માણસોના ડોક્ટર કરતાં ગુજરાતના પશુના ડોક્ટરો શ્રેષ્ઠ સાબિત થયા, 5 કરોડ ...
ગાંધીનગર, 29 મે 2021
ગુજરાતમાં ગાય 1 કરોડ, ભેંસ 1 કરોડ, ઘેટા 20 લાખ, બકરાં 50 લાખ છે. જેને ગળસુંઢો, ગાંઠીયો તાવ, બ્રવેક્ષ કે બ્રુસેલા, ખરવા મોવાસા, હડકવા, પીપીઆર છે. રોજ 2 કરોડ લિટર દૂધ આ પશુઓ આપે છે. રોગ ન થાય અને રોગ વાળું દૂધ લોકો ન પીવે તે માટે રસી અપાય છે. તે રસી આપેલા પશુઓનું દૂધ પીવામાં આવે છે. ગુજરાતમાં ઇ.સ. 2020માં 5 કરોડ પશુ અને પક્ષીઓ...
મોદીએ વિદેશી ખેડૂતોના કઠોળ વાપરવા છૂટ આપતાં ગુજરાતના ખેડૂતોને રૂ.4550 ...
ગાંધીનગર, 27 મે 2021
ઉનાળુ કઠોળ ખેતરમાં તૈયાર થઈને બજારમાં આવવા લાગ્યા છે.
ઉનાળુ વાવેતર અને ઉત્પાદન
ગુજરાતમાં ઉનાળામાં કુલ 60590 હેક્ટરમાં કઠોળનું વાવેતર હતું અને તેમાં 72000 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. જેમાં ભાવ ઘટી જતાં રૂપિયા 4550 કરોડનું નુકસાન ભાવફેરમાં થયું છે.
કઠોળની આયાત
કઠોળનાં ભાવમાં ઘટી જવાને કારણે ગુજરાતના ખેડૂતોને વાવ...
મોદીએ મંજૂરી ન આપી તો ગુજરાતના ખેડૂતો બીટી 3 કપાસ ગેરકાયદે વાવવાનું શર...
ગાંધીનગર, 27 મે 2021
મોન્સાન્ટોના બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2ની વેરાયટી પછી બોલગાર્ડ 3 વેરાયટી આખા વિશ્વના ખેડૂતોને આપી છે. પણ ગુજરાત સહિત ભારતમાં બોલગાર્ડ 3 બીટી કપાસના બિયારણને કેન્દ્રની ખેડૂત વિરોધી મોદી સરકાર મંજૂરી આપતી નથી. મોન્ટાન્સોને રોયલ્ટી વધારે મળતી ન હોવાથી તેને ભારતમાં ધંધો કરવાનો કોઈ રસ નથી.
પણ ગુજરાતના ખેડૂતોએ ગેરકાયદે બોલગાર્...
કપાસના આગોતરા વાવેતર શરૂ, સૌરાષ્ટ્રમાં ચીનના કારણે કપાસનું વાવેતર ઘટશે...
ગાંધીનગર, 26 મે 2021
ગુજરાતમાં ઘણાં ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. પાદરામાં 15 મે 2021ના દિવસે ઘણાં ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર કરી દીધું છે. 1 જૂન સુધીમાં વરસાદ પડે કે ન પડે પણ સિંચાઈથી 10 હજાર હેક્ટર અને વરસાદ પડે તે પહેલા 15 જૂન સુધીમાં 5 લાખ હેક્ટરમાં વાવેતર આ વર્ષે થઈ શકે છે. ગયા વર્ષે આગોતરો કપાસ 6 લાખ હેક્ટર હતો.
ક...
શહેરમાં ઉગાડાતા કોનોકાર્પસ ઝાડ અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ
ગાંધીનગર, 26 મે 2021
કોરોનાના જીવાણુંઓ શરદી, ખાંસી, ફેફસાની બિમારી કરે છે. કોનોકાર્પસ ઝાડ વર્ષોથી અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ છે. પણ ગુજરાતના ઘણાં શહેરોમાં વિદેશી કોનોકાર્પસ ઝાડ થોડા વર્ષોછી શોભા માટે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રંટની સિમેન્ટ કોંક્રિટની દિવાલો ગરમ થઈ જતી હોવાથી ત્યાં ઉગાડવામાં આવ્યા છે. જે શહેર માટે ...
કેળની ભારે નુકસાનીએ ખેડૂતની કેડ ભાંગી નાખી, એમઆરપી રાખો પણ એમએસપી નહીં...
ગાંધીનગર, 25 મે 2021
ગુજરાતના કેળા પકવતાં ખેડૂતોને દરિયા કાંઠે ભારે મોટું નુકસાન થયું છે. દરિયા કાંઠે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં 70થી 90 ટકા સુધી નુકસાન વાવાઝોડા વિસ્તારમાં થયું છે. જેમાં સૌથી વધું નુકસાન વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 30 હજાર ...
મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ
મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ
ગુજરાતમાં ગામના કે ખેડૂતોના નેતાને પટેલ કહેવાય છે. એમ ઉત્તર ભારતમાં ચૌધરી કહેવાય છે. ઉત્તર ભારતના ખેડૂતો દિલ્હીને ઘેરો ઘાલીને બેઠા છે. સરકારને હચમચાવી રહ્યાં છે. તેની લડાયકતા ઊભી કરનારા મહેન્દ્રસિંહ ટીકૈત હતા. તેઓ ખેડૂતોની લડાઈમાં સરકાર પાસે જતાં ન હતા. સરકારો તેમની પાસે આવતી હતી. કોંગ્રેસ સરકારોને...
ચક્રવાતથી ભારે નુકસાન પહેલાં સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી, ઉ...
ગાંધીનગર, 21 મે 2021
ચક્રવાત આવે તે પહેલાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટાકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી દીધી હતી. આમ થતાં ખેડૂતોના ઘઉં થેકર, ગોડાઉન, કૃષિ બજારમાં પડી રહ્યાં હતા. જેમાં ભારે મોટું નુકસાન થયું છે. તેનું વળતર આપવા ખેડૂતો માંગણી કરી રહ્યાં છે.
3500 કિલો હેક્ટરે ઉત્પાદકતા પ્રમાણે 13.66 લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર થયા હતા. ગુજરાતમાં ચ...
વાવાઝોડા ગ્રસ્ત ગરાળ ગામમાં મુખ્ય પ્રધાન ગયા તેની પસંદગીનું રહસ્ય જાણવ...
ગરાળ ગામમાં મુખ્ય પ્રધાન ગયા ત્યાં ખારા પાણી સમસ્યાઓ છે, આસપાસના ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો
ગાંધીનગર, 20 મે 2021
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની તારાજીની જાત માહિતી મેળવવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા.
ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાએ સ...
Corona like disease in sheep and goats, no cure, vaccine remedy
કોરોના જેવો ઘેટા-બકરામાં બકરી પ્લેગ રોગ, કોઈ દવા ન હોવાશી રસી એકમાત્ર ઉપાય
ગાંધીનગર, 19 મે 2021
કોરોના જેવા લક્ષણો ધરાવતો બકરી પ્લેગ ગુજરાતમાં જોવા મળે છે. બકરીના પ્લેગ તરીકે પણ ઓળખાતા પીપીઆર (પેસ્ટ ડેસ પિટિટ્સ રુમિનન્ટ્સ) રોગને લીધે દર વર્ષે હજારો બકરા અને ઘેટા મૃત્યુ પામે છે. રસીકરણ એક માત્ર ઉપાય છે. જેની કોઈ દવા નથી. ગુજરાતમાં 18 લાખ ઘેટા ...
વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની ...
ગાંધીનગર, 17 મે 2021
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જ...
મગફળી કેટલી વાવવી જોઈએ તે અમેરિકાએ જાહેર કર્યું, ગુજરાતના કૃષિ વિભાગે ...
ગાંધીનગર, 17 મે 20201
વિશ્વમાં જેટલી મગફળી પાકે છે તેમાં ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. તેથી ગુજરાતના ખેડૂતો વિશ્વમાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર આ વર્ષે થયું છે કે થવાનું છે તે અંગે જાણકારી રાખે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે કપાસ છોડીને મગફળી તરફ આ વર્ષે વધારે જુકાવ રાખશે.
ગયા વર્ષે ગુજરાતની મગફળી અને બીયાંની ભ...
“તાઉતે” વાવાઝોડાથી બચવા ભાવનગરના 43 ગામોનું સ્થળાંતર કરાયું, લશ્કર આવશ...
ગાંધીનગર, 16 મે 2021
“તાઉતે” વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. અહીં અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 44 એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. 26 ટીમ આવી ગઇ છે. બીજી સાંજ સુધીમાં આવી જશે.
“તાઉતે”નો સામનો કરવા આર્મી, નેવી અને એરફોર્સ...
શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...
ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ
ગાંધીનગર, 15 મે 2021
અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે.
20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...
અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350ના મોત, કોંગ્રેસના સરવેમાં પહેલા દિવસે ...
ગાંધીનગર, 14 મે 2021
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, અમે લોકોના મોતની સાચી વિગતો મળે અને તેમને સરકાર સહાય કરે તે માટે સરવે શરૂ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે 11500 લોકોએ ઓન લાઈન અરજી કરી છે. રોજ સરેરાશ 10 હજાર લોકોની અરજી આવે છે. ગ્રામીણ ગુજરાતની હાલત ખરાબ છે.
વિધાનસભાનું સોશિયલ ઓડિટ
20 દિવસથી વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યને સોશ...
ગુજરાતી
English














