ગુજરાતમાં દારૂબંધીના કારણે રૂ.25 હજાર કરોડનું નુકસાન, પણ શાંતિ
ડબ્લ્યુએચઓ અનુસાર, દેશમાં સરેરાશ દરેક વ્યક્તિ દર વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે. ગુજરાતમાં 6.5 કરોડની વસતી પ્રમાણે જો અડધો દારૂ પિવા તો હોય તો પણ 3 લીટર દારૂ માથા દીઠ શરેરાશ પીવામાં આવે છે. જેની એક લિટરની કિંમત 400 રૂપિયા ગણવામાં આવે તો પણ 1200 રૂપિયાનો દારુ પિવામાં આવે છે.
ગુજરાત કરકાર જો દારુ બંધીની છૂટ આપી દે તો લોકો 6 લીટર દારૂ પિવા લાગે તે...
તાલાલમાં 10 મેથી કેસર કેરીની હરાજી શરૂં કરી દેવાશે 1 કરોડ કિલો કેરી પા...
ખુશબુદાર કેસર કેરીની તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી 10 મે 2020ને રવિવારથી હરરાજીનો પ્રારંભ થશે.
વાતાવરણની વિપરીત અસર કેરીના પાકને થઈ છે. લોકડાઉનને લીધે આર્થિક નુકસાની ભોગવવી પડી છે. કેરીના ઉત્પાદકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માગણી સાથેનો ઠરાવ માર્કેટીંગ યાર્ડની સાધારણ સભામાં કરવામાં આવ્યો હતો.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 20...
ગાંધીનગર કલેક્ટર ખાનગી હોસ્પિટનું બિલ ચૂકવતાં હોય તો રૂપાણી કેમ નહીં ?...
લક્ષણો વિનાના તેમજ અતિ ગંભીર ન હોય તેવા કોરોના પોઝિટીવ કેસોની સારવાર આ ખાનગી હોસ્પિટલોમાં કરાશે, જેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે
ગાંધીનગર, 5 મે 2020
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય રોગ માટેના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોઇ પરસ્પર સંક્રમણની સંભાવના ટાળવા નજીકની મોટી ખાનગી હોસ્પિટલ જેવી કે ગોએન્કા, આશ્કા, એસ.એમ.વી.એસ ને કોવિડ- ...
પોતાની પુત્રીને કોરોનાથી બચાવવા માટે પાર્થ સહાએ અનોખી ઇલેક્ટ્રિક મોટરસ...
કોરોના વાયરસ નામના રોગને કારણે આજે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન થઈ રહ્યું છે, હજી સુધી કોઈ સારવાર મળી નથી, અને તેનો ફેલાવો અટકાવવા તમામ દેશોમાં સામાજિક અંતરની સતત સલાહ આપવામાં આવી રહી છે. લોકો ભારતમાં પણ તેનું અનુસરણ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો હજી પણ તેનું પાલન કરી રહ્યા નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે આવશ્યકતા એ શોધની માતા છે. તેનું એ...
અમદાવાદમાં એચઆઈવી ‘પોઝિટિવ દર્દીને કોરોનાનો રોગ મટી ગયો
કોરોનાની સારવાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને રજા અપાઈ રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા એચ.આઇ.વી. પોઝિટિવ દર્દીને સારવાર બાદ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને રજા અપાઈ છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક દર્દી ૧૫મી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની ડેઝિગ્નેટેડ kovid હોસ્પિટલમાં દાખલ થયા હતા. ...
લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...
મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...
કોરોનાના બે દર્દી નિકળ્યા અને 1 લાખ માસ્ક તૈયાર કરીને આખા કચ્છમાં મફતમ...
માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના 1 લાખ માસ્ક તૈયાર કરે છે, વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કામ કરી રહ્યાં છે.
માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમા...
વિમાનની સલામીનું 20 લાખનું ખર્ચ, પણ જોખમી કામનો નર્સોને 3 ગણો પગાર તો ...
અમદાવાદ 4 મે 2020
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી તેની પાછળ રૂ.10 લાખનું ખર્ચ થયું હોવાનું અનુમાન છે. જો આ ખર્ચ વેન્ટીલેટર ખરીદવા માટે ખર્ચ કરાયું હોત તો ઘણાં લોકોના જીવ વચી શક્યા હોય એમ કેટલાંક તબિબો માની રહ્યાં છે.
કર્મચારીઓ પોતાનો પગાર વધારવા અને કોરોના સમયે જોખમી ફરજ જેટલા દિવસ બજાવી...
અમદાવાદ આસપાસના તમામ ગામો સેનીટાઈઝ કરી દેવાયા, આખું શહેર કેમ નહીં ?
કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લામાં સેનિટાઇઝેશન તમામ ૪૬૪ ગામોમા એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશન કરવાની સર્વ પ્રથમ ઘટના 4 મે 2020એ બની હતી. પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આખું શહેર સેનીટાઈઝેશન કરી શકાયું નથી. તે કમીશનર વિજય નહેરાની મોટી ખામી બહાર આવી છે.
ગામોમાં એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટ...
જૂનાગઢ શહેરમાં લોકડાઉન સમયે ૧૦ હજારથી વધુ રોટલીની પ્રતિદિન સેવા
લોકડાઉન અને કોરોના સંક્રમણ વચ્ચે વિવિધ સેવાકીય સંસ્થાઓ અંત્યોદય સુધી ભોજન પહોંચતુ કરવા કામ કરી રહી છે. આવી જ એક સેવાસંસ્થા એટલે ઊપરકોટ પાસે આવેલ મહેતા નિદાન કેન્દ્રમાં રોજ ૨૦ થી વધુ યુવાનો અને બહેનો આખો દિવસ સેવા આપી ૧૦ હજારથી વધુ રોટલી લોકડાઉનમાં બનાવે છે. જેનાં માટે દૈનિક ૨૫ મણ ઘઉ અને રોટલી ચોપડવા માટે એક ડબો શુધ્ધ ઘી વાપરવામાં આવે છે.
રોટલી બ...
DSTએ કોવિડ-19 પર આરોગ્ય અને જોખમ અંગે જાણકારી આપવા પ્રોગ્રામ શરૂ કરશે
વાયરસના પ્રસારને ઘટાડવા અદ્યતન, અધિકૃત પદ્ધતિઓ વિશે જાણકારી આપવી તથા એનું મેનેજમેન્ટ કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ (એનસીએસટીસી)એ કોવિડ-19 પર કેન્દ્રીત સ્વાસ્થ્ય અને જોખમ વિશે જાણકારી આપતો કાર્યક્રમ ‘યર ઓફ અવેરનેસ ઓન સાયન્સ એન્...
2020ના વર્ષના હવે પછીના તહેવારો જાણો
મે ૨૦૨૦
૦૧ શુક્રવાર માસિક દુર્ગાષ્ટમી
૦૨ શનિવાર સીતા નવમી
૦૩ રવિવાર મોહિની એકાદશી
૦૪ સોમવાર ગૌણ મોહિની એકાદશી, વૈષ્ણવ મોહિની એકાદશી
૦૬ બુધવાર નૃસિંહ જયંતી
૦૭ ગુરુવાર કૂર્મ જયંતી
૦૮ શુક્રવાર નારદ જયંતી
૧૦ રવિવાર સંકષ્ટ ચતુર્થી
૧૪ ગુરુવાર કાલાષ્ટમી
૧૮ સોમવાર અપરા એકાદશી
૨૨ શુક્રવાર શનિ જયંતી
૨૪ રવિવાર ચન્દ્ર દર્શન
૨૬ મંગળવાર વિનાયકી ચો...
રૂપાણીએ 5 લાખ ઘનમીટર માટી ખોદી કાઢી, પાણી ભરશે
રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરાશે. રૂ. ૪૧૪ કરોડના ખર્ચ ૧૪૬૯૪ કામો છે.
ર૦ એપ્રિલથી તા. ર૯ એપ્રિલમાં ૩૩ જિલ્લાઓમાં ૮૮ કામો પૂરાં થયા છે અને ૪૬૭૩૧ શ્રમિકોને રોજગારી મળી છે.
૪ લાખ ૬૯ હજાર ૯૮૦ ઘનમીટર જળસંચય થાય એટલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મનરેગામાં જે કામો શરૂ થયા છે...
ગુજરાત બહારથી લોકોને લાવવા ને મોકલવાનું શરુ
દેશના અન્ય રાજ્યોમાં અટવાયેલા, ફસાઈ ગયેલા ગુજરાતના લોકોને ગુજરાત પરત લાવવાના સંકલન માટે ૮-આઇ.એ.એસ અને ૮-આઇ.પી.એસ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે.
અત્યાર સુધીમાં ર૭ર૦ જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓને જે-તે રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારો સાથે સંકલન-સંપર્ક સાધીને પરત લાવવામાં આવ્યા છે. તેમાં રાજસ્થાનમાંથી ૯૯૧, ઉત્તરપ્રદેશમાં...
84 લાખ આસનોમાંથી 32 યોગાસનો માણસ માટે કામના, રોજ 4 આસન કરો અને રોગપ્રત...
ઘેરળ્ડ ઋષિએ રચેલી ઘેરળ્ડ સંહિતા યોગાસનો માટે સૌથી પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે. ઘેરળ્ડ ઋષિ જણાવે છે કે પૃથ્વી પર જેટલા જીવજંતુ છે એટલા જ આસનો છે. એટલે કે ૮૪ લાખ આસનો છે. આ આસનોમાંથી ફક્ત ૩૨ આસનોને માણસો માટે લાભદાયક ગણવામાં આવ્યા છે. આ આસનોમાંથી ઉંમર, જરૂરીયાત મુજબ ૪ કે પ આસનો પસંદ કરીને તેનો નિયમિત અભ્યાસ કરવો જોઇએ.
કસરત અને યોગાસનોમાં એક તફાવત...
ગુજરાતી
English
