લોકોબિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મની મુલાકાત શા માટે લઈ રહ્યાં છે ?
કોવિડ-19 સામેની લડાઇમાં ભારતની પ્રતિક્રિયા અંગેની વાસ્તવિક સમયની માહિતી આ પ્લેટફોર્મ પર આપવામાં આવે છે
નવી દિલ્હી, તા. 29-03-2020
વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સીની ઇન્વેસ્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવેલું ઇન્વેસ્ટ ઇન્ડિયા બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (https://www.investindia.gov.in/bip...
રાજ્યસભાના સંસદો કોરોના સામે લડવા માટે પગાર આપે, ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ સ્વયંસેવી અને ધર્માદા સંસ્થાઓને ફસાયેલા સ્થાનાંતરિત શ્રમિકોને ભોજન અને આશ્રય પૂરા પાડવાની વિનંતી કરી, ઉપરાષ્ટ્રપતિએ નાગરિકોને પીએમ કેર ભંડોળમાં પોતાનું યોગદાન આપવા વિનંતી કરી
નવી દિલ્હી, તા. 29-03-2020
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ, શ્રી એમ વૈંકૈયા નાયડુએ તમામ સંસદ સભ્યોને કોવીડ-19 રોગચાળા સામેની લડાઈમાં સરકારના પ્ર...
ગુજરાતમાં કુલ 5,500 બેડની કોરોના માટે સુવિધા ઊભી કરાશે
રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજરીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી ...
ગુજરાતના દરેક જિલ્લામથકોએ 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવશે
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે 10 આઇ.સી.યુ અને 90 બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ...
કોરોનામાં કામ કરતી પોલીસને 25 લાખ, તો બીજાને કંઈ નહીં
કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને રૂ. રપ લાખની સહાય આપવાનું નક્કી કર્યું છે. પણ તબિબો અને કોરોના માટે કામ કરતાં લોકો તથા કચરો ઉપાડવાનું જોખમી કામ કરી રહેલાં લોકો સામે આવા જોખમો ઊભા થાય તો તેમને કોઈ સહાય જાહેર કરી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો...
પ્રેમજીએ કોરોના માટે દાન નથી આપ્યું, એક વર્ષ પહેલા 50 હજાર કરોડની જાહે...
સંકટ વચ્ચે કોરોનાવાયરસ (સીઓવીડ -19) એ શુક્રવારે સોશિયલ મીડિયા પરના સમાચારને તોડ્યો હતો કે ટેક કંપની વિપ્રોના અધ્યક્ષ અઝીમ પ્રેમજીએ ચેરિટીને 50,000 કરોડ રૂપિયા આપ્યા છે.
જો કે, આ સત્ય સાથે કોઈ જોડાણ નથી. જ્યારે તેમની કંપનીને આ વાયરલ દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ ના હતો. સીએનબીસી-ટીવી 18 સાથે વાત કરતાં વિપ્રોએ કહ્યું કે, આ જાહેરાત માર્ચ 20...
કોવિડ મહામારી સામે ભારતે લીધેલા તબક્કાવાર પગલાં
નવી દિલ્હી, 28-03-2020
કોવિડ-19 મહામારી સામે ભારતે લીધેલા પગલાં આ ક્રમાનુસર છે.
WHO દ્વારા આ બીમારીને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી (30 જાન્યુઆરી) તે પહેલાંથી જ ભારતે તેની સરહદો પર વ્યાપક પ્રતિક્રિયા તંત્રનો અમલ કરી દીધો છે.
ભારતમાં આવી રહેલા વિદેશી મુસાફરોના સ્ક્રિનિંગની શરૂઆત બાદ વીઝા સ્થગિત કરવા અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પ...
રાવણે 33 વર્ષ પછી રામાયણ જોઈ
90 ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા, રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા. અરવિંદ ત્રિવેદી મુંબઈમાં રહે છે. તેઓ 28 માર્ચ 2020ને શનિવારે સવ...
ચીન કરતાં ગુજરાત આગળ, 2200 બેડની કોરોના હોસ્પિટલમાં શું છે નવું ?
28 માર્ચ 2020
ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી. ગુજરાતે 21 માર્ચ 2020 દિવસે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું અને 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર લીધી છેે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે. સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
...
નવગુજરાત સંકુલના સ્થાપક એમ. સી. શાહ પર પત્રકાર દક્ષેશ પાઠકે પુસ્તક તૈય...
નવગુજરાત કૉલેજ - સંકુલના સ્થાપક કર્મયોગી મોક્ષાર્થી - પ્રિ. એમ. સી. શાહ ઉપર દળદાર પુસ્તક જાણાતા પત્રકાર દક્ષેશ પાઠકે ભારે મહેનત બાદ તૈયાર કર્યું છે. અત્યારે આ પુસ્તકનું પ્રકાશન શા માટે ? અથવા તો વર્તમાન સમયમાં એનું વજૂદ કે એની આવશ્યકતા શી? આ પ્રશ્નનો ઉત્તર શું છે? કોઇને બંધક બનાવીને એના પર ફરજિયાત જ્ઞાનનો મારો ચલાવવો કે પછી તેના વિચારો , કુતૂહલ અને...
33 વર્ષ પછી ‘રામાયણ’ ટીવી સીરીયલ દૂરદર્શન ફરી વતાવાશે
80 અને 90 ના દાયકાની લોકપ્રિય સીરિયલ 'રામાયણ' ફરી એકવાર ટીવી પર બતાવાશે. તે શનિવાર (28 માર્ચ 2020) થી ડીડી નેશનલ પર પ્રસારણ શરૂ કરશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ખુદ આ અંગે માહિતી આપી છે. હકીકતમાં, કોરોના વાયરસને કારણે રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
શનિવારથી રામાયણનું પુન: પ્રસારણ દૂરદર્શન પર થશે. 28 માર્ચ...
કર્મચારી ભવિષ્ય નિધિમાં સરકાર 12 ટકા ભરશે, વિધવા પેન્શનમાં વધારો
ભયાનક કોરોના વાયરસ સંકટ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) ખાતામાં સરકાર આગામી ત્રણ મહિના માટે કર્મચારી અને એમ્પ્લોયર બંને દ્વારા પોતાનું ઇપીએફ ફાળો આપશે. મતલબ કે કર્મચારીના 12 ટકા અને ઇપીએફઓમાં કંપનીના ફાળોનો 12 ટકા હિસ્સો હવે સરકાર ભરશે. જેમાં 100 કરતાં ઓછા કર્મચારીઓ છે જેમાં 90% પગાર રૂ .15,...
મજૂરો પગપાળા વતન ન નિકળે, મુખ્ય પ્રધાનનો આદેશ
ગાંધીનગર, 26 માર્ચ 2020
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના નાના-મોટા-ઉદ્યોગો અને ઉત્પાદન એકમોમાં કામ કરતા વિવિધ જિલ્લા ઓના ગામોના કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં ઉદ્યોગોમાં કામ કરતા આવા શ્રમજીવીઓને કારીગરો ને અપિલ કરી છે કે, હાલની સ્થિ...
રીક્ષા શાકભાજી ઘરે પહોંચાડશે
અમદાવાદ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કોરોનાને કારણે લોકડાઉન થતાં લોકોને જીવન જરુરી ચીજ વસ્તુઓ જેવી કે શાકભાજી અને દવાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ બુધવારે તમામ રાજયોને હેલ્પલાઈન શરૂ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યુ છે. આ હેલ્પ લાઈન દ્વારા લોકો જીવન જરૂરી વસ્તુઓ, દવાઓ, પેટ્રોલ અને અન્ય વસ્તુઓ ખુટતી...
એકલા રહેતા-નિ:સહાય વૃદ્ધો અને નિરાધાર વ્યકિતઓને વિનામૂલ્યે ભોજન
8 મહાનગરોમાં આ સેવા માટે અધિકારી નિયુકત
રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી...
ગુજરાતી
English