યારે કંટીં સફેદ નીકળે ...

ઘાસચારા માટે જુવારની (Sorghum) ખેતી

ઉનાળું પાક, ઘાસચારો, જુવાર sorghum ઘાસચારા માટે જુવાર (sorghum) એક મહત્વનો પાક છે જે ચોમાસા અને ઉનાળામાં વાવણી કરી શકાય છે. હાલમાં જ્યારે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે પ્રસ્થાપિત થયેલ છે ત્યારે ખાસ કરીને પશુ આહાર લક્શ્યમાં રાખવું મહત્વનું છે. પશુની દુધ ઉત્પાદન ક્ષમતા 30% આનુવાશીંક અને 70% ખોરાક અને માવજત પર આધાર રાખે છે. ખોરાકમાં મુખ્ય બાબતો દ...

પિયત મંડળી દ્વારા સહભાગી સિંચાઇ વ્યવસ્થા 

આપણાં દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમનો આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણાં પરિબળો ઉપર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબકકે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરીયાત રહે છે. પિયતની ચોકકસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું, બાજરી, કપાસ, મગ...

શ્રી પધ્ધતિથી ડાંગરનું વધુ ઉત્પાદન વધી શકે છે

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચોખા જલજ વનસ્પતિ છે અને સ્થગિત પાણીમાં ઉગે છે. ચોખા જલજ વનસ્પતિ નથી. તે પાણીમાં ટકે છે, પરંતુ પ્રાણવાયુના ઘટેલા પ્રમાણમાં વૃદ્ધિ પામે નહીં. સ્થગિત પાણીમાં ડાંગરનો છોડ તેના મૂળીયામાં વાયુ કોટરો (એરેન્કીમા ટીશ્યુ) વિકસાવવા તેની ઘણી ઉર્જા વાપરે છે. છોડને ફુલ આવે તે પછી વનસ્પતિના મૂળની ટોચોનો લગભગ 70 ટકા હિસ્સો નાશ પામે ...

જુલાઇ મહિનામાં ભલામણ કરેલા ખેતીના કાર્ય

ખેડુતમિત્રો ચોમાસાની શરુઆત થઇ ચુકી છે અને જુલાઇ મહિના માટે ભલામણ કરેલા ખેતીના કાર્ય (recommended agriculture work for July) નિચે મુજબ છે. વિવિધ બાગતી પાકોની કલમોનું રોપણી કાર્ય હાથ ધરવું. બીડી તમાકુ અને કલક્તી તમાકુનું ધરૂવાડીયું તિબયાર કરવું તેમજ ધરૂવાડિયાના કોહવારા અને જીવાતોથી રક્ષણ કરવું. ડંગરની ભલામણ કરેલ જાતો જી.આર. -૨, ૩, ૬ અને ૭નું વાવ...

ખેતી પાકો ઘંઉ, મગફળીમાં ઉધઈનુ નિયંત્રણની છેલ્લી પદ્ધતિ

ઉધઈ એક અગત્યની બહુભોજીય રાષ્ટ્રીય જીવાત છે. ઉષ્ણકટિબંધના પરદેશોમાં જમીનમાં રાફડો બનાવી રહેતી ઉધઈ શેરડી, મગફળી, કપાસ, ઘઉં, મકાઈ, ભીંડા, રીંગણ, મરચી, ફળઝાડ અને સુશોભનના વૃક્ષોમાં ખુબજ નુકસાન કરે છે. તેમજ મકાનમાં લાકડાના બારી-બારણાં, લાકડાના ફર્નિચર વગેરે કોરી ખાય છે. આમ ઉધઈ એ ખેડૂત માટે એક દ્રષ્ટિએ પડકારરૂપ જીવાત છે. બીજી દ્રષ્ટિએ તે સૂકા પાંદડા તથા ...

કોંગ્રેસ પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 ના ઉમેદવારોની યાદી

અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા અકોટા રણજીત ચૌહાણ અમરાઈવાડી અરવિંદસિંહ વી. ચૌહાણ અમરેલી પરેશભાઈ ધાનાણી આણંદ કાન્તિભાઈ (સોડા) પરમાર અંજાર વી.કે. હુંબલ આંકલાવ અમિતભાઈ ચાવડા અંકલેશ્વર અનિલ ભગત અસારવા – એસસી કનુભાઈ વાઘેલા બેચરાજી ભરત ઠાકોર બાલાસિનોર અજિત ચૌહાણ વાંસદા – એસટી...

ભારતીય જનતા પાર્ટી – ભાજપના ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 ના ઉમેદવ...

અબડાસા છબિલભાઈ નારણભાઇ પટેલ અકોટા સીમાબેન અક્ષયકુમાર મોહિલે અમરાઈવાડી પટેલ હસમુખભાઈ સોમાભાઈ (એચ. એસ. પટેલ) અમરેલી બાવકુભાઈ ઉંઘાડ આણંદ યોગેશ પટેલ (બાપાજી) અંજાર આહીર વાસણભાઈ ગોપાલભાઈ આંકલાવ હંસકુવરબા જનકસિંહ રાજ અંકલેશ્વર ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અસારવા – એસસી પરમાર પ્રદીપભાઈ ખા...

લોકસભા પ્રમાણે પક્ષોના ધારાસભ્યો કેટલાં ?

રાજકીય પક્ષોએ જિલ્લા - લોકસભા પ્રમાણે 2019ની ચૂંટણીનું આયોજન કર્યું છે. દરેક જિલ્લામાં કયા પક્ષના કેટલાં ધારાસભ્યો ચૂંટાયેલાં છે તેની વિગતો અહી ંઆપી છે. જે જેતે પક્ષને જીતાડવા અને આયોજન કરવા માટે નક્કી કરવામાં આવી રહ્યું છે. 18મી ડિસેમ્બરના રોજ જાહેર થયેલ ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો માં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયેલ છે. ભાજપે 99...

સ્વાસ્થ્ય દારૂની પરમિટ મેળવવી મોંધી બની

ગત વર્ષે વિધાનસભા સત્રમાં નશાબંધી ધારામાં સુધારો કરી કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેના ઘણા સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. હેલ્થ આધારીત પરમિટ મેળવતા પરમિટ ધારકો માટે પણ નવા નિયમો બનાવાયા છે. જેના પરિણામે પરમિટ ધારકોની સંખ્યામાં પણ નિયંત્રણ લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ નવા નિયમો મુજબ હેલ્થ પરમિટ મેળવવા માટે અત્યાર સુધી અરજદારે અરજી ...

ગુજરાતના ધારાસભ્યોના પગારમાં 50%નો જંગી વધારો

●હાલમાં ધારાસભ્યોને પગાર અને બથ્થુ મળીને કુલ 70,724 મળે છે ●જ્યારે મંત્રીઓ અને દંડક, નાયબ દંડક સાહિતનાને હાલમાં 86,804 મળે છે પ્રતિ માસ ●જ્યારે મંત્રીઓ અને દંડક, નાયબ દંડક સાહિતનાને 1,32,000 મળશે ●ધરાસભ્યઈનો નવો પગાર 1,16,316 ●અને આ વધારો 22 12 2017 ની પાછલી અસર થી મળશે ધારાસભ્યોને શપથ ના દિવસ થી અને પદાધિકારીઓ ને હોદ્દો ગ્રહણ કર્યા ની તારીખ ...

કોંગ્રેસનું રાજકોટ શિસ્તભંગ માટે જાણીતું બની રહ્યું છે, રામાણી સામે પગ...

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના પ્રમુખને મળીને વિવાદ સર્જવનારા નીતિન રામાણી સામે પગલાં ભરવાની તૈયારી શરૂં થઈ છે. નીતિન રામાણીએ ભાજપના બેનર મૂકાવ્યા છે તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યાર સુધી તેમણે જે કંઇપણ કર્યુ છે એ તમામ હકિકત સાથેનો રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે. વિધાનસભા સત્ર પુર્ણ થય...

નર્મદાની માઈનોર નહેર તૂટી, ભ્રષ્ટાચારમાં પણી વહી ગયું

પાટણ વિસ્તારમાં નર્મદા નહેરમાં પાણી છોડતા જ જર્જરિત હાલતમાં પડેલ કેનાલોમાં ફરી ગાબડાઓ પડવાનું શરુ થવા પામ્યું હતું. જેમાં પાણી છોડવાના બે જ દિવસમાં રાધનપુરના છાણીયાથર – ગુલાબપુરા સબ માઈનોર કેનાલમાં ૫૦ ફૂટનું મોટું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ખેતરમાં ફરી વળતા ખેડૂતો લાલઘુમ થઇ જવા પામ્યા હતા અને ખેડૂતોની પડતા પર પાટું જવી સ્થિતિ સર્જાઈ હતી. ...

પાકિસ્તાર સરહદે પાણી છોડો

સરહદી સુઇગામ તાલુકામાં આ વર્ષે વરસાદ ખુબજ ઓછો પડેલ છે અને તેં માટે રાજ્યની સરકારે કેનાલોમાં પાણી છોડવા જાહેરાત કરી પણ છેવાડાના ગામો સુધી પાણી પોહચતુ ન હોવાથી સોમવારે સુઇગામ તાલુકાના રાજપુરા, નવાપુરા મસાલી, મોરવાડા,બેણપ, સેડવ,દુધવા,લિબુંણી, મસાલી, માધપુરા સહિત ના ખેડૂતો એ ભેગા મળી પ્રાપ્ત કચેરી આગળ ઉપાસ ઉપર ઉતરતા પોલીસ તંત્ર હરકતમાં આવી બંદોબસ્ત ગોઠ...

પાણી માટે ખેડૂતોની ભૂખ હડતાલ

સોજિત્રા તાલુકાના બાલિન્ટા ગામના ખેડૂતોની સિંચાઇ માટેના પાણીની માંગણી વણસંતોષાયેલી રહેતા સોમવારે ગામના ખેડૂતોએ સોજિત્રા સિંચાઇ વિભાગની કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે. સોજિત્રા તાલુકાના બાલિન્ટા ગામની કેનાલમાં દર વર્ષે પાણી છોડવામાં સિંચાઇ વિભાગ દ્વારા ધાંધિયા કરાતા હોય છે. જેને લઇને ખેડૂતો ડાંગરની ખેતી સારી રીતે કરી શકતા નથી....