Monday, June 29, 2026

આરએસએસ – ડો મોહનજી ભાગવતે કુંટમ્બ માટે પૂછ્યું, પરંતુ વડા પ્રધાન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે અમદાવાદમાં પરિવારની લાગણી વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવારમાં ક્યારેય રહ્યા નથી. તેણે ક્યારેય પોતાના પિતા વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી. તેણે પત્નીને એક બાજુ છોડી દીધી છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. પરંતુ ભાગવતે દરેક માટે કહ્યું હતું...

ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે

કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે. જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...

વાપરેલું પ્લાસ્ટીક આપો અને ભરપેટ નાસ્તો કરો, શરૂં થયું પ્લાસ્ટીક કાફે

દેશનું પ્રથમ મહિલાઓ સંચાલિત પ્લાસ્ટિક કાફે એક કિલો પ્લાસ્ટિક આપો એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો. દાહોદ 16 ફેબ્રુઆરી 2020 દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં શરૂ કરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તેન...

કપડવંજની રહસ્યમય કુંડવાવ અને 32 કોઠાની વાવ

ખેડા જિલ્લાનું કપડવંજના કુંડવાવનું તોરણ ગુજરાતના સ્થાપત્યનો નમૂનો છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો શક્તિ કુંડ આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસેનો કુંડ અને કપડવંજની કુંડવાવ મુખ્ય છે જ્યારે હાલ ૩૨ કોઠામાંથી ફક્ત એક કોઠો જોઈ શકાય છે. કોઠાની વાવ ની ખંડેર કેવી હાલત થઈ ગઈ છે,  31 કોઠા તૂટી...

સંચારી રોગોથી બચવા થૂંકો નહીં અને બે હાથ જોડી નમસ્કાર કરો

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.જીગર દેવીક, ડો.મયુરેશ ગઢવી, ડો.ઉર્વિ ઝાલા, નીલકંઠ વાસુકિયા, ગોપાલભાઇ પટેલ, ગોકુલ પટેલ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ...

ગુજરાતના સ્વનામધન્ય મહાનુભાવોનું સન્માન 

લોકસાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ વિશ્વભરમાં ઉજાગર કરનાર લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી, શિક્ષણ ક્ષેત્રે ડૉ. અરુણભાઇ, સાહિત્યક્ષેત્રે રઘુવીરભાઈ ચૌધરી, વ્યાપાર ક્ષેત્રે અમુલ (આણંદ), સમાજસેવા ક્ષેત્રે (અંગદાન) માટે નીલેશ માંડલેવાલા, ક્રિકેટ ક્ષેત્રે નયન મોંગીયા, સંગીત ક્ષેત્રે પાર્થિવ ગોહિલ અને ફિલ્મ ક્ષેત્રે કિરણ કુમારને સન્માનિત કર્યા હતા. સસ્ટેનેબલ ડ...

કચ્છના રણ, નળ સરોવર, થોળ સરોવરમાં 12.57 લાખ પક્ષીઓ, જંગી વધારો

નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યા 3.15  લાખથી વધુ, અભૂતપૂર્વ વધારો થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિઓના 57,000થી વધુ પક્ષીઓ નોંધાયા કચ્છના મોટા રણમાં 4,85,000થી વધુ પક્ષી નાના રણ 4,00,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા મોટા અને નાના રણમાં 5,50,000થી વધુ ફલેમીંગો નોંધાયા : જેમાં 3 લાખથી વધુ બચ્ચાઓનો સમાવેશ રાજ્યના વન વિભાગ દ્વારા દર બે વર્ષે ...

સોલાર સેલ-સોલાર મોડયુલનો રૂ.1100 કરોડનો અદ્યતન પ્લાન્ટ

દક્ષિણ ગુજરાતના વલસાડના માંડા ગામમાં  રૂ. ૧૧૦૦ કરોડના મૂડીરોકાણ સાથે શરૂ થશે સોલાર સેલ-સોલાર મોડયુલનો અદ્યતન પ્લાન્ટ સોલાર પી.વી મોડયુલ ઉત્પાદનમાં વિશ્વના અનેક દેશો સાથે વેપાર-કારોબાર ધરાવતા વારેગૃપ અને ગુજરાત સરકાર વચ્ચે ગાંધીનગરમાં MoU ત્વરિત જમીન ફાળવણીની પરવાનગીઓ આપી દેવાઈ ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020 સોલાર પી.વી. મોડયુલ્સ અને સ...

MBA FARMAનો નવો કોર્સ NIPER શરૂ કરવામાં આવશે

આજે કેન્દ્રીય શિપિંગ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ઇક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે નાઈપરની ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. સમગ્ર વિશ્વમાં ફાર્મા ક્ષેત્રે ભારત અગ્રણી છે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોમાં ભારત વિશ્વના 10 દેશોમાં સામેલ છે અને એમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑ...

રાજ્યની ૮ કચેરીઓમાં  દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન સમય ફાળવણી કરવાનો નિ...

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020 રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી ટોકન મેળવીને કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રજાજનો દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા માટે સંબંધિત કચેરીમાં રૂબરૂ જઇને ટોકન મેળવવાનું રહે છે, જેના કારણે લોકોને ક્યારેક અસુવિધા/તકલીફ થતી હોય છે. નાગરિકોને સરળતાથી દસ્તાવેજોની નોંધણી માટે સમય ઉપલબ્ધ થાય તે હેતુથી સરક...

મોરબીના ઉદ્યોપતિ અજય લોરિયાએ પુલવામાના 31 સહિદોને ઘરે જઈને રૂ58 લાખ સહ...

મોરબીના ભાજપના નેતા અને યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ લોકફાળો કરીને જમ્મુ કશ્મીરના પુલવામામાં ૨૦૧૯ થયેલા આંતકી હુમલા બાદ પરિવારોને મળી ૩૮ રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટરની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા ૫૮ લાખની જંગી સહાયની આર્થિક મદદ કરી હતી. પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી મોરબી સહિતના શહેરો...

ગુજરાત ક્વિન દાદી નીરૂએ વિશ્વ સુંદરીનો ખિતાબ મેળવ્યો

સુરત શહેરની 52 વર્ષની દાદી નીરૂ રસ્તોગીએ અમેરિકા ફિલિપાઇન્સ જેવા 38 દેશોની દાદીઓને હરાવીને ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. બે દીકરીઓની માતા અને એક પૌત્રીની નાની નિરુ છે. 21 જાન્યુઆરીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલા સોફિયા શહેરમાં યુનિવર્સ કાઉનિંગ સ્પર્ધા યોજાઇ હતી. નીરુ માટે આ ઉપલબ્ધિ પહેલા પાંચ સર્જરી કરાવી છે. એક વર્ષ માટે ડોક્ટરે કો...

મેટ્રો ન ચાલી, લગ્ન, પ્રિવેડિંગ કે બર્થડે પાર્ટી માટે કોચ ભાડે અપાશે

અમદાવાદ શહેરમાં  મેટ્રો ટ્રેનના કોચ બર્થ ડે સહિતના પ્રસંગોએ ભાડે આપવાની સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. મુસાફરો મળતા ન હોવાથી કમાણી કરવા માટે આ નવો વિચાર કરાયો છે. ચાલુ ટ્રેને જન્મ દિવસની ઉજવણી કરી શકાશે તે માટે ખાસ અલાયદો કોચ રાખી શકાય તેમ છે. લગ્ન કે પ્રિ વેડીંગ શુટીંગ માટે ડબ્બાઓ ભાડે આપવાની વિચારણા ચાલી રહી છે. આ માટે એક કોચનું ભાડુ રૂ.50 હજ...

27 કંપનીઓએ વડોદરામાં 700થી વધુ યુવાનોને નોકરી આપી

વડોદરા:એમ.એસ. યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૭૦૦થી વધુ યોવાનોનું નોકરી મેળવવાનુ સપનુ સાકાર થયુ છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ મેગા પ્લેસમેન્ટમાં રિલાયન્સ, ટાટા, એલ એન્ડ ટી, જેવી પ્રતિષ્ઠિત ૨૭ જેટલી કંપની હાજર રહી હતી અને ટેકનોલોજી, પોલીટેકનીક, માર્કેટીંગ સહિતના ક્ષેત્રોમાં યુવાનોને નોકરી મેળવવા માટે તક અને મંચ...

ભારતના તમામ વડાપ્રધાનો અંગે આજથી સીરીઝ વાંચો

ભારતના તમામ વડાપ્રધાનો અંગે સચોટ વિગતો સાથેની આજથી સીરીઝ ચાલું થઈ છે. કેવા હતા આપણાં વડાપ્રધાનો તે અંગેની વાંચવી ગમે તેવી સીરીઝ allgujaratnews.in માં રોજ સવારે 9 કલાકે વાંચવા મળશે. ભારતને કેટલાંક ક્ષેત્રોમાં ભવ્ય બનાવવામાં અને પછાત રાખવામાં આ તમામ વડાપ્રધાનોનું યોગદાન રહ્યું છે. ભારત સરકારની સત્તાવાર માહિતાની આધારે આ સીરીઝ શરૂં થઈ રહી છે. જે ભરતનો ...