શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ
ગ્રીન વોલ ઓફ ઓલ
જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ-૨૦૨૦થી સન્માનવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સમી તાલુકાના જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરિભાઈ આર. પટેલને 'ગ્રીન મેન્ટર એવોર્ડ' એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્વાયત અધ્યક્ષ કુલભૂષણ શર્માના હસ્તે શાળા મંડળના નેશનલ બાલભવન, નવી દિલ્હી ખાતે પટેલને સન્માનિત કરવામાં ...
પોરબંદર ખાતે કુટિર હસ્તકલા મેળો
ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ દ્વારા પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ મેદાન ખાતે ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ દરમિયાન "કુટિર હસ્તકલા મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૧૦૦થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.
આ મેળાનો ઉદ્દેશ્ય રાજ્યના અંતરિયાળ ...
લોકસાહિત્ય માટે લાભશંકર પુરોહિતને અને લોકગીત માટે ભારતીબેન કુંચાલાને એ...
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ 2019 - 20ના એવોર્ડની જાહેરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ 2019 - 20 નો લોક સાહિત્ય માટેનો એવોર્ડ પ્રોફેસર લાભશંકર પુરોહિતને અને લોકગીત માટેનો એવોર્ડ ભારતીબેન કુંચાલાને એનાયત કરાશે.
સમગ્ર ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોક ગાયકી કથાનો વારસો ભાવિ પેઢીમાં ઉતરે ...
જલારામ સદાવ્રતના 200વર્ષ પૂર્ણ, ઐશ્વર્યા આવશે
થતાં ઉજવણી માટે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવાશે
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્યસંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્રદ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત વીરપુરમાં મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયુંછે. અમરેલીના ફતેહપુરગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્ર...
વર્ષ ર૦૧૯માં 10.92 લાખ વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે
પ્રવાસન મંત્રી પ્રહલાદસીહ પટેલે જણાવ્યું છે કે વર્ષ ર૦૧૯માં દસ લાખ બાણુ હજાર વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં તેમની સંખ્યા બમણી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિક કરાયું છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહયું કે વર્ષર૦૧૮માં દસ લાખ બાર હજાર વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તેમણે કહયું કે કેન્દ્ર સરકારે પ્રવાસીઓની સલામતી...
એક વર્ષમાં 4 લાખ બાળકો કેમ ઘટી ગયા ? લકવાની રસી પીવડાવો
પોલિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થતાં. પોલિયો વાયરસથી થતો રોગ છે. પોલિયોની રસી આપી હોય તેવા બાળકોને આ રોગ થતો નથી. રસી પછી વિશ્વભરમાં બાળકોમાં આ રોગ જોવા મળતો નથી.
2019માં 84 લાખ બાળકોને પોલીયોની રસી અપાઈ હતી. આ વર્ષે 80 લાખ બાળકોને રસી આપવાની છે એવું મુખ્ય પ્રધાને જાહેર કર્યું છે. આમ 4 લાખ બા...
વિશ્વને ગાંધી-સરદારને કોમનવેલ્થ પીસપ્રાઇઝ ઓન મહાત્મા ગાંધી, કોમનવેલ્થ ...
ભારત દેશને અહિંસક સત્યાગ્રહથી સ્વતંત્રતા અપાવવામાં ગુજરાતના બે સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભ પટેલનું વિશ્વ ગૌરવ કોમનવેલ્થ રાષ્ટ્રોએ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
બેરોનિસે ગુજરાતના આ પનોતાપુત્રએ વિશ્વને જે શાંતિ-સદભાવનો પથ બતાવ્યો છે તે જ માર્ગ આજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ સમાધાનનો માર્ગ છે તેમ પણ આ પ્રાઇઝ જાહેર કરતા ઉમેર્...
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજનામાં લક્ષ્મીબેનને મદદ મળી
પાટણના ૮૫ વર્ષના લક્ષ્મીબેનને વિધવા સહાયનો હુકમ મળતાં ચિંતા મુક્ત થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે," અમદાવાદ રહેતા મારા દિકરા ઘર ખર્ચના પૈસા મોકલે છે, પણ હવે મારે પરિવાર પાસેથી પૈસા માંગવાની જરૂર નથી રહી. વિધવા સહાયનો હુકમ મળ્યો છે. દર મહિને આર્થિક સહાય આપી મારા ઘડપણનો સહારો બની રહેશે.
2019માં નવા સુધારા મુજબ વિધવા મહિલાને સરકાર તરફથી દર મહિને 125...
57 ગોલ્ડ મેડલ સાથે ખેલકૂદમાં ભાવનગર આગળ રહ્યું
વર્ષ ૨૦૧૯ મા યોજાયેલા ખેલ મહાકુંભમા રમત ગમત ક્ષેત્રે ભાવનગરના ખેલાડીઓએ સમગ્ર રાજ્યમા સૌથી આગળ રહ્યાં હતા. ભાવનગર મહાનગરપાલિકા કક્ષાના કુલ ૧૩૯ ખેલાડીઓ અલગ અલગ રાજ્ય કક્ષાની સ્પર્ધા જેવી કે એથ્લેન્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, યોગાસન, સ્વિમિંગ, સ્કેટિંગ, કુસ્તી, રાઈફલ શુટિંગ, લોન ટેનીસ, હોકી રમતોમાં મેડલ પ્રાપ્ત કરેલ. જેમાં ૫૭ ગોલ્ડ, ૫૧ સિ...
તેજસ ટ્રેન શરૂં
વિજયભાઇ રૂપાણી
તેજસ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.55 વાગ્યે બપોરે પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદમાં રાત્રે 9.55 વાગ્યે પહોંચશે. અંદાજિત 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે.
ગુજરાતમાં 2014થી અત્યાર સુ...
ગુજરાત સરકારની કંપની જી-રાઈડ રેલવે લાઈન નાંખી રહી છે
કટોસણ-બેચરાજી રેલ્વે લાઇનનું કામ રેલ્વે અને ગુજરાત સરકારની કંપની જી-રાઇડ દ્વારા સંયુક્તપણે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. રૂ.266 કરોડના વર્ક ઓર્ડર આ હેતુસર અપાઈ ગયા છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્રીય રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલ સાથે અમદાવાદમાં બેઠક યોજી ભારત સરકારના સહયોગથી રેલ્વે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણ...
ગુરૂ-શિષ્ય વાઘજી બોડા અને મગન વડાવીયા કૃંભકો ડિરેકટર બન્યા
મોરબી : વર્તમાન સમયમાં યોજાનારી દેશ લેવલનું કૃંભકો સંસ્થા સહકારી ક્ષેત્રની રાજકોટ ડિરેકટર પદની ચૂંટણીમાં ગરમાવો સર્જાયો છે. એક સમયના ગુરૂ શિષ્યની જોડી ગણાતા વાઘજીભાઈ બોડા અને મગનભાઈ વડાવીયા આજે કટ્ટર પ્રતિસ્પર્ધી બની કૃંભકોના ડીરેક્ટર પદ માટે સામસામે ઉમેદવારી પત્રો ભર્યા છે. ટોપ કક્ષાના આગેવાનોએ ડિરેકટર પદની ચૂંટણીમાં ફોર્મ ભરતા ચર્ચાનો વિષય બન્યો ...
મંદબુદ્ધિના બાળકો માટે લવ શોર ઈન્સ્ટિટયૂટ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ
કેરળના એક નાનકડા ગામની વાત છે. કોઝિકોડ જિલ્લાના પનીકોડ નામના ગામમાં 1990ના ગાળામાં યુ મોહમ્મદ હાજી તેમનાં પત્ની અને પરિવાર સાથે રહેતા હતા. એક દિવસ નજીકમાં જ રહેતી એક મહિલા તેનાં બે બાળકોને લઈને તેમના ઘરે આવી. એણે કહ્યું: ‘મારા પતિ બીમાર અને પથારીવશ છે. હું ઘર ચલાવવા માટે બહાર કામે જાઉં છું. આ મારાં બંને નાનાં બાળકો દિવ્યાંગ એટલે કે મંદબુદ્ધિનાં છે....
કુવૈતમાં “સ્ટડી ઇન ગુજરાત” રોડ શૉ
ગાંધીનગર, જાન્યુઆરી 16, 2020:
“સ્ટડી ઇન ગુજરાત”માં ગુજરાતની 19 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ આ શો માં ભાગ લીધો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ એક નવીનતમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવા...
કલા મહાકુંભમાં વધુ આઠ કલાકૃતિઓ ઉમેરાઇ
માનદવેતનમાં રૂા.૨,૫૦૦/-સુધીનો વધારો
રાજ્યના કલાકારોનો તાલુકા, ઝોન અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ થાય છે. નવીન કલાકૃતિઓમાં સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા અને દુહા-છંદ-ચોપાઇ તેમજ કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કામગીરી એમ કુલ આઠ કલાકૃતિઓનો સમાવેશ કરાયો છે.
જ્યારે નિર્ણાયકોને સ્પર્ધાના દિવસે આપવામાં આવતા મા...
ગુજરાતી
English