Friday, July 3, 2026

પોરબંદરનું મેર દંપતી ઈગ્લેન્ડથી પરત ફરી ભેંસ દોહે છે અને ખેતી કરે છે

ગુજરાતના લોકો પશ્ચિમી દેશમાં જઈને પૈસા કમાવા માટે દોડી રહ્યા છે.પણ પોરબંદરમાં રહેતા ભારતી મેર કોમના ખુંટી પરિવારે ઇંગ્લેન્ડમાં લાખો રૂપિયાની નોકરી છોડી વિદેશથી પોતાના વતનમાં પરત ફરીને તેમણે ખેતી અને પશુપાલન શરૂ કર્યું છે. 2006 માં રામદેવ ખુંટી કામ કરવા ઇંગ્લેન્ડ ગયા હતા. 2 વર્ષ સુધી ત્યાં કામ કર્યા પછી રામદેવ ભારત પરત ફર્યા હતા. 2009માં રામદેવના...

સાબર પોલીસને 5 એવોર્ડ સરકારે આપ્યા

સાબરકાંઠા પોલીસ દ્વારા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરેલો તે માટે તેમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. એક વર્ષમાં અનેક ગુનાઓ ઉકેલ કર્યા છે. તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસને રાજ્યકક્ષાના પાંચ એવોર્ડ મળ્યા છે. જેમાં ગુજકોપ તથા ઈકોપ સારી કામગીરી કરનારને તથા સાયબર ક્રાઈમમાં સારી કામગીરી કરનારને સાયબરકોપ એવોર્ડ અપાયા છે. સાબરકાંઠા પોલીસ...

એચ. કે. ગોહિલનનું ભૌતિક શાસ્ત્રનું રિસર્ચ પેપર IARA international જર્ન...

અમરેલીના લાઠીની શ્રી કલાપી વિનય મંદિર શાળાના વિજ્ઞાન પ્રવાહના ભૌતિકશાસ્ત્રના શિક્ષક એચ. કે. ગોહિલે ભૌતિક વિષયમાં Ph.D. કરી રહ્યાં છે. તેમનું રિસર્ચ પેપર IARA international જર્નલ માં પ્રકાશિત થયેલ છે. 26 થી 28 ફેબ્રુઆરી 2019માં ચેન્નઈ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમનું સંશોધન પેપર રજૂ કરેલું હતું. જેમાં તેમણે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન બદલ ઇન્ટરનેશનલ એ...

સારી કામગીરી બદલ ગાંધીનગરની મહિલાઓને એવોર્ડ

મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા નવ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત દસમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં બે દિવસીય "ઉષા પર્વ" નું આયોજન તા.૦૯-૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ ગાંધીન...

700 વ્હેલ શાર્ક બચાવાઇ : ગુજરાતે વ્હેલને ‘વ્હાલી’ નામ આપ્યું

વ્હેલ શાર્ક ગુજરાતના દરિયાકાંઠે બ્રિડીંગ માટે આવે છે. પહેલા માછીમારો અર્થ ઉપાર્જન માટે મૂલ્યવાન એવી આ માછલીનો શિકાર કરતા, પરન્તુ વન વિભાગ અને સંગઠનોના સહિયારા પ્રયાસોથી હવે આજ માછીમારો વ્હેલ શાર્કના સંરક્ષણ તરીકે ઉભરી આવ્યા છે. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતના માછીમારોએ 700 વ્હેલ શાર્ક બચાવી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરાલા અને આંધ્રપ્રદેશના માછીમ...

15 વર્ષમાં 700 વ્હેલ શાર્ક ગુજરાતના માછીમીરોએ બચાવી

માછીમારો દરિયાઈ કાંઠાના સમુદ્રી જીવોની મોટી સંખ્યામાં કતલ કરતા હતા તે જ માછીમાર સમુદાય વહેલ શાર્કના સંરક્ષક તરીકે ઉભરી આવ્યા, જે આ યોજનાની સફળતા કહી શકાય. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતના માછીમારોએ લગભગ 700 જેટલી વ્હેલ શાર્કને બચાવી છે. શરૂઆતના 10 વર્ષોમાં 412 વ્હેલ શાર્ક બનાવી હતી. જેનો જશ વન વિભાગ લઈ રહ્યું છે ખરેખર તો તે એક સામાજિક રીતે શરૂ કરાયેલી ઝૂ...

27 દંપતી સ્વનિર્ભર બની ઘડીયાળ અને ટાઈલ્સના કારખાનામાં કામ કરે છે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલા સી.યુ.શાહ સંસ્થા સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં 27 પ્રજ્ઞાચક્ષુ દંપતી વસવાટ કરે છે. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ સામાન્ય ગૃહિણીની માફક જ ઘરની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે. તેમના પતિ મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા ઘડિયાળ, સિરામિક અને તેને લગતા રો-મટીરીયલ્સના કારખાનામાં કામ કરે છે. મહિલાઓ રોજબરોજના ઘર કામ રસ...

હિન્દુ ધર્મને કચ્છનું 5 હજાર વર્ષ જુનું કબ્રસ્તાન પડકાર ફેંકે છે

કચ્છના લખપત તાલુકાના રણ પાસે જૂના ખટિયા ગામે ઉત્ખનન દરમિયાન 250થી વધુ માનવ કંકાલ ધરાવતું 5000 વર્ષ પુરાણું કબ્રસ્તાન મળી આવ્યું છે. ગુજરાતમાં આટલું જૂનું પહેલું મળી આવ્યું છે. કચ્છના ધોળાવીરા પછી વિશ્વની બીજી અતિ પ્રાચીન સાઇટ છે. જે બતાવે છે કે ગુજરાતમાં લોકોને અગ્નિસંસ્કાર કરાતા ન હતા પણ જમીનમાં દાટવામાં આવતાં હતા. જેમાં 26 કબર ખોદી ઓળખી છે. માનવ ...

નવી નીતિ, ગુજરાતી ફિલ્મ બનાવો અને રૂ.75 લાખ મેળવો

સારા શહેરી ગુજરાતી ચલચિત્રો આવ્યા બાદ ગુજરાતી ચલચિત્રની લોકપ્રિયતામાં ફરી વધારો થયો છે. રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તા ઊંચી લાવવા માટે નિર્માતાને મળતી સબસિડીમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2016માં ગુજરાતી ચલચિત્રોને લઇને નીતિ જાહેર કરી હતી. ગુજરાતી ચલચિત્રો પર સબસિડી પેટે રૂ.50 લાખની સહાય કરવામાં આવી હતી. નીતિમાં...

15 મહિનામાં 1.60 લાખ ઘર બનાવી લોકોને આપી દીધા

રાજ્યના ગરીબ, ગ્રામીણ, વંચિત સહિત જરૂરતમંદ પરિવારોને ર૦રર સુધીમાં રપ લાખ આવાસો શહેરી-ગ્રામીણ આવાસ યોજના ગાંધીનગરમાં મહાત્મા મંદિરથી ગ્રામીણના રૂ. ૬૭૩ કરોડના ખર્ચે ૪પ હજાર લાભાર્થીઓને ૧૯ જિલ્લાના તેમના આવાસોમાં ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ગુજરાતને 2 લાખ આવાસનો લક્ષ્યાંક અપાયો હતો તે પૈકી ૧.૬૦ લાખથી વધુ આવાસો બનાવીને લાભાર્થીને આપી દેવાયા છે. જ્યારે ૩...

બિન ખેતીની મંજૂરી સમગ્ર રાજ્યમાં શરૂ

મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવતા ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઈન મળેલ અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજૂર કરવામાં આવી છે. 15 માસ જેટલા ટૂંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન થશે. 6 ડિસેમ્બર 2018માં રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બનાવ્...

છાણ અને બટાકામાંથી ગેસ બનાવી વાહનો ચવાલાશે, શંકર ચૌધરીનું શક્તિ પ્રદર્...

બનાસ ડેરીએ ચીઝ પ્લાન્ટ, ખાદ્ય તેલ, ટેક હોમ રાશન પ્લાન્ટ, બટાકાનું મુલ્ય વર્ધનના સાહસો પછી હવે ગોબર ગેસ પ્લાંટ બનાવાનું શરૂં કરાયું છે. રતનપુરા (ભીલડી), દામા સિમેન સ્ટેશન(ડીસા) , થાવર(ધાનેરા) અને દાંતા ચિલીંગ સેન્ટર ખાતે રૂ.32 કરોડના ખર્ચે વિરાટ ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમીપુજન દામા સિમેન સ્ટેશન (ડીસા) ખાતેબનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કરવાની જાહેર...

15 વર્ષમાં 5000 પોસ્ટમોર્ટમ કરનાર સુરતની મહિલા તબીબ નિશા ચંદ્રા

મૂળ ઝાંરખંડના વતની અને સુરત સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડૉ. નિશા ચંદ્રાએ MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. સૌ પ્રથમ તેમણે ભરૂચના હાંસોટમાં ડૉકટર તરીકેની સેવા આપી હતી. ત્યારબાદ વર્ષ 2004માં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જોડાયા હતા. જ્યાં તેઓ છેલ્લા દોઢ દાયકાથી પોસ્ટમોર્ટમનું કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે આશરે 5 હજારથી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે. ડૉ...

હેડ કોન્સ્ટેબલ શકુંતલા ત્યજાયેલા બાળકની સારી માતા પણ બની

2014ની વાત છે, તે દિવસે હું અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાંથી મારી નોકરી પુરી કરી ઘર તરફ જોઈ રહી હતી. મેં જોયુ તો બસ સ્ટેન્ડ ઉપર લોકોનું ટોળુ ઉભું હતું. એક તરફ કુતુહલ પણ હતું. સાથે પોલીસ તરીકે પણ મારે ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાની જવાબદારી હતી. હું લોકોનું ટોળુ પાર કરી ત્યાં પહોંચી મેં જોયું તો બસ સ્ટેન્ડ ઉપર એક પ્લાસ્ટીકની થેલી પડી હતી. લોકોની ...

ઈસરોને 12 રાજ્યોના વિદ્યાર્થીઓ 7 સમસ્યા ઉકેલી આપશે

ત વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) કેન્દ્રસ્થાને રહેશે, જેમાં દેશભરના 12 રાજ્યોમાંથી આવનારા 174 વિદ્યાર્થીઓ અને 26 પ્રોફેસરો ઈસરોની સાત સમસ્યાઓ હલ કરવા મેદાને પડશે. બીજી અને ત્રીજી માર્ચના રોજ યોજાનારી ૩૬ કલાકની આ નોન-સ્ટોપ હેકાથોનમાં બે આઈઆઈટી અને એક એનઆઈટી સહિત 29 ટીમો ભાગ લેશે. વિશ્વ...