તૂવેર કૌભાંડમાં ભાજપના નેતાઓને બચાવવા ગ્રેડર ફેઝલને મુખ્ય સુત્રધાર બના...
રાજ્યમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. પહેલા મગફળીકાંડ અને પછી કેશોદનું તુવેર કૌભાંડ કાંડ થયું છે. કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી થયેલી ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં કૌભાંડ પ્રકાશમાં આવેલું હતું. હવે સૌથી મોટો ખુલાસો થયો છે. તુવેરકાંડના આરોપી ફેઝલ મોગલના પિતાએ કહ્યું છે કે ફેઝલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આ કાંડમાં મોટા માથાઓ અને રાજ...
20 કરોડના પાણી કૌભાંડ બાદ હવે, રેલ નીર 4 કરોડ લીટર નર્મદાનું પાણી વાપર...
સાણંદના પ્લાન્ટમાં રોજ 1 લાખ પાણીની બોટલ અમદાવાદ સહિત રાજ્યના 20 રેલ મથકો પર રેલનીર બ્રાન્ડનું પાણી આપવાનો પ્લાંટ શરૂ કર્યો છે. જે પાણી ખેડૂતોના ભોગે આ કંપનીને આપશે જેમાં તે રોજ એક લાખ લિટર પાણી વાપરશે. વર્ષે 3.50 કરોડ લિટર પાણી નર્મદા નિગમનું વાપરે છે. આ પાણી ન વાપરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે. ખેડૂત આગેવાન સાગર દેસાઈ કહે છે કે, સાણાંદમાં કોઈ પાણ...
ભાવનગર-સોમનાથ સાગર રાષ્ટ્રીય માર્ગ હનુમાન મંદિર અને ખેડૂતોના કારણે ફરી...
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ચાર માર્ગીય સાગર કાંઠા હાઈ-વે વારંવાર વિવાદમાં આવે છે. આ વખતે એક સાધુએ હાઈવેનું કામ અટકાવી દીધું છે તો હાઈવે સત્તામંડળે ખેડૂતોને પૈસા આપી જવા નોટિસ આપી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીનના પૈસા પરત આપી જવા માટે રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળે ખેડૂતોને નોટિસ આપીને તેમને વળતર રૂપે ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં 12 ટકા વ્ય...
ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દ...
હરીયાણામા માનેસર ખાતે દૂધસાગર ડેરીના પ્લાંટમાં ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત લાવવાના બદલે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના રબર સ્ટેમ્પ અધ્યક્ષ આશા ઠાકોર અને વિપુલ ચૌધરી સાથે કોંગ્રેસના ઠાકોર આગેવા વચ્ચે બેઠક થઈ છે. દૂધસાગર ડેરીએ પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના કહેવાથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા તેની મંડળીઓને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ બેઠક અત્ય...
કૃષિ પ્રધાન રણછોડ ફળદુ GSFC કૌભાંડમાં જુઠ્ઠું બોલતાં પકડાયા
ગુજરાતની રૂપાણીની ભાજપ સરકારના કૃષિ પ્રધાન આર સી ફળદુએ તેમના મત વિસ્તાર સિક્કામાં આવેલી GSFC કંપનીને પ્રમાણપત્ર આપી દીધું હતું કે GSFCએ 57માં એક પણ આવું કૌભાંડ કર્યું નથી. પણ 1988-89 અને 1990માં હાલના જેવું જ અને તેનાથી પણ ખતરનાક કૌભાંજ GSFCએ કર્યું હતું. આમ ગુજરાતના કૃષિ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડ સી ફળદુ જુટ્ઠુ બોલતા પકડાયા છે. GSFCન...
અમદાવાદ હવે પશુનગરી નહીં રહે, પશુઓને દૂર કરવામાં આવી રહ્યાં છે
18 એપ્રિલ 2019માં લોકસભાના મતદાન પહેલાં અમદાવાદના અડાલજ ખાતે વિહોતર ગૃપ ઓફ ગુજરાતના નેજા હેઠળ માલધારીઓની એક બેઠક મળી હતી. જેમાં ભાજપે માલધારીઓને ટિકિટ આપી ન હોવાથી તેમને મત આપવાના બદલે નોટામાં મત આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદમાં એક મહિલાનું મોત ગાયના કારણે થતાં અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં રહેતા પશુઓને બહાર કાઢવા માટે ઝૂંબેશ શરૂ કર...
તુવેર ખરીદીમાં કૌઈ કૌભાંડ થયું નથી, પણ ખરાબ માલ પકડાયો – અન્ન પ્રધાન
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પણ હવે સરકાર કહે છે કે, 22 હજાર બોરીમાંથી 3 હજાર બોરીમાં જ ખરાબ માલ મળી આવ્યો છે. કોઈ કૌભાંડ થયું નથી. એવું અન્ન ...
GSFCના ડીએપીનો વિકલ્પ તરીકે પંચગવ્ય ખાતર અપનાવતાં ખેડૂતો
ગુજરાત સરકારની કંપની GSFC કંપનીમાં ડીએપી ખાતરમાં કૌભાંડ બહાર આવ્યા બાદ ખેડૂતો છેતરાયા હોવાનું માને છે. તેઓ હવે એવું માનતા થયા છે કે, સરકાર પર આધાર રાખવાથી તેઓ લાચાર બને છે. તેથી સ્વનિર્ભર બનીને પોતે જ પોતાના ખેતરનું જાતે ખાતર બનાવતાં હોય એવા અનેક ખેડૂતો છે. ડીએપી રાસાયણીક ખાતરનો સૌથી સારો અને ડીએપીથી પણ વધું ફાયદો કરાવીને વધું ઉત્પાદન આપતું હોય એવુ...
GSPC લાખોનું કહે છે પણ કરોડોમાં ખાતર કૌભાંડ
રાજયમાં ખાતર કૌભાંડને લઈને સરકારમાં બેઠેલા મંત્રીઓએ જીએસએફસી અને તેની સબસીડરી કમ્પની જીએટીએલ ના ટોચના અધિકારીઓ સાથે મળી કરોડો અબજો નહિ પણ ખર્વો નીખર્વોનું કૌભાંડ કર્યા બાદ જીએસએફસી અને સરકાર બન્ને સાથે મળી આ કૌભાંડમાં ઢાંકપિછોડ કરવા હવાતિયાં મારે છે જેમાં ખાતરમાં લૂંટાઈ ગયેલા ગરીબ ખેડૂતની હેરાનગતિ વધી રહી છે સરકાર દિવા જેવું દેખાઈ રહ્યું હોવા છતાં ...
ખાતર કૌભાંડ છતાં GSFC કહે છેે, ભેજ જવાબદાર, ઓછા વજનનો ઈરાદો ન હતો
ડીએપી ખાતરની ઘટ બાબતે જીએસએફસીનું અક્ષ:નિવેદન જી.એસ.એફ.સી 57 વર્ષ જુની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરીયાદ આવેલી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો ઈરાદો હોઈ ના શકે.
કંપનીના ડી.એ.પી ખાતરની થેલીઓમાં ઓછા વજનની બાબત સામે આવી છે, તે મોટા ભાગે તેમા રહેલા ભેજનું પ્રમાણ ધટવાને કારણે...
GSFCના MD મુખ્ય સચિવને ખાતર કૌભાંડનો અહેવાલ આપશે
ખાતરમાં ઓછા વજન મામલે 2 દિવસમાં થયેલી તપાસનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. મુખ્ય સચિવ જે. એન સિંહ આજે સાંજે GSFCનાં MDની મુખ્યસચિવ સાથે બેઠક થશે. GSFCના MD આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરશે. રાજકોટનાં ડેપો મેનેજરે આ અંગે કહ્યું કે, 'રાજકોટ બેડી યાર્ડમાં ખાતરનું વેચાણ આજે પણ બંધ રહેશે. વેચાણ કેન્દ્ર ખુલ્લા છે પણ વેચાણ બંધ છે. ઉપરથી આદેશ આવ્યા બાદ જ વે...
1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...
પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...
કૃષિ પ્રધાન રણછોડ-રૂપાલાના વિભાગના ખાતર કૌભાંડની ચૌંકાવનારી વિગતો વાંચ...
ખાતર કૌભાંડ એક લોટમાં થયું હતું ? આખરે 705 ગ્રામ વજન ઘટ નિકળી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપની - GSFCના સરદારનું DAPની એક થેલીએ રૂ.150થી રૂ.200નો ગોટાળો થયો છે. રાજ્યના પૂરવઠા વિભાગે જેતપુરમાં 50 થેલીનું વજન કર્યું હતું. જેમાં 10 મે 2019માં રાજના 12.30 કલાકે જાહેર કર્યું હતું કે, 50 કિલોની એક બોરીએ 585 ગ્રામ ઓછું વજન છે. તેમાં બોરીની પ્લાસ્ટીકની ...
અમિત ચાવડાએ જનતા રેડ કરીને ખાતર કૌભાંડ પકડી પાડ્યું
ગુજરાત રાજ્યની ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં મગફળી કૌભાંડ, તુવેર દાળ કૌભાંડ જેવા અનેક કૌભાંડો બાદ હવે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સત્તાધારીઓની મિલીભગતથી ગુજરાતના કાળી મહેનત કરીને દેવામાં ડૂબેલા ગરીબ અને ભોળા ખેડૂતોને છેતરીને ખાતરની થેલીમાં ઓછા વજનનું ખાતર આપવામાં આવે છે. જગતના તાત ખેડૂત ભાઈઓને હેરાન કરવામાં ક્યાયથી પણ બાકી ના રાખનારી ભાજપ ...
પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતોના કેસ પરત ખેંચી લીધા
પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ લિ., બટાકાના 4 ખેડૂતો અને આજે મોડાસાની જીલ્લા અદાલતમાં 5 ખેડૂતો સામેના તેના કેસમાં પ્રારંભિક સુનાવણીની માંગ કર્યા પછી કેસ ખેંચી લીધા છે. કંપનીએ સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો સામે એપ્રિલ, 2019 ના રોજ ખેડૂતો સામે દાખલ કરવામાં આવેલા ગુના પરત ખેંચવાની અરજી કરી હતી. હવે ભારત સરકારની જવાબદારી છે જે ખેડૂતોના અધિકારોને સમર્થન આ...

English