ખેડૂતોની આત્મહત્યામાં 35 ટકાનો વધારો, સરકારી નીતિ જવાબદાર
ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૩૦૯ ખેતમજૂર-ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. આ ચિંતાજનક અહેવાલ અનુસાર ખેડૂતો-ખેતમજૂરોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં ૩૫.૫%નો વધારો નોંધાયો છે. તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ...
આગથી બચેલા 5 લાખ બારદાન પણ વેચી માર્યા
રાજકોટના જુના યાર્ડમાં ગુજકોટ મગફળી ભરવા ખરીદાયેલા ૧૫.૫૭ કરોડના 24.66 લાખ ખાલી બારદાનના જથ્થામાં 13 માર્ચ 2018ના દિવસે લાગેલી આગમાં પણ મગન સંડોવાયેલો છે. આગમાં બચી ગયેલા 5.26 લાખ બારદાન રાજકોટના બે વેપારીને વેચી દેવાાયા હતા. મગન ઝાલાવાડિયાએ કૌભાંડને છુપાવવા રજીસ્ટરના પાના ફાડી નાખ્યા હતા. તેના સ્થાને નવી નોંધ કરાવીને રેકર્ડ સાથે ચેડાં કર્યા હતા. મગ...
35 કરોડનું મોલેસીસ કૌભાંડ અધિકારીઓએ કર્યું, વિપુલ ચૌધરી
દૂધસાગર ડેરીના અધ્યક્ષ પદેથી દૂર કરાયા બાદ વિપુલ ચૌધરીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના અધિકારીઓ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખાનગી ડેરીઓમાં અન્ય સંઘોનું દૂધ પેકિંગ કરાવી રહ્યાં છે. વિપુલ ચૌધરી કે જે ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ને અધ્યક્ષ છે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે, મોલાસીસ ...
દાડમમાં ભાવ ગગડી જઈ રૂ.15 થઈ ગયા
દાડમની ખેતી ગયા વર્ષ સુધી નફાકારક હતી. આ વર્ષે દાડમના ભાવ હવે તૂટી રહ્યાં છે. બજારમાં છુટક રૂ.120 સુધી દાડમ મળે છે પણ ગુજરાતમાં જ્યાં સૌથી વધું દાડમ પાકે છે તે 23 ઓગસ્ટ 2018માં કચ્છમાં દાડમમા ભાવ એક કિલોના રૂ.15 થઈ ગયા છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતી છે. ગુજરાતમાં 24,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા...
બુટેલ ટ્રેનનું આંદોલન કરાતાં નેતાઓ મોદીના કારણે નજર કેદ
વલસાડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી ખેડૂતોને નજર કેદ કરી દેવાયા હતા. દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો બુલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરતાં હોવાથી આજરોજ વડા પ્રધાનના કાર્યક્રમ પહેલા વલસાડ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ, ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ, તેમજ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખને નજરકેદ કરતાં ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડા પ્રધાનન...
વચેટીયાઓ 22 વર્ષથી સરકારમાં ભ્રષ્ટ્રાચાર કરતાં હોવાથી નવી સેતુ યોજના આ...
નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવી રાજય સરકારે સેવા સેતુ યોજનાનો ચોથા તબકકો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી આરંભ થયો છે. સરકારી યોજનાઓમાં વચેટીયાઓ મલાઈ ખાઈ જાય છે એવું 22 વર્ષ પછી ભાજપ સરકારને લાગતાં આ યોજના ચાલુ કરી છે. ઢઢેલા ખાતે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં 2000 જેટલા નાગરિકોને એક જ સ્થળેથી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવ્...
22% વધુ ઉત્પાદન આપતી મગફળી ખેડૂતોને ન્યાલ કરશે
જૂનાગઢ વંથલીના ટીકર ગામના ખેડૂત રીપલ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી જીજેજી 32 નામની 2017માં શોધાએલી મગફળીનું બિયારણ લાવ્યા હતા. તેઓએ અગાઉ જીજેજી 20 જાતમાં 20 કિલો મગફળી વાવી હતી જે 18 મણ ઉત્પાદન હતું જે નવી વેરાઇટીમાં 34 મણ થઈ હતી. 2017માં એક જ ખેતરમાં એક જ સરખી ટ્રીટમેન્ટ કરી હતી. કુલ 17 વીધામાં વાવેતર કર્યુ હતું. આ ખેડૂત બીજી મગફળી ક...
અમદાવાદના શાકભાજીના એક કીલોના છૂટક ભાવ
વિતરણ કેન્દ્ર પરથી હોમડીલીવરી ફ્રી શાક ભાજીના ભાવ કિલો દીઠ
બટાકા 16_18
સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ)
ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35
આદુ - 130
લીંબુ 30
કેપસીકમ 60
મરચા 60
વઢવાની મરચા, 50..
ભાજીયાના સ્પેસલ મરચા, 60
કરેલા 35
દૂધી. 40
ગવાર. 65
ચોળી 70
ફાનશી. 70
કંકોડા. 100
બીટ. 20
પરવળ. 80
ભીંડા 40
સાડી કાકડી. 60
ગાજર. 22
ફૂંલાવર 7...
બુલેટ ટ્રેન કે પોલીસની બુલેટ ?
ગુજરાતનાં 195 ગામોના 185 ના નોટિસ આપી ચૂક્યો છે. ગુજરાતમાં આઠ જિલ્લાઓ- અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના આશરે 5000 પરિવારોમાંથી આશરે 850 હેકટર જમીન ખરીદવાની જરૂર છે. જેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તો કલેક્ટર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પોલીસનો બળતબરી પૂર્વક ઉપયોગ કરીને અનેક સ્થળે જમીન સંપાદન કર...
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર ...
મગફળી તપાસ પંચ તમામ તપાસ કરશે
નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ આગ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ આગ કોને લગાડી તેની પારદર્શક તપાસ પણ થઈ રહી છે
સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બારદાન નો અંગેની તપાસ માટે કૉંગ્રેસ પક્ષ ની માંગ હતી .ત્યારે બારદાન ના કિસ્સા ની પણ તપાસ કરવામાં અવી રહી હોવાનું જણાવ્યું હતું ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે લોકો બરદાન સળગ્યા છે ...
અમદાવાદમાં આજના શાક ભાજીના ભાવ કિલો દીઠ
અમદાવાદમાં આજના શાક ભાજીના ભાવ કિલો દીઠ બટાકા 16_18 સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ) ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35 આદુ 90- 140
લીંબુ 30 કેપસીકમ 60 મરચા 75 વઢવાની મરચા, 50.. ભાજીયાના સ્પેસલ મરચા, 60 કરેલા 40 દૂધી. 30 ગવાર. 65 ચોળી 70 ફાનશી. 70 કંકોડા. 100 બીટ. 20 પરવળ. 80 ભીંડા 40- સાડી કાકડી. 60 ...
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મગફળી આંદોલન પણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમેર...
કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. જેમાં બનાસકાંઠામાં પણ કોંગ્રેસ દ્વારા રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી કૌભાંડી જેલમાં નહીં જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પણ આ વિસ્તાર પર પ્રભાવ ધરાવતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અહીં આંદોલનમાં હાજરી આપી આગેવા...
સહકારી ડેરીની લૂંટ, પશુપાલકોના દૂધના ભાવમાં ઘટાડો, વેચાણમાં ઘટાડો નહીં...
રાજ્યની મોટાભાગની સહકારી દૂધ ડેરીઓએ પશુપાલકોને દૂધના ભાવો ઓછા આપવાના જાહેરાત કરી છે. અગાઉ જે ભાવ આપવામાં આવતો હતો તેમાં રૂ.20થી 60 સુધીનો ઘટાડો કર્યો છે પણ તેનો સીધો લાભ છૂટક દૂધ ખરીદનાર ગ્રાહકને આપવામાં આવ્યો નથી. ગુજરાતનાં મંદી શરૂ થતાં દૂધની બનાવટોના વેચાણામાં ઘટાડો થઈ રહ્યો છે. માલ સ્ટોક પડી રહે છે. મંદીનો સામનો કરી રહેલી સાબર ડેરીએ ખરીદીના દુધ...
વાજપેયીનો શોક જાહેર, પણ ભાજપના નેતાએ પેંડા ખવડાવ્યા
સત્તાની હવસ ક્યારેક તમામ મર્યાદા વટાવી દેતી જોવા મળે છે. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના અવસાનથી ગુજરાતમાં એક અઠવાડિયાનો શોક જાહેર કર્યો છે. દેશે સારા નેતા ગુમાવ્યા તેનો ગમ બધાને છે પણ ભાજપના ચોક્કસ નેતાઓને નથી, કે જે માત્ર સત્તા અને પૈસાના કારણે રાજકારણમાં આવેલાં છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા ભાજપના પ્રમુખ હેમરાજ પટેલ તથા ભાજપના અગ્રણી બા...

English